________________
૧૯૫૦ - 1950 | શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
રછ
ન. બી કર૬૬
પ્રબુથ ન
તંત્રી: મણિલાલ મેકમચંદ શાહ
વર્ષ : ૧૧ એકે ૪ ૧૭
મુંબઈ: ૧ જાનેવારી ૧૯૫૦ રવિવાર
વાર્ષિક લવાજમ રૂપિયા ૪
જીવન એ માનવતાનું મહાવત છે
વ્યાખ્યાતા પૂ. મહાસતી શ્રી ઉજ્જવલકુમારજી વૃક્ષનાં પાન જ્યારે પીળા પડી જાય છે, ત્યારે તે ખરવા તે પ્રમાણે વર્તન કરે એ માનવી. સુખમાં સંયમ અને દુઃખમાં માંડે છે. એમ જીવનવૃક્ષમાંથી પણ દર બાર કલાકે રાત અને શાન્તિ રાખે તે વિવેક. દિવસરૂપી પાંદડાં ખરી પડે છે. અનેક દિવસનો સમૂહ એ જીંદગી માનવતાનું બીજું સામર્થ્ય તે સંયમ. દારૂ પીનાર શરાબ છે. એક દિવસ જીવનમાંથી ઓછો થયે જીવનને એક અંશ પૂરે
પીવામાં નુકશાન છે, એમ તે સમજે જ છે, અને તે ન પીવાને થાય છે. જેમ સરિતાને પ્રવાહ રાતદિન અખ્ખલિત વહ્યું જાય છે,
નિશ્ચય પણ કરે છે. પરંતુ મિત્રો મળે છે ત્યારે એ નિશ્ચય ડગી તેમ આ જીદગી પણ ધકકો માર્યા વિના વચ્ચે જાય છે, અને
જાય છે. એનામાં વિવેક તે છે, પણ સંયમ નથી. વિવેકથી એમ કરતાં એક દિવસ એને અન્ત આવે છે. મૃત્યુને સમય
જાણીને અમલમાં મૂકવાનું બળ, તે સંયમ, વિવેકને દીપક માણઅચાનક આવીને ખડો થાય છે.
સના મનમાં જાગૃત છે જ. ખેઠું કરતાં પ્રથમ તો મન ડંખે છે. ત્યારે એમ નથી થતું કે આ નિશ્ચિત મૃત્યુપળ માટે આપણે
વિવેક એને ચેતવે છે. પણ સંયમના અભાવે એ ખોટું કરે છે, કંઇ કરીએ ? મૃત્યુ તો દર પળે આવતું જ જાય છે, પણ એ
અને તેમ વારંવાર કરતાં મન જડ બની જાય છે. ત્યાં વિવેકનો આપણું મૃત્યુ છે, એમ છેલ્લી પળ સુધી નથી લાગતું. આ છેલ્લી
અન્ત આવે છે. માણસે વિવેક ના પાડે ત્યાં અટકવું, વિચારવું પળે આપણને આશ્વાસન મળે એવું કંઇ ન કરીએ?
અને સંયમપાલન કરવું જોઈએ. આપણે સૌ અત્યારે અહીં પ્રભુની વાણી ખૂબ શાન્તિથી
- નિયમનું પાલન કરવું તે સંયમ છે. મનને ખોટું કામ સાંભળી રહ્યા છીએ. આપણે સંપૂર્ણ સ્વસ્થ બેઠા છીએ. પણ
કરતાં રોકવું, અને ઇન્દ્રિયને વિજય કર, તે સંયમ. ચક્રવર્તી ર એમાં આપણું વચ્ચે અચાનક એક સર્ષ દેખાય ? તે એ પણ જે ઈન્દ્રિયોને ગુલામ બની રહે તે તે ચક્રવર્તી નથી. લાખો સ્વસ્થતા અને શાંતિ ચાલ્યાં જશે. કારણ કે આપણે સર્ષમાં
દ્દાઓ પર વિજ્ય મેળવે, પણ ઈન્દ્રિય પર વિજય મેળવી શકે, મૃત્યુની ભયંકરતા જોઈ શકીએ છીએ.
તે પરાજિત છે. Imitation of Christ નામના પુસ્તકમાં જ આનું કારણ અજ્ઞાન છે. આપણે તે ધગધગતા તવા જેવી લખ્યું છે: “Victory Perfect is to triumph over છે શૈયાને પુષ્પ જેવી સુકેમળ બનાવીએ અને વેદના સમયે શાન્તિ ન ourselves.' ગુમાવીએ એવું કંઇ કરીએ તે સારૂં'. બાળકને જન્મ થાય છે સમ્રાટ અશોકને પૌત્ર સંપ્રતિ એ જૈન હતું. એણે ૪૦ કરોડ ત્યારે તે રડે છે; પણ ત્યારે આપણે તે ખુશી જ થઈએ છીએ. જેને બનાવ્યા હતા. અગાઉ હિંદની વસ્તી ૩૦ કરોડ હતી. એ જીવન એવું જીવવું કે આપણા મૃત્યુ વખતે બીજા રહે અને આપણે પહેલાં ૧૮ કરોડ કહેવાતી. એટલે જૈન ધર્મ હિંદી બહાર પણ હસીએ. જે આપણે એ પળે હસી શકયા, તે જીવન જીવી જાણ્યું ગણાય. ફેલાએલો હતો. સંપ્રતિને પિતા કુણાલ અંધ હતો. બાળપણમાં
જે હસતે મુખે મરી જઈ શકે, એ મૃત્યુંજય છે. મહાત્માજીએ “હે એ મોસાળ રહેત, પુત્ર કુણાલ આઠ વર્ષને થશે. ત્યારે અશકે રામ! કહીને કેટલી સ્વસ્થતાથી દેવ છોડયે ! એ મૃત્યુંજય હતા. એમ
એને મોસાળ લખી મોકલ્યું કે પ્રવીણામ કુમાર: કુમારને ભણી જ સોક્રેટીસે સ્વસ્થચિત્તે ઝેરને હાલે પીધે. આવું સ્વસ્થ મૃત્યુ કેમ વજે. પણ પત્ર લખનારે લખ્યું: ઇંધીવત્તામ્ કુમાર: કુમારને અંધ મેળવી શકાય? એ એક દિવસમાં ન બને. આખું જીવન જે સારું બનાવો. આટલી ભૂલનું પરિણામ ગંભીર આવ્યું. ધાસમાં એક જ કે ગાળી શકે, તે જ આવું મૃત્યુ મેળવી શકે. આપણે ભેગને ચિનગારી પડે, એનું પરિણામ શું આવે? વીંછી એક જ રેમ માનવજીવનનું ધ્યેય બનાવી દીધું છે. પણ જીવન તે માનવતાની પર ચટકા ભરે તેનું પરિણામ શું? સીડી ઉતરતાં એક જ પળ પ્રપ્તિનું વ્રત છે. માનવીની શકિત કંઈ નાની સૂની નથી. એ તે આંખ બંધ કરે, તે ઠેઠ નીચે ગબડી પડાય. એમ લખનારની આ વાઘ-વરૂ જેવા હિંસક પ્રાણીને પૂરી શકે છે અને કેળવી પણ શકે
એક જ ભૂલ થઇ. અનુસ્વારથી પીયતાપૂનું ગ્રંથીયતામ્ થઈ છે છે. એ દેવતાને પણ નમાવી શકે. મંત્રથી ભૂતને પણ સ્વાધીન ગયું. પણ પુત્રે તો પિતાની આજ્ઞા સ્વીકારી અને આંખો કાઢી ના બનાવી શકે. આવી શકિતનો ઉપયોગ માનવતાને પ્રાપ્ત કરવા એ આપી. કુણાલ અંધ થયા. કરી શકે અને એ રીતે એ જીવનને મહાવત બનાવી શકે.
ઘણે વખતે કુણાલ રાજધાનીમાં-પટણામાં–આવે છે. એક માનવીમાં ત્રણ પ્રકારનું સામર્થ્ય ખીલવું જોઈએ. પહેલું સારું સંગીત વગાડે છે. સાંભળી લેકે મુગ્ધ બને છે. અશોક પણ સાથ તે વિવેક, બાળક દીવાની જ્યોતને સ્પર્શ કરવા જાય છે. એની ખ્યાતી સાંભળી , એને તેડવા પાલખી મેકલે છે. કુમાર ના
સ્પર્શ કરતાં તે દાઝે છે. પણ એકવાર દાઝયા પછી તે ફરીથી આવે છે, પણ મોટું દેખાડતું નથી. એ પડદા પાછળથી ગાય છે, એ તને સ્પર્શતા નથી. અનુભવથી એણે જ્ઞાન મેળવ્યું એ સાંભળીને રાજા મુગ્ધ બને છે. કુમાર ગીતમાં જ પિતાના નામને વિવેક, મને સુખ કે દુઃખ શાથી થાય છે એ સમજી શકે અને ગુંથે છે, અને અશોક ચમકે છે. એને કુણાલ યાદ આવે છે અને