SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ 70 પ્રબુદ્ધ જૈન છુટાછેડા માટે કાનુની જોગવાઈ [મુંબઇ સરકારે હિંદુ 'પતીને કેટલાક અસાધારણ સ’મેગામાં છુટાછેડા • મેળવવાની ોગવાઇ બહુ જ ઓપ્ટ લેાકેાને પુરી માહીતી કેાય છે અને પતિપત્ની હવે તેા ફાવે ત્યારે છુટા થઇ શકે છે એવી ભ્રમણા પ્રમાણભૂત અને માગદશ ક માહીતી આપતા લેખ 'જન્મભૂમિના તા. ૧૫-૪-૧૦ના અંકમાંથી સાભાર ઉષ્કૃત હિંદુ સમાજમાં છુટાછેડા અાજ સુધી માન્ય ન હતાં. હિન્દુ કાયદા પ્રમાણે લગ્ન એ કરાર નથી પણ એક પવિત્ર ક્રિયા છે. કરારના વિચ્છેદ થઇ શકે. પવિત્ર ધન કેવી રીતે તુટી શકે?. ‘હિન્દુ કાયદ’. જેને આપણે કહીએ છીએ તે કાઇ ધારાસભાએ પસાર કરેલા કાયા નથી, ભારતવષ'માં એવી કોઇ ધારાસભા હતી નહી. કાઇ ચક્રવતી' રાજાએ વટહુકમ દ્વારા સ્થાપિત ' કરેલે એ કાયદે નથી. 'હિન્દુ કાયદા'નાં ઇતિહાસ એ એક રૅમાંચક ઇતિહાસ છે. આજે જયારે કાયદાની કલમેથી માનવજીવનના સ વહેવારનુ નિયમન કરવા પ્રયત્ન થાય છે ત્યારે સ્વેચ્છાએ અને માત્ર નૈતિક બંધનને કારણે જ સ્વીકારાયેલાં ને અમલમાં મૂકાએલા “હિન્દૂ કાયદાની રસભરી ને ગૌરવાંકિત તવારીખનુ અવલેાકન એક વખત કરીશુ. સામાજિક સમતુલા હિન્દુ કાયદામાં છુટાછેડાની છૂટ નથી, પરંતુ આજના એક બાજી રૂઢ અને બીજી બાજુ કૃત્રિમ જીવનમાં સામાજિક સમતુલા જળવાઇ નથી ને. સ'સાર જીવન કટુ તે અસહ્ય બન્યાં છે, તેવે વખતે બહુ દુ:ખી જીવનને મુકિત મળે તે હેતુથી મુંબઇની ધારાસભાએ અમુક સમૈગેામાં છુટાછેડા મળી શકે તેવા કાયદો ૧૯૪૬માં પસાર કર્યો છે. 威 આ કાયા હિંદુ, જૈન, શીખે, બુધ્ધધર્મીએ તે બહુઇએ `કે` આય સમાજના અનુયાયીઓ કે પરધમ'માંથી હિં'દુ ધમ માં વટલેલાને લાગુ પડે છે. આ કાયદા નીચે પતિ અગર પત્ની એકબીજા સામે છુટાછેડા મેળવવા માટે નીચેનાં કારણેાસર દાવા માંડી શકે છેઃ છુટાછેડાંના કારણે ધન : (૧) પતિ અગર · પત્નિ લગ્ન સમયે જ પુરૂષત્ત્વ કે સ્ત્રીત્ત્વમાં ન હ્રાય અને દાવા કરતાં સુધી તે સ્થીતિ ચાલુ ડૅાય. (ર) પતિ અગર પત્ની સાત વર્ષથી કાઢથી પીડાતા હેાય— સિવાય કે આ રાગ એકખીજાએ એકબીજાને આપ્યું હાય. (૩) પતિ અગર પત્ની સાત વર્ષથી ગુમ થયું હાય ને જે લોકાને સામાન્ય રીતે તેમની બાળ હાય તેઓએ સાત વર્ષ સુધી તેમનાં વિષે કશુ સાંભળ્યું ન હોય. (૪) પતિ અગર પત્ની ૪ વર્ષથી એકબીજાને ત્યજી ગયાં હાય. ત્યજી જવાના અથ એમ નકકી કરવામાં આવ્યા છે કે અન્યની સંમતિ વિના અને તેની મરજી વિરૂધ્ધ જુદા રહેતા હાય. (૫) ખીજી વારના લગ્નના પ્રતિબંધ કરનાર કાયદો અમલમાં આવ્યા પહેલાં પતિએ ખીજા લગ્ન કર્યાડાય ક રખાત રાખી હૈાય અંગર પત્ની બીજાની રખાત તરીકે રહેતી હૈાય. (૬) પતિ અગર પત્ની દાવા કરવાની તારીખ પહેલાંથી સાત વર્ષ' સુધી ગાંડપણુ કે ચિ'ત્તભ્રમના ભાગ ખન્યા હૈય. છુટાછેડા ન માગવા ડાય તે પત્ની અગર પતિથી કાયદેસર રીતે જુદા રહેવાના હકક માગી શકે છે. એટલે કે લગ્ન કાયમ રહે છે ને તે છતાં અને કાયદેસર રીતે જુદા રહી શકે. આ શ્રી મુંબઇ જૈન યુવક તા. ૧૫-૭-yo આપતા એક કાયદા કર્યોં છે. આ ક્રાયદા વિષે ચાંતરક પાણાતી રહે છે, આ સબંધમાં કરવામાં આવે છે. . —ક્ત ] માટેનાં કારણેા નીચે પ્રમાણે હાવાં જોઇએ. ૧. પત્ની અગર પતિ કાઢથી પીડાતાં હાય. ૨. પતિ દ્વિતીય લગ્નપ્રતિબંધક કાયદા પહેલાં ખીજી પત્ની પરણ્યાં હય કે રખાત રાખતા હેાય. ૩. પતિ પત્ની તરફ્ ક્રુરતા દાખવતા હાય તે પણ પત્ની જુદા રહેવાના દાવે કરી શકે છે. આ મુજબનો દાવા થોડા વખત પહેલાં મુળમાં ચકચાર પામેલાં નદિની ભગવાનદાસ કેસમાં થયા હતા. ભરણપેાષણ છુટાછેડા કે કાયદેસર રીતે જુદા રહેવાને દાવા ચાલત હાય તે દરમ્યાન અને તે પછી પણ કાટ પત્નીને ભરણપેષણ માટે પતિની આવક તથા કુટુંબને સામાજિક દરજ્જો જોઇને ચેાગ્ય રકમ આપવાના હુકમ કરી શકે છે. આ રકમ પતિની આવકમાંથી પાંચમાં ભાગથી વિશેષ ન હેાવી જોઇએ. આ હુકમ પતિને તે જ ધનકારક ગણાય, જો પત્ની પવિત્ર અને અપરિણિત રહે. સંતાનના કાજા તથા સાચવણી અંગે પણ સંયેગે પ્રમાણે કેટ હુકમ કરી શકે છે. આ કાયદા નીચે છુટાછેડાના દાવા મુબઇમાં હાઇકોટ'માં તથા જીલ્લામાં ડીસ્ટ્રીકટ કટ'માં થઇ શકે છે. આ દાવે ગમે ત્યાં લગ્ન થયાં હોય તે પણ પ્રતિવાદી જે કાટ'ની હકુમતમાં રહેતા હોય તે કેટમાં થઈ શકે છે. અને જો બન્ને પક્ષે ન રહેતા હોય તો પશુ જ્યાં બંને જણા છેલ્લી વખત પતિ પત્ની તરીકે રહ્યાં હોય ત્યાં આ દાવા થઇ શકે છે. પતિ કે પત્ની પ્રાંત બહાર ચાલ્યાં ગયાં હાય અગર કર્યો છે તે ખબર ન હેાય તે। . જ્યાં વાદી રહે ત્યાં અગર તેા જ્યાં બને છેલ્લાં પતિ પત્ની તરીકે રહ્યાં "હાય ત્યાં થઇ શકે છે. પણ તે માટે કેટ'ની મંજુરી મેળવવી પડે છે: છુટાછેડાના દાવા ૨૦ વર્ષના લગ્નજીવન પછી થઇ શકતા નથી. પરંતુ તેમાં બે અપવાદ છે—એક તા જો પતિ કે પત્ની એક ખીજાતે તજી ગયાં હ્રાય કે પતિ રખાત રાખતા હાય કે પત્ની કાષ્ટની રખાત હાય--તા ૨૦ વર્ષના લંગ્નજીવન પછી પણુ દાવા થઇ શકે છે. આ કાયદા નીચે કરેલા દાવામાં જે ચુકાદા આવ્યા હ્રાય તેના સામે ત્રણ મહિનામાં અપીલ થઈ શકે છે. આ કાયદા નીચે છુટાછેડા મેળવેલાં પતિ-પત્ની ચુકાદા પછી અગર અપીલ થઇ હાય તે। અપીલમાં ચુકાદા પછી છ મહીનાં વીત્યા બાદ કરીથી લગ્ન કરી શકે છે. આ કાયદા નીચેના કૈસ તેમાંથી એક પક્ષ કરે તે અ ખારણે ચલાવવા જોઇએ. કાટ પાતાની મેળે પણ તેને બંધ બારણે ચલાવવાનું ઠરાવી શકે છે. આ કાયદો સ્પેશીયલ મેરેજ એકટ નીચે જેણે લગ્ન કર્યાં હુાય તેને લાગુ પડતા નથી. એ કાયદે જેને સામાન્ય રીતે રજીસ્ટરથી 'લગ્ન કર્યાં તેમ કહે છે તે છે. તેની નીચે છુટાછેડાની જુદી જોગવાઇ છે. સંઘ માટે તત્રી મુદ્રક પ્રકાશકઃ શ્રી. મણિલાલ માકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રોટ, મુંબઇ, મુદ્રણુસ્થાન : સૂર્યકાન્ત ત્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ, ૨ *
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy