SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુષ જૈન તા. ૧-૨-૧૦ " અને પરમ્પરાના કોશષ્ટ વિદ્વાનોએ મલક નવી કતિ - જીવનની મહાન આશરે સાના ના અથવા અધ્યાત્મશાસ્ત્રના સંગ્રહનું જ રક્ષણ કરાયું છે એટલું ન હતું. તેથી જે માગે અન્ય જનતાએ પ્રયાણ કર્યું એજ માર્ગો જ નહિ, પરંતુ એના દ્વારા અનેકવિધ લૌકિક શાસ્ત્રોનું અસામ્પ્રદા- જૈન જનતાએ પણ અપનાવ્યા. પરંતુ ગાંધીજીની પછી યુદ્ધનું અધિક દૃષ્ટિથી સંગ્રહ અને સંરક્ષણ થયું છે. વૈદ્યક, તિષ, કર્મક્ષેત્ર સાચું ધર્મક્ષેત્ર બની ગયું. ગાંધીજીએ પિતાની અપૂર્વ મંત્રતંત્ર, સંગીત, સામુદ્રિક, ભાષાશાસ્ત્ર, કાવ્ય, નાટક, પુરાણ, સઝથી એવો માર્ગ લોકેની સામે મૂક્યો છે જેમાં વીરતાની પરાઅલંકાર, કથાગ્રંથ અને સર્વ દર્શન સંબંધી મહત્ત્વનાં શાસ્ત્ર- કાષ્ઠા જરૂરી છે અને તે પણ શાસ્ત્ર ધારણ કર્યા વિના. જ્યારે આ સવને જ્ઞાનભંડારોમાં સંગ્રહ થયે છે અને તેનું સંરક્ષણ આવો અશસ્ત્ર પ્રતિકારને અહિંસક માગ જાય ત્યારે, તે જન . . થયું છે એટલું જ નહિ પરંતુ તેમના અધ્યયન અને પરમ્પરાના મૂળગત અહિંસક સંસ્કારની સાથે સવિશેષ સંગત - ' અદયાપન' દ્વારા કેટલાક વિશિષ્ટ વિદ્વાનોએ એવી પ્રતિ- માલમ પડશે. આ જ કારણને લીધે ગાંધીજીની અહિંસામૂલક સઘળી ભામૂલક નવી કૃતિઓ પણ રચી છે જે અન્યત્ર દુર્લભ છે, પ્રવૃત્તિઓમાં જૈન સ્ત્રીપુરૂએ પિતાની સંખ્યાની તુલનામાં અધિક ' અને મૌલિક ગણવાને લાયક છે તથા વિશ્વસાહિત્યના સંગ્રહ. ભાગ લીધો છે અને આજે પણ દેશના ખૂણેખૂણુ માં ભાગ લઈ સ્થાનમાં સ્થાન પામવાને ચગ્ય પણ છે. જ્ઞાનભંડારોમાંથી એવા રહ્યા છે. ગાંધીજીની અહિંસાની રચનાત્મક અમલી સુઝે અહિંસાના - ગ્રંથ મળ્યા છે જે બૌધ્ધ આદિ અન્ય પરમ્પરાના છે અને આજ દિશાશૂન્ય ઉપાસકોની સામે એટલે મહાન આદર્શ અને કાર્યક્ષેત્ર દુનિયાના કોઈ પણ ભાગમાં મૂળરૂપમાં હજુ સુધી ઉપલબ્ધ નથી. મૂક્યાં છે કે જે જીવનની સ્વર્ગ અને મેક્ષની આકાંક્ષાઓ આ - સાનભંડારનું આ જીવનદાયી કાર્ય કેવળ ધર્મની નિવૃત્તિ બાજુથી લોકમાં જ સિદ્ધ કરવાને સમર્થ છે. : સિધ્ધ નથી થઈ શકતું. અપરિગ્રહ અને પરિગ્રહ-પરિમાણ વ્રત ' એમ તે ભારતમાં કલા પૂણું અનેક ધર્મસ્થાને છે, પરંતુ * પ્રસ્તુત શાન્તિવાદી સમેલન જે શાન્તિનિકેતનમાં ગાંધીજીના 'ચામુંડરાય પ્રતિષ્ઠિત ગમટેશ્વરની મૂર્તિની ભવ્યતા અને વિમળશાહ સત્ય-અહિંસાના સિદ્ધાંતને વર્તમાન અતિ સંધર્વપ્રધાન યુગમાં તથા વરંતુપાળ આદિના મંદિરનું શિલ્પસ્થાપત્ય એવું અપ્રતિમ અમલી બનાવવા માટે વિશેષ પ્રયત્ન કરવા મળી રહ્યું છે તેમાં છે કે જેના પર હરકોઈ મુગ્ધ થાય છે. જેના હૃદવમાં ધાર્મિક અહિંસાના સંસ્કારો ધરાવનાર આપણાં જનનું મુખ્ય કર્તવ્ય '' ભાવનાની વિધાયક સૌન્દર્યની બાજુ માટે આદરપૂર્ણ સ્થાન ન હોય, એ છે કે અહિંસાની સાધનાના દરેક કાર્યોમાં ભાગ લઈએ એ છે કે, જે સાહિત્ય અને કલાને ધમપષક મર્મ જાણતાં ન હોય અને તેના નવીન વિકાસને અપનાવી અહિંસક સંસ્કાર ને ઉર્ધ્વગામી .. એ પિતાના દ્રવ્યને આવી સૌદર્યની બાજી માટે ખચી શકે નહિ. કરીએ. પરતું આ કામ કેવળ ચચ અને મૌખિક સહાનુભૂતિથી વ્યાપક લોકહિતની દૃષ્ટિ કદી સિદ્ધ થઈ શકતું નથી. તેના માટે જે એક તત્વને વિકાસ આજ સુધીમાં અનેક જૈન ગૃહસ્થોએ કેવળ પિતાના ધર્મ કરવું જરૂરી છે તે છે અપરિગ્રહ અને પરિગ્રહ પરિમાણ વ્રત. અને સમાજના હિત માટે જ નહિ પરંતુ સાધારણુ જન સમા ઉકત વ્રત પર જૈન પરસ્પર એટલો અધિક ભાર દેતી હતની દષ્ટિથી એવાં આયાત્મિક કાર્યો ૨' ' આવી છે કે એ વ્રતના પાલન વિના અહિંસાનું પાલન સર્વથા વ્યવહારિક ધમના સમર્થક અને આધ્યાત્મિકતાના પિષક થવાથી - અસંભવ મનાય છે. ત્યાગી વગર જ્યાં સુધી પોતાના જીવનના સામાજિકતાના સચક પણ છે. આ ગ્યાલય, ભોજનાલય, શિક્ષ અંગ પ્રત્યંગને સ્વાવલંબી અને સાદા ન બનાવે ત્યાંસુધી સ્વીકૃત | શ્રાલય, વાંચનાલય, અનાથાલય જેવી સંસ્થાઓ આવા કાર્યોમાં અપરિગ્રહની પ્રતિજ્ઞાનું તેઓ સાચા અર્થમાં પાલન નથી કરી શકતા. . ગણાવા યેગ્ય છે. પુરાણી રૂઢિઓના ચક્રમાં પડીને જે ત્યાગ અને સાદગીના નામ પર બીજાના કામનું અધિકાધિક ફળ ભોગવવાની પ્રથા રૂઢ થઈ ગઈ છે તેને ઉપર આપણે જે પ્રવર્તી ધર્મની બાજુનું સંક્ષેપમાં વર્ણન ગાંધીજીના જીવંત ઉદાહરણ દ્વારા દૂર કરવામાં અને મહાવીરની ન કર્યું છે તે માત્ર એટલું જ સુચન કરવા માટે કે જૈન ધર્મમાં જે સ્વાવલંબી સાચી છવનપ્રથાને અપનાવવામાં આજે કોઈ પણ જાતનો ઈ . એક આધ્યાત્મિક ધર્મ અને મેક્ષવાદી ધમ છે. તે જે ધાર્મિક ય થ ન જોઇએ. આ જ અપરિગ્રહવતનું તાપ છે. પ્રવૃત્તિઓને વિસ્તાર ન કરત અને એવી પ્રવૃત્તિઓથી ઉદાસીન રહેતા તે તે ન સામાજિક ધમ બની શકત કે ન સામાજિક જેન પરમ્પરામાં ગૃહસ્થવ પરિચ-પરિણામવત પર અર્થાત ધર્મના રૂપથી જીવિત રહી શકત કે ન ક્રિયાશીલ લોક સ્વતંત્ર ઈચ્છાપૂર્વક પરિગ્રહની મર્યાદાને સંકુચિત બનાવવાના સમાજની વચ્ચે ગૌરવભર્યું સ્થાન પામી શકત. ઉપરના વર્ણનને સંક૯૫ પર હંમેશા ભાર દેતે આવ્યું છે. પરંતુ એ વ્રતની થાય . ઉદ્દેશ બિલકુલ એ નથી કે અતીત ગૌરવના ગાન ગાઇને આત્મ આવશ્યકતા અને તેનું મૂલ્ય જેટલું આજે છે તેટલું ભાગ્યે જ ભૂતકાળમાં રહ્યું છે. આજનો વિશ્વવ્યાપી બંધ કેવળ પરગ્રહપ્રશંસાના સિંધ્યા ભ્રમને આપણે પિવીએ અને દેશકાલાનુરૂપ નવા મૂલક છે. પરિગ્રહના મૂળમાં લેભવૃત્તિ પણ કામ કરે છે. આ નવા આવશ્યક કર્તવ્યથી વિમુખ રહીએ. આપણે સ્પષ્ટ ઉદ્દે તે એ જ છે કે જૂની અને નવી પેઢીને હજાર વર્ષના સ્થાયી વૃત્તિ પર એક અંકુશ અથવા નિયંત્રણ ન રાખે તે ન તે વ્યકિતને ઉધાર થાય, ન સમાજને કે ન રાષ્ટ્રને ઉધ્ધાર થાય. સુસંસ્કારની યાદ આપીને તેમનામાં કર્તવ્યની ભાવના પ્રદિપ્ત લેભવૃત્તિ અનિયંત્રિત હોવાને લીધે જ દેશની અન્દર તેમ જ કરીએ તથા મહાત્માજીના સેવાકાર્યો તરફ તેમને દેરીએ. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં ભરચક હુંસાતુંસી અને યુદ્ધની આશંકા ગાંધીજીની સૂઝ નજરે પડે છે, જેના નિવારણને ઉપાય વિચારવા માટે : જન પરમ્પર પહેલેથી જ અહિંસા ધમને અત્યંત પ્રસ્તુત સંમેલન ભરાઈ રહ્યું છે. એ માટે જન પરમ્પરાનું પ્રથમ આ પ્રહ રાખતી આવી છે. પરંતુ સામાજિક ધર્મના સંબંધમાં અને સર્વથી પ્રથમ તે એ કાર્ય છે કે તે પરિગ્રહ-પરિમાણ આ દેશ તથા સમાજના નાનાવિધ ઉત્થાન અને પતનમાં જ્યારે વ્રતને આધુનિક દ્રષ્ટિથી વિકાસ કરાવે. સામાજિક, રાજકીય તથા - જ્યારે શસ્ત્ર ધારણ કરવાના પ્રસંગ આવ્યા ત્યારે ત્યારે આર્થિક સમસ્યાઓને ઉકેલવાને કોઈ કાર્યસાધક અહિંસક ઈલાજ જૈનોએ પિતાનું મેટું પાછું ફેરવ્યું નહોતું. જો કે શાસ્ત્રના આ હેય તો તે અચ્છક અપરિગ્રહ-ત્રત અથવા પરિગ્રહ–પરિમાણુ ધારણ દ્વારા સામાજિક હિતની રક્ષાના કાર્યને અહિંસાના આત્ય- શ્રત જ છે. તિક સમર્થનની સાથે મેળ બેસાડવો સહેલો નહતો, પરંતુ પરિગ્રહ-પરિમાણ વ્રતને ફલિતાર્થ. ગાંધીજીની પહેલા એ કોઈ અલગ્ન યુદ્ધને માગ ખુલે પણ અહિંસાને પરમ ધમ માનવાવાળા અને વિશ્વશાંતિવાદી
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy