________________
વર્ષ
ક
: ૧૧
:
શ્રી મુબઈ જૈન યુવક સધનુ' પાક્ષિક મુખપત્ર
પ્રબુધ્ધ જેન
તંત્રી: મણિલાલ માકમચંદ શાહ
મુંબઈ : ૧૫ મે ૧૯૪૯ રવિવાર
કેાટી વંદન હૈ, ગુરૂદેવને !
આજે સ’સ્કારસ્વામી ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગેરની ૮૯ મી જન્મજયન્તીના પુનિત દિને આઠ વર્ષ પહેલાંનું એ મને રમ્ય દૃશ્ય, જીવનની એ સુભાગી પળે, યાદ આવી જાય છે, જ્યારે ભારતના સસ્કારધામ શાન્તિનિકેતનમાં ચેડા કલ કે ગાળવા અને એ મહિનાં દર્શન કરી પાવન થવા, કલકત્તાથી નીકળીને હું શાન્તિનિકેતન આયે। હતા, અને એ મહર્ષિ'નાં ચરણુથી પાવન થએલી ભૂમિ પર બે-ત્રણ દિવસ સુધી કર્યાં હતા.
કવિવર ટાગારની કમ'ભૂમિ શાન્તિનિકેતનનું વાતાવરણુ કેવળ રમ્ય નથી, પવિત્ર પણ છે. પ્રકૃતિના સાનિધ્યમાં આનંદનો અનુભવ તે થય, પરંતુ અહીં તે યાન્તિના પરમ શ્રાન્તિને પણુ અનુભવ થયે.. કેવળ સુકું ગામડુ નહિ, કેવળ શહેરના ધમધમતા બગીચે નહિં, પણ ફળઝુલથી શેભતુ', સાદાઇથી આપતું, મધુર શાન્તિથી મનને હરતુ', સરસ્વતીના પ્રભાવથી દીપતુ ં એ સ્થળ | મનેારમ અને પરમ આહ્લાદક જણાયું.
ઉલ્લાસપૂર્ણ ચિત્તે મેં આવા શાન્તિનિકેતનમાં પ્રવેશ કર્યાં. સાંજ નમતી હતી, વૃક્ષ પર પક્ષીઓ મધુર રવથી જાણે કવિવરનાં ગીત ગાતાં હતાં, કુમારી મેદાનમાં ખેલના હતા, કન્યાઓ દ્વિ'ચકા ખતી હતી.
વૃક્ષો અને લતાએ, પ્રાચીન ઋષિએના આશ્રમેાની યાદ આપે તેવી કુટીર અને લતામડાની "વચ્ચે થઈને માગ કરતા સ્વ. રવીન્દ્રનાથ ટાગાર હુ અતિથિગૃહે પહોંચ્યા, સૂર્ય આથમતે હતા અને પશ્ચિમના સવાદ સધાયા. સનેરી આકાશમાંથી તેજનાં કિરણ વૃક્ષરાજી વચ્ચેથી મા' કરીને શાન્તિનિકેતનની રમ્ય ભૂમિ પર આછા પ્રકાશ પાથરતાં હતાં..
વિભાશ્રુતી જન્મજયન્તીના આજના સુભગ દિવસે આ. બધુ' દૃષ્ટિ સામે ખડુ* થાય છે. તે વખતે પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સુમેળ સાધતી મહષિ'ની એ ભવ્ય વિદ્યાપીઠની છાયામાં મારા આત્મા કૃતકૃયતા અનુભવી રહ્યો હતે.
નાનગૃહમાં સ્નાન કરી હુ' ભેજનશાળામાં ગયેા. ખ’ગાળી, પંજાબી, ગુજરાતી, મહારાષ્ટ્રી, અંગ્રેજ, અમેરિકન, ચીની, જાપાની વિદ્યાથી ઓ અને વિદ્યાર્થિનીએ વચ્ચે મે' ભેાજન લીધુ. પછી અતિથિગૃહના આંગણામાં એક આસન પર વિરામ લેતાં, મળવા આવેલા 'ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે થોડી વાતચીત કરી.
દૂરના દેશમાં વતનના માનવી મળે અને બંધુભાવ જાગે, એમ અનેક દેશ અને પ્રાન્તના વિદ્યાથી ઓ અને અધ્યાપકે વચ્ચે ગુજરાતી વિદ્યાર્થી આને હુ તેમને ગુજરાતી અધુ લાગ્યા. મારા અતિથિસત્કાર ... કરવામાં અને મારી સાથે દીધ' કાળ સુધી વાતા કરવામાં તેમણે આનંદ લીધે,
૨૮: ન. મી ૪૨૬૬
વાર્ષિક લવાજમ રૂપિયા ૪
વૃક્ષની ઘટા નીચે, માટીથી લીંપીને રંગ પૂરેલા આસન પર ચટાઇ પાથરી, પ્રકૃતિના ખેળામાં જે મધુર નિદ્રા તે રાત્રે મેં માણી હતી, તેનુ' સુખદ સ્મરણુ આજે પણ ભૂલાતું નથી. વૃક્ષનાં પાંદડાં વચ્ચેથી ડાકિયાં કરતા ચંદ્ર, તેનાં શીતળ અને શ્વેત કિરણા મારાં બધ પેપચાં પર રમાડી રહ્યો હશે, એવી કલ્પના સાથે મે' નિદ્રાને પ્રારંભ કરેલા, તે વહેલી સવારે ધીમેા મધુર 'ટારવ મને જગાડી ગયે, ત્યારે એને અત આવ્યા.
વહેલા હું પ્રાથના માટે તૈયાર થયા. પ્રાથનામાં સામાન્ય રીતે મે‘ કદી ખાસ રસ લીધે નથી. પ્રા'નાનું ખાસ મહત્ત્વ મે'
આંકયુ નથી. પર ંતુ કાણુ જાણે કેમ, શાન્તિનિકેતનની એ સવારે, ઉષા હજી ખીલી નહાતી ત્યારે, પ્રાથનાસ્થળે પહોંચી ગયા. તે દિવસે પ્રાથના સાંભળવા હું અધીર બન્યા હૉઃ. ગુરૂદેવનાં દશ નની ઉત્સુકતા પણ હતી.
વિદ્યાથી એ આવી ગયા, અને સુદર રીતે ગોઠવાઇ ગયા. કન્યાઓ આવી ગઇ, અને નિયત સ્થાને ગેઠવાઇ ગઇ. અધ્યાપક આવ્યા અને ઠીક લાગ્યું ત્યાં ઉભા રહી ગયા. હૅો ધીર ગંભીર પગલે ગુરૂ દેવ આવ્યા. એક ધીમા જયનાદ થયા, અને નીરવ શાન્તિમાં મધુર તંતુવાદ્યો રણકી ઊઠાં. પ્રાથના શરૂ થ. પુરૂષ અને પ્રકૃતિના પહાડી અને કામળ સ્વરો વચ્ચે
(0
પ્રાર્થીના સાંભળી હું મુગ્ધ બન્યા. તેમાં ગીત હતું, સંગીત હતું, સર હતા, તાલ હતા, સાથે માધુ હતુ, અને સાથેાસાથે ભવ્યતા' પશુ હતી. હિંદી સ’ગીતમાં અજબ ડેક્ષન હતું. બંગાળી સ’ગીતમાં લાલિત્ય હતું. શબ્દોમાં ભાવના હતી, અથ' પણ હતા. ત્રીસેક મિનિટ હું મંત્રમુગ્ધ બનીને પ્રાથના સાંભળી રહ્યો; તેમાં લીન થઇ ગયે.
પછી ગુરૂદેવને ધીમે, ગભીર સ્વર સભળાયે. નીરવ શાન્તિમાં એના પ્રતિદ્વેષ સંભળાયા. ગુરૂદેવે ટુંક પ્રવચન કર્યુ, અને સૌ નમસ્કાર કરીને વિખરાયા.
હું વ્હેલવા નીકળ્યા. ચારે બાજુ થાઉં થેડે અંતરે નાની મેાટી કુટિર, વચ્ચે વચ્ચે વિદ્યાર્થીઓને રહેવાના આશ્રમે, અને અધ્યાપકાના નિવાસંલયે; પ્રકૃતિના ખેાળામાં વૃક્ષેા તળે ચાલતા અભ્યાસવર્ગો; કલમ અને પીછી લઇને પ્રકૃતિની શેભાને પકડવા નીકળી ગએલા કલાકારે; જાણે સત્યયુગના કે મહર્ષિ આશ્રમ !
મે* જોયુ, કિશોર અને કુમારેશ માટેનુ પથભવન અને યુવાને-યુવતીઓ માટેનુ' શિક્ષાભવન; સંસ્કૃતિ ઝીલનારૂ‘ વિદ્યાભવન,