________________
૮૨
મશુદ્ધ જૈન
(અનુસધાન પૃષ્ઠ ૭૬ નુ* ચાલુ )
કારણકાય જેવી રીતે
જજ 'રિતતા
નૈતિક હ્રાસ અને ભયાનક ભૌતિક ધટનાઓ વચ્ચે કાષ્ટ સબંધની કલ્પના તર્કસંગત બની શકતી નથી, શરીરની વૃધ્ધાવસ્થા અને તેના લીધે પરિણમતી સુરિત .. દુરિત્ર . સૌ કાઇમાનવી માટે અનિવાય છે એટલુ જ નહિ પણ કેટલાક શારીરિક ઉપદ્રવ તેમજ પ્રાણધાતક અકસ્માતને માનવીના કાઈ પણુ ચારિત્ર્યદ્વેષ સાથે આપણે સાંકળી શકીએ તેમ છે. જ નહિ તેવી જ રીતે આપણે જે પૃથ્વી ઉપર વસીએ છીએ તે પૃથ્વીને આપણે સ્થિર, સ્વસ્થ અને નકર માનીએ છીએ પણ વસ્તુતઃ આ આપણી ચિરકાળોષિત માનસિક ભ્રમણા છે. પૃથ્વીના ઉદ્દભવ, પરિસ્થિતિ અને ખધારણુ જ એવા પ્રકારનાં છે તેમાં આવાં ધરતિકા થયા જ કરે, જવાળામુખીએ ફ્રાટયા જ કરે, વિનાશજનક વાવાઝડાંઓ થયા જ કરે, જળસ્થળના પલટા નિર્માયા જ કરે. જે પૃથ્વી ઉપર આપણે વસીએ છીએ તે સવા અને સવથા વિશ્વવસનીય છે જ નહિં, આજના ખગેાળશાસ્ત્ર પ્રમાણે પૃથ્વી એ સયમાંથી છુટા પડેલા, પેાતાની ધરી ઉપર તેમ' જ સૂય* ાસપાસ ફરતા એક ટુકડા છે, અને જેવા તેના ઉદ્દભવ તેવા જ તેના કાઇ કાળે લય સંભવે છે. પૃથ્વીના
પેટાળમાં પાર વિનાનાં પેાલાજી છે. તેમાં કોઈ ઠેકાણે પાણી તે કાઇ ઠેકાણે તેલ. અને એવા અનેક ખનીજ પ્રવાહી પદાર્થો વહે છે, બાઘા કરે છે અને અંદરના હલનચલનને લીધે ઉપરનું પડ અવારનવાર ઉંચું નીચું થાય છે જેને ધરતીક′પ કહે છે. માનવી. સમાજના સુરિતથી આ પૃથ્વીના ભાર હળવા બનતે નથી તેમ જ માનવીસમાજના દુષ્કૃત્યેના કારણે તેને ભાર કદિ અસહ્ય બનતા નથી. નાના કે મેટ્રા કાઇ પણ પ્રલયના બાહુ સારાનરસા કાઇને પણ ભેદ કર્યા વિના સૌ કાને ઝડપી લે છે. પૃથ્વી ઉપર બધા સાધુ વસતા હશે તે પણુ જ્યારે પ્રલયની ડિ આવવાની છે ત્યારે. સૌ કાઇના એક સાથે નાશ . થવાના જ છે. અને ખીજી બાજુએ આજે આપણે જે અધમ, અસત્ય, હિંસા અનાચાર ફેલાયલા જોઇએ છીએ તે ગમે તેટલું વિરાટ સ્વરૂપ ધારણ કરે તે પણું. પૃથ્વી પાતાની ધરી ઉપરથી એક તસુ પણ ચસકવાની નથી. આનુ તાત્પય એ છે કે જ્યારે આસામના ધરતીકંપ જેવી વિનાશકારી ધટના બને છે ત્યારે તેને સમાજની કે રાષ્ટ્રની નૌતિક પરિસ્થિતિ સાથે . સાંકળવાના આપણે પ્રયત્ન કરીએ છીએ તે પ્રયત્ન પાયાવિનાને છે એટલુ જ નહિ પણ જે માટે જનસમુદાય આ આફતના ભોગ બને છે તેમનાં દુઃખ ઉપર ડામ દેવા જેવા આ પ્રયત્ન છે.
આ અર્થ એવો નથી કે નૈતિક દુષ્કર્મી કે અપાતું કાઇ ઐહિક દુષ્પરિણામ સંભવતુ નથી, પણ તે ભોં તક નહિ પણ સામાજિક જ હાઇ શકે. દા. ત. આ જગતમાં મેોટાં મોટાં યુધ્ધ. આવે છે તે કાંઇ કાંઇ. ખરતીક પથી ઓછા નથકારી નથી હાતાં અને એ યુદ્દો સામાજિક વિકળતામાંથી જ પરિણમે છે, આજે ત્રીજુ વિશ્વયુધ્ધ માચાઉપર. ઉભુ છે,એટમ ખેત્રની સંહારક શકિતના આપણને અનુભવ છે; એથી પણ વધારે સંહારક શસ્ત્રો હાઇડ્રોજન એબના રૂપમાં શાધાઇ રહ્યાં છે. જો ખરેખર વિશ્વયુદ્ધ ફાટી નીકળે અને આ જગતમાં જાદવાસ્થળી શરૂ થાય તે એવી પણ આપણે એક સ્થિતિ કલ્પી શકીએ છીએ કે જ્યારે આ પૃથ્વી ચાલતી હૈાય તેમ ચાલ્યા કરે, કાંતી હૈાય તેમ ફર્યાં. કરે અને એમ છતાં પણ કશા પણ ધરતીકંપ થયા સિવાય, જવાળામુખી ફાટયા સિવાય અને પ્રલયના વાયુ વાયા સિવાય આ પૃથ્વી ઉપરથી માણુસજાતિ સદન્તર નાબુદ થાય. અને તે બધું જ માનવાસમુદાયના ઉત્તરેત્તર વધતા જતા અધમ, અસત્ય, દ્રોહ, અન્યાય અને હિ સકતાનું જ પરિણામ હેાત્રાનું એમ આપણે નિઃશંકપણે કહી શકીએ તેમ છે.
તા. ૧૫-૯-૫
આમ માનવીનાં જે સુખદુ:ખને માનવજાતના ચારિત્ર્ય સાથે સબંધ છે તેને તેની સાથે સાંકળીએ એતા ઉચિત છે, પણ સાથે સાથે એ પણ સમજી લઇએ કે માનવજાતનાં કેટલાંક સ’કટા, આફતા અને જાનમાલની ખુવારી, જેના માટે પોતે બીલકુલ જવાબદાર હૈ।તા નથી એવી ભૌતિક દુધટનાઓમાંથી પશુ ઉદ્ભવે છે. આને માટૅ કાણુ જવાબદાર છે, જેથી સુકા સાથે લીલુ' પણુ ખળી જાય છે એવી નૈસિગિક દુધટનાના કાઇ પ્રયોજક છે કે નહિં ત્યાદિ પ્રશ્નો અગનિગમના છે. આપણે તા એટલું સમજીએ કે આ દુધટના માટે આપણે જવાખદાર નથી. આમ સમજીને આપણે અથ વિનાના અન્તસ્તાપ અથવા તે આન્તવ્યથા ન સેવીએ કૅ કોઇ પણ પ્રકારની દાખવડું ચણી ન કરીએ અને જેના ઉપર કૃત આવી છે તે આપણાં જ સર્જન છે એમ સમજીને એમની આકૃતને કેમ હળવી કરવી તેના ઉપાયા હાથ ધરવામાં જ આપણી સવ* શકિતઓને કેન્દ્રિત કરીએ.
ત
ઉપરના અન્તવ્યના સમર્થનમાં એ પણ માલુમ પડશે કે જે દુધટના માટે માણસજાત જવાબદાર હૈાય છે તે દુધટનામાંથી પાછા વધારે ને વધારે નૈતિક અપકર્ષ જ જન્મે સુધી કાઇ બળવાન ઉધ્ધારક શક્તિ પેદા નથી આ દુષિત ચક્ર ચાલ્યાં જ કરે છે, પણ નૈગિક દુટના આવાં કાઇ દુષ્પરિણામો પેદા કરવાને છંદલે સર્વવ્યાપી સહાનુભૂતિની લાગણી પેદા કરે છે, અને માનવજાતિમાં રહેલા સેવા, દયા, કરૂણા, ભ્રાતૃભાવ, દાન, આત્મભાગ,—આવા અનેક ઉચ્ચ ગુણાના આવી. ર્ભાવને વેગ આપે છે. કારીઆનુ યુધ્ધ એ માનવીનિષ્પન્ન છે. તેથી તે યુધ્ધ જે નૈતિક અપકષ માંથી પેદા થયેલ છે તે નૈતિક અપકષ'ને જ વધારે વેગ આપી રહેલ છે, અને વિશ્વયુદ્ધને સમીપ લાવી રહેલ છે. આસામના ધરતીકંપના નૈતિક પ્રતાશ્ર્વતા જીા જ પ્રકારના છે. તેણે આખા જગના હૃદયને કોપાયમાન કર્યુ” છે; કણ્ણા અને અનુકંપા અને પ્રેમની લાગણીએ ઉત્તેજિત કરી છે અને આસામનાં ભાઇબહેનાને મદદ કરવા માટે મારાથી જે કાંઇ થાય તે કરૂ એવી સ્વયંભૂ વૃત્તિ પેદા કરી છે. કારિઆનુ યુધ્ધ જનતાને અર્ધગતિ તરફ ધસડી રહેલ છે અને માણસ માણુસ વચ્ચે ભેદ જન્માવી રહેલ છે, જ્યારે આસામના ધરતિક પયી ખુવારી . પારવિનાની થઇ છે તે પશુ તેથી જનતાની નૈતિક અને આધ્યાત્મિક પારાશીશી કઇક તે કંઇક ઉંચે ચઢી રહી છે, માસ માંસની નજીક આવી રહ્યો છે. માનવી નિષ્પન્ન અને નિસગજન્ય ઘટનાનો આ કુરક આછા મહા નથી. જે ભોતિક દુČટનાના પ્રત્યાધાતા આવા ઉદાત્ત અને ઉન્નતિકારક હૈાય તે દુધઇંટનાની માનવસમુદાયના અદ્ઘિક નૈતિક અપક કે દુષ્કર્મો સાથે કરવામાં આવતી સંકલના અને તે કારણે પૃથ્વીને ભાર દુ:સહ કે અસળ થવાની કલ્પના બુદ્ધ્િસ'ગત લાગતી નથી. પાનદ
છે. અને જ્યાં થતી ત્યાં સુધી
આત્મલક્ષી દૃષ્ટિ કેવી હાય ?
( એક મુમુક્ષુ બ'ના પત્રના ઉત્તર રૂપે વિ. સ. ૧૯૪૫ ના આસે .વદ ૨ ના રાજ શ્રીમદ્ રાજચંદ્રે ૨૧ વર્ષની ઉંમરે લખેલેા અને એક મિત્રદ્બારા પ્રાપ્ત થયેલેા અપ્રગટ પુત્ર નીચે પ્રગટ કરવામાં આવે છે. તત્રી)
અનતાર જગતને રૂડું' દેખાડવા પ્રયત્ન કર્યું. તેથી રૂડુ થયું નથી કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુએ હજી પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જો આત્માનુ રૂડુ થાય તેમ વ્યતીત કરવામાં જશે, તે અનતમત્રનું સાટું વળી રહેશે એમ હુ'. લધુત્વભાવે સમજ્યું છુ. અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. મા મહા બંધનથી રહિત થવામાં જે જે સાધન-પદય શ્રેષ્ઠ લ ગે, તે ગૃહવા એજ માન્યતા છે. તે પછી તે માટે જગતની અનુકૂળતા– પ્રતિકૂળતા શુ જોવી તે ગમે તેમ ખેલે પણ આમા જો બંધન. રહિત થતા હાય અને પેલી મહા સમાધિમય દશા પામતા હાય