________________
“૧૨૮
તા• ૧૫-૧૨-૫૧
એ સંબંધના દાવા ઉપર તેમને મળી શકાતું હોય તે હું મળવા ઇચ્છું છું એમ મેં જણૂાવ્યું. ઉપરથી અનુમતિ આવી. હું તે સાધક સાથે ઉપર ગયે અને જે એારડામાં તેઓ વિરાજતા હતા ત્યાં હું દાખલ થયે. એ એારડા વચ્ચે એક લંબચેરસ ટેબલ હતું અને આસપાસ બે પાંચ ખુરશીઓ પડેલી હતી. શ્રી અરવિન્દ ( એ વખતે અરવિન્દ બાબુ નામથી તેઓ વધારે પરિચિત હતા ) ટેબલની સામે બેઠા હતા. હું તેમને પ્રણામ કરીને સામે ખુરશી ઉપર બેઠે. તેમણે નીચેના ભાગમાં છેતીયું પહેર્યું હતું; ઉપરનો ભાગ ખુલ્લું હતું. તેમની કાયા એ વખતે એકવડી અને કાંઈક કુશ દેખાતી હતી; નાની સરખી કાળી દાઢી તેમની ભવ્ય મુખમુદ્રાને શેનભાવી રહી હતી, અને તેમની તેજસ્વી ઝીણી આંખે ચમકી રહી હતી. તેમનું કપાળ ભવ્ય લાગતું હતું. ધ્યાનનિમગ્ન-જ્ઞાનનિમગ્ન-કોઇ ચિન્તક સંશોધક દુનિયાના એકાન્ત ખુણે અગમનિગમની સમસ્યાઓ ઉકેલવામાં એતપ્રેત બનીને. બેઠા હોય એવા તેએા લાગતા હતા. હું કોણ છું, કયાંથી આવું છું, શું કરું છું વગેરે જાણી લીધા બાદ તેમણે મને પૂછયું કે * આર્યું તમે વાંચે છે ?” જવાબ આપવામાં મુશ્કેલી હતી. સ્વામી આનંદ મારા જુના પુરાણા મિત્ર. તેમની સૂચનાથી મેં આય મંગાવવું શરૂ કરેલું. શરૂઆતમાં મેં વાંચવા પ્રયત્ન કરેલો. પણ બહુ સમજાતું નહિ. એટલે આયે તે આવ્યું જતું હતું, પણ વાંચવાનું ભાગ્યે જ બનતું. મેં જવાબ આપ્યો કે “મને ઘણું સમજાતું નથી એટલે હાલ વંચાતું નથી” તેમણે કહ્યું કે “ફરીથી પ્રયત્ન કરે અને ન સમજાય તે પુછાવજે.” પછી હિંદના તત્કાલીન -રાજકારણુની વાત નીકળી. એ દરમિયાન ઇન્ડીયન નેશનલ કોંગ્રેસનું નાગપુરમાં અધિવેશન ચાલતું હતું અને કેંગ્રેસ ઉપર ગાંધીજીનું નેતૃત્વ સુપ્રતિષ્ટિત થઈ ચુકયું હતું અને એ કાંગ્રેસમાં અસહકારની લડત શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યું હતું. એ જ અરસામાં મદ્રાસ ખાતે મીસીસ બીસેન્ટના પ્રમુખપણા નીચે મેડરેટનું કન્વેન્શન ભરાયું હતું કે હું જાતે જઈને આવ્યું હતું. આ બને સંમેલને વિષે કેટલીક વાતચિત થઈ. કોગ્રેસના ઉગ્ર કાર્યક્રમ અને અંગ્રેજ સરકાર સામે લડત ઉપાડવાના નિર્ણયથી તેઓ પ્રસને હતા. મોડરેટોની બંધારણીય ચળવળ અને ઢીલી નીતિ વિષે તેમણે કેટલેક વિનેદ કર્યો. તેમની વાણીમાં ભારે પ્રસન્નતા અને મધુર સ્વસ્થતા હતી. ઉપર જણાવેલી વાતચિતના અને તેમને મેં પ્રશ્ન કર્યો કે “સાંભળવામાં આવ્યું છે કે આપના હિંદુસ્તાન પાછા ફરવા સામે અંગ્રેજ સરકારને હવે કશે પણ વાં નથી તે આપ આ નિવૃત્ત- નિવાસ છોડીને હિંદ ખાતે પાછા કયારે આવે છે? આપની સૌ રાહ જોઈ રહ્યા છે.” તેમણે જવાબ આપે કે “હું જાણું છું કે હવે હિંદ ખાતે પાછા ફરવામાં કશે પણ અન્તરાય નથી અને હું ગમે ત્યારે આવું પણ ખરે. એમ છતાં પણ તે વિષે હાલ તુર્ત કો પણ નિર્ણય કર્યો નથી.” આમ અમારી વાતચિતને અન્ત આ અને તેમને પ્રગુમ કરીને ત્યાંથી હું અત્તરમાં ઉંડી ધન્યતા અનુ. ભવતે બહાર નીકળ્યા. આ સુખદ મીલને દશેક મી નોટ ચાલ્યું હશે. તે પછી પોલીસ તથા સી. આઈ. ડી. ની પુછપરછ અને કેટલીક કનડગત ભેગવવી પડેલી, પણ તે અહિં અપ્રસ્તુત છે.
પૂન: એકવાર પાંદીચેરીમાં ત્યાર બાદ ૧૯૨૩૨૪ લગભગમાં હું ફરી વખત પેદી ચેરી ગયેલા. આ વખતે શ્રી અરવિન્દનું નિવાસસ્થાન આશ્રમનું સ્વરૂપ ધારણ કરી રહેલ હતું. કેટલાંક નવાં મકાને બંધાયા હતાં. ગુજરાતમાંથી તેમજ અન્ય પ્રાન્તમાંથી સાધકે આવીને વસવા લાગ્યા હતા. આ પ્રસંગે ત્યાં ઠીક સમયથી સ્થિર થયેલ શ્રી. પુનમચંદ શાહને હું મળે. આશ્રમની પ્રવૃત્તિ જેમ જેમ વિકસતી જતી હતી અને શ્રી. અરવિન્દ્રના સાહિત્યને જેમ જેમેં ફેલાવે થતે જતા હતા તેમ તેમ તેમના વિશે અનેક લોકોનું કોતક અને કુતુહલ વધતાં જતાં હતાં. શ્રી. અરવિન્દને યોગ એટલે શું? તેમાં અને બીજી પધ્ધતિમાં ફરક શું? આ યુગના સાધકે કેમ રહેવાનું,
શું ખાવા પીવાનું, કેમ વર્તવાનું ? શ્રી અરવિન્દ આખે દિવસ શું કરતા હશે? આવા અનેક પ્રશ્નો અન્ય માફક મા ચિત્તમાં, પણ ઘેળાયા કરતા હતા. ભાઈ પુનમચંદ સાથે અનેક બાબતેની ' ચર્ચામાં ચાર પાંચ કલાક ગાળ્યા હશે. શ્રી. અંબાલાલ પુરાણીને પણ એ વખતે પહેલી વાર મળવાનું બન્યું હતું. જે હુ એક દિવસ વધારે રહું તે શ્રી. અરવિ-દને મળવનું બની શકે એમ છે એમ મને જણાવવામાં આવેલુ. એ વખતે શ્રીમતી મીરાં રીચાર જે “માતાજી’ના નામથી ઓળખાય છે તે કેટલાક સમયથી આશ્રમમાં. અવીને સ્થિર થયેલાં. એમ છતાં આજે આશ્રમ ઉપર તેમનું જે પ્રભુત્વ વતે છે, તે પ્રભુત્વ તે વખતે સ્થપાયું નહોતું. પહેલાં તે શ્રી અરવિન્દ પાંદીચેરી | સૌ કે ઇને છુટથી મળતા હતા. માતાજી આવ્યા બાદ, એટલી છૂટથી બહારના લોકોને મળવાનું ઘટતું જતું હતું. છતા પણ બીજીવાર પિડીચેરી ગમે ત્યારે શ્રી અરવિન્દને મળ વાનું તદ્દ અશકય નહેતું. હું તે આગળ આવે ત્યારે તેમને મળેલા તેમની પવિત્ર મૂર્તિનું ચિત્ર આ વખતે પણ મારી અને સામે એટલુને એટલું જ જીવતું જાગતુ ઉભુ હતું. ભાર્થમાં કે તેમનાં અન્ય લખાણમાં મેં વિશેષ કે ચંચુપાત કર્યો નડાલે. તેમને પૂછવાની રહેતી કોઈ શંકા ઉદ્ભવેલી નડ કોઈ પ્રશ્ન ઉભો થયે. આમ હોવાથી તેમને માત્ર પાંખન કુતુહલને અને ચિત્તના અભિમા ને તૃપ્ત કરયા ખાતર હું મળ્યું એ મને યેગ્ય ન લાગ્યું અને તેમને દૂરથી જ પ્રણામ કરીને એ વખતે મેં દીચેરી છોડયું.
' ૨૪, નવેંબર ૧૯૨૬: સિધ્ધિ દિન
કહેવાય છે કે ૧૮૨૬ ના નવેંબર માસ d ૨૪ મી તારીખે તેમને આત્મદર્શન થયુ, ઈશ્વરને સાક્ષcકાર થયા. તેઓ પૂવને પામ્યા. આ દિવસથી બહારની દુનિયા સાથેના સીધા સંપર્ક અન અ. માતાજી સિવાય બહારના તેમ જ આશ્રમના સર્વ કઈ પણું માનવીને માટે તેમના દર્શન બંધ થતાં ત્યાર બાદ તેમની સાથેના સંપકનું પત્રવ્યવહાર એ જ માત્ર એક સાધન સુલભ રહ્યું.
દર્શન-સમારંભે : - આ સિવાય શરૂ નાતમાં વર્ષમાં ત્રણ દિવસ નકકી કરવામાં આવ્યા. (1) ઓગસ્ટની ૧૫ મી તારીખ: શ્રી અરવિન્દને જન્મ દિવસ (૨) નવેંબરની ૨૪ મી તારીખ : શ્રી અરવિન્દ સાધના પૂર્ણાહુતિને દિવસ (3) ફેબ્રુ મારીના ૨૧ મી તારીખ: માતાજીને જન્મ દિવસ અને ૧૯૩૮ થી આમાં ચોથા દિવસ ઉમેવામાં અબે તે એપ્રીલની ૨૪ મી તારીખ: તે માતાજી પિદીચેરીમાં બીજીવાર પધાર્યા અને હંમેશાને માટે આશ્રમમાં સ્થિર થયાં તે દિવસ. આ ચાર દિવસેએ જેને જેને અનુમતિ મળી હેવા તેમને દર્શન આપવાને પ્રબંધ ગોઠવવામાં આવ્યું. આ દર્શન એટલે પ્રાતઃકાળથી દશનનુર ભકતજનેએ કતારમાં ગોઠ iાણને ઉભા રહેવાનું અને પહેલે માળ જે એરડામાં શ્રી. અરવિન્દ અને માતાજી એક અ સન ઉપર સાથે બેઠ હુય તે ઓરડાના તારની બાજુએ થઈને પસાર થવાનું અને એ રીતે પસાર થતા થતાં શ્રી અરવિન્દનાં જેટલાં દર્શન થઈ શકે તેટલા દર્શનથી સતોષ માનવાને. આશ્રમની વિચાર સચિ મુજબ આપણને શ્રી અરવિન્દના. દર્શન થાય એ કરતાં પણ શ્રી ભરાવદની ભાષણી ઉપર દૃષ્ટિ પડે અને એ રીતે તેની અપાર શકિતના અંશ આપણુ મો સંક્રાન્ત થાય એનું મહત્વ વધારે લેખાતું. ગુરો તુ મi કગાથા ગિજુ છિન્નíરાયા: 1 એની જ જાણે કે આ બાજી આવૃત્તિ હેય અમ કહેવાય.
- ૧૯૯૮ ને અકસ્માત ઉપર જણાવ્યું તેમ માતાજી સિવાય કોઈને પણ નહિ મળવાને તેમને આગ્રહ ૧૯૩૮ સુધી કાયમ રહ્યો તેમના વર્ષોથી સર્વ પ્રકારની પશ્ચિર્યા કરતા શ્રી. ચંપકલાલ નામના એક ગુજરાતી સાધક પણ તેમને જોઈ કે મળી શકતા નહોતા. આ.