________________
તા. ૧૫-૨-૪૯
મુંઝવણ અનુભવી હતી અને હિંદુસ્થાનમાં જ મધ્યસ્થ સરકારના કળવણી ખાતામાં એક મહત્વને હાદ્દો પેાતાને મળવાની પાકી સંભાવનાએ આ મુંઝવણમાં ા વધારે કર્યાં હતા એ ખખત રજુ કરીને આન્તરરાષ્ટ્રીય સસ્થાની આવી મહત્વની જવાબદારી સોંપવા માટે દેશ દેશના અનેક ઉમેદવારામાંથી એક હિંદીને જ પસંદ કરવામાં આવેલ છે ત્યારે દેશના ગૌરવ ખાતર પણ આ જવાબદારી સ્વીકારવી જ જોઈએ એવા ખ્યલથી પ્રેરાઇને પેરીસ જવાન પાતે નિય કર્યો છે એમ તેમણે જાવ્યું.
ત્યારે બાદ ડા. બૂલંદજીએ અંગ્રેજી ભાષામાં મહાવીર ચરિત્ર તૈયાર કયુ" છે એ બાબતની સભાજનને જાણ થતાં તે પ્રકાશનને ખચ' આપવાની શ્રી દુલભજી ખેતાણીએ ઇચ્છા પ્રગટ કરી અને તેના ગુજરાતી અનુવાદ તૈયાર થતાં પ્રગટ કરવાના કાર્યમાં રૂ।. ૫૦૦ ની રકમ આપવાનું શ્રી મણિલાલ મેાકમચંદ શાહ તરફથી જાહેર કરવામાં આવ્યું અને છેવટે સવ' કોઇની શુભેચ્છાપૂ'ક ડો. બુલચ'દજીને વિદાય આપવામાં આવી અને સભા વિસર્જિત થ કા વાહક સમિતિમાં ઉમેરાયલા સભ્ય તથા પેટા સમિતિઓની નિમણુંક
તા. ૮-૨-૪૯ મંગળવારના રાજ શ્રી મુંબઇ જૈન યુવક સંધની કાર્યવાહક સમિતિની સભા મળી હતી જે પ્રસંગે સ`ધના બંધારણ મુજબ કાર્યવાહક સમિતિમાં નીચેના સભ્યો સર્વાનુમતે ઉમેરવામાં આવ્યા હતા.
기
ور
શ્રી ચંચળબહેન ટી. જી. શાહુ
ચુનીલાલ કામદાર
વલ્લભદાસ કુલચ'દ મહેતા
કાન્તિલાલ નથ્થુભાઇ પારેખ
કાન્તિલાલ ઉમેદચંદ બરેડીઆ
23
,,
શ્રી. મણિલાલ મેકમચંદ શાહ સાવજનિક વાંચનાલય પુસ્તકાલય સમિતિમાં પાંચ ટ્રસ્ટીએ અધિકારની રૂઇએ સભ્ય અને છે જેમનાં નામ ગતાંકમાં જાહેર કરવામાં આવ્યાં છે અને તે ઉપરાંત
તે સમિતિમાં નીચેના સભ્યોની નિમણુંક કરવામાં આવી છે.
શ્રી ધીરજલાલ ધનજીભાઇ શાહ. રમલાલ સી. શાહ,
દીપ' ત્રીભોવનદાસ શાહ.
જયંતીલાલ સુંદરલાલ કારી મંત્રી
در
ار
..
વૈદ્યકીય રાદ્ધત સમિતિ નીચેના આવી છે.
શ્રી પરમાનંદ કુંવરજી કાપડી
રમણિકલાલ મણુિલાલ શાહ
,, જસુમતીબહેન મનુભાઇ કાપડી
..
૨૫૩
૨. ૭૧]
પ્રબુદ્ધ જૈન
રતિલાલ ચીમનલાલ કારીમંત્રી સધના સભ્યાને વિજ્ઞપ્તિ
સભ્યાની નક્કી કરવામાં
ચાલું વર્ષનાં લવાજમ સધના અનેક સભ્યને ભરવાનાં હજુ બાકી છે. તે એ સભ્યાને પેતપેાતાનાં લવાજમ સધના કાર્યાલયમાં મેકલી આપવા અથવા તે ભરી જવા વિનંતિ કરવામાં આવે છે. સધા કલાક નાદુરસ્ત તખિયતના કારણે હાલ લવાજમ વસુલ કરવા આવી શકે તેમ નથી અને સધના અને પ્રબુદ્ધ જૈનના ખતે પહેાંચી વળવામાં નાણાંની ખેંચ રહે છે તે સંધના સભ્યને પેાતપાતાનાં લવાજમ સત્વર ભરી જવા અને એ રીતે અમારી જવાબદારીના ભાર હળવા કરવા પ્રાથના છે. પ્રબુદ્ધ જૈનને આર્થિક સીંચન
પ્રબુદ્ધ જૈનના સૌંચાલન કાય માં નીચેની રકમે મદદ રૂપે મળી છે જેને આભાર સ્વીકાર કરવામાં આવે છે.
૫૦] શ્રી અમીચંદ ખેમચંદ શાહ (તેમના પુત્ર શ્રી શાન્તિલાલના લગ્નપ્રસંગે,) નાથુરામ પ્રેમી
મંત્રીએ, મુંબઈ જૈન યુવક સુધ
.
૪૪૫
ડાભીનું ખીલ અને જૈને
શ્રી, કુલસિં’હજી ડાભીના ખીલે જૈન સમાજ અને હિંદુ સમાજના પરસ્પર સંબંધ પરત્વે જૈન સમાજમાં તીવ્ર વિવાદ અને ચર્ચા ઉપસ્થિત કરેલ છે. આ પ્રશ્નની વિવિધ બાજુ પ્રબુદ્ધ જૈનના વાંચકાના લક્ષમાં આવે એ હેતુથી તા. ૧૫-૧-૪૯ ના અંકમાં બે લેખો પ્રગટ કરવામાં આવ્યા હતા અને એ જ હેતુથી તા. ૨૩–૧–૪૯ ના રાજ શ્રી મે∞ થેભણ ધર્મીસ્થાનકમાં સ્થાનકવાસી જૈનેની-શ્રી ફુલસ હજી ડાભીના ખીલ અંગે વિચારણા કરવા માટે મળેલી સભામાં પ્રશ્રુંખસ્થાનેથી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે વિવેયન કર્યુ હતુ જેને સક્ષિપ્ત સાર જેન પ્રકાશના તા. ૭-૨-૪૯ના અ’કમાંથી અહિં સાભાર ઉષ્કૃત કરવામાં આવે છે:
જ્ઞાતિ ભેદ દુર કરનારૂ’ બીલ-Caste Distinction Removal Bill જે મુંબઇ ધારાસભામાં શ્રી ફુલસિંહજી ખી. ડ.બી તરફથી રજુ થયું છે તે અંગે ચર્ચા થાય એ ઇચ્છવા યોગ્ય છે, પરન્તુ ચર્ચા કરતા ઉશ્કેરાઇ જવુ તે યેગ્ય નથી. બીલ રજુ કરવા અંગેની શું પ્રણાલિકા છે તે આપણે સૌથી પહેલાં વિચારીએ.
ધારાસભાના કાઇ પણ સભ્ય બીલ રજુ કરી શકે છે. કોંગ્રેસ પક્ષના કાઇ પશુ સભ્ય કાઇ પણ બીલ રજુ કરે તે રજી કરતાં પહેલાં તેમને કૉંગ્રેસ પક્ષની સમતિ લેવી પડતી નથી. તે જ મુજબ આ ખીલ કૉંગ્રેસ પક્ષના એક સભ્ય શ્રી ડાભી તરફથી રજી થયું છે એ ખરૂ, પરન્તુ તેને કાંગ્રેસ પક્ષને ટકા છે એમ માનવુ ભૂલભરેલું છે. બીલ રજુ થયા બાદ કાંગ્રેસ પક્ષ તે પર ચર્ચા કરે છે અને તે ખીલને ટેકા આપવા કે કેમ તે નિષ્ણુ ય કરે છે. આ ખીલ-જ્ઞાતિભેદ દુર કરનારૂ’ખીલ-કૉંગ્રેસ પક્ષ પાસે હજી સુધી આવ્યું નથી એમ કોંગ્રેસ પક્ષના મંત્રીને પૂછતાં મતે જાણવા મળ્યુ છે; એટલે આ બીલને સરકારના કે કૉંગ્રેસ પક્ષને ટેકા છે-એમ વિકલ્પ કરી તેના પર ચણુતર કરવું અથવા તે તેમની ટીકા કરવી એ વ્યાજખી નથી.
આટલી પ્રાસગિક ચર્ચા પછી હવે પ્રસ્તુત ખીલની વિગતમાં ઉતરીએ. ધારાસભાને સભ્ય ધારાશાસ્ત્રી ન હાય અને ખીલ ધડે તે કેટલું અપૂણુ અને અસ્પષ્ટ હાય તેને આ ખીલ એક આખેહુબ નમુના છે. ખીલ ધડવું એ ધારાશાસ્ત્રી માટે પણુ મુશ્કેલીભર્યુ છે; એ તેા કાયદા ઘડવામાં નિષ્ણાત હોય તે જ ખીલ પડી શકે અને તેથી જ સરકાર તરફથી રજુ થતાં ખીલ કાયદાના નિષ્ણુત ઘડવૈયા પાસે જ ઘડાય છે.
જ્ઞાતિભેદ દૂર કરનારૂ ખીલ શ્રી ડાભીએ ધડયું છે તેને ઉદ્દેશ શું છે તે શ્રી ડાભી પાતે જાણતા હશે કે કેમ તે એક પ્રશ્ન છે. પ્રસ્તુત ખીલના ઉદ્દેશ તે પેતે સમજતા હોય તે પણ તે ઉદ્દેશ ખીલમાં બરાબર સ્પષ્ટ થતે નથી. શ્રી ડાભીને આ ખીલ રજી કરવાના ઉદ્દેશ એ હેવા જાઇએ કે જે જે કામમાં જ્ઞાતિએ -પેટાજ્ઞાતિઓ-હાય તે આ ખીલથી દૂર કરવી ; પરન્તુ બીલમાં હિન્દુ શબ્દની જે વ્યાખ્યા કરવામાં આવી છે તેથી ઘણી ગેરસમજ ઉત્પન્ન થાય તેમ છે.
પ્રસ્તુત ખીલ ક્રાને લાગુ પડે તે નક્કી કરવા ખીલમાં એક વ્યાખ્યા આપવામાં આવી છે; તેના ઉદ્દેશ એવા લાગે છે કે અમુક ધમના અનુયાયીને તે ખીલ લાગુ પડશે. તેમ કહેવામાં મુસલમાન, યાહુદી, પારસી, ખ્રીસ્તી અને શીખાને બાદ રાખવામાં આવ્યા છે અને તે સિવાય હિન્દુ ધર્મોંમાં જન્મેલા અને હિન્દની ખીજી બધી વસ્તીને આ ખીલ લાગુ પડશે એમ કહેવાના આશય છે. આ એહુ'દી વ્યાખ્યા છે, કેમકે તેને ઉદ્દેશ હિંન્દુ ધર્મોમાં જૈન ધર્મના સમાવેશ કરવાના હોય તેમ લાગે છે આ બરાબર નથી.
જૈન ધમ' સંસ્કૃતિ, સિદ્ધાન્ત અને પરંપરાની દૃષ્ટિએ હિન્દુ ધમથી તદ્દન સ્વતંત્ર અને પુરાણા ધમ છે અને તેથી તેને હિન્દુ ધમ'માં સમાવેશ કરવા એ યગ્ય નથી; એટલે આ ખીલ જૈતાને લાગુ પાડવુ હાય । જેનાને સ્પષ્ટ ઉલ્લેખ પ્રસ્તુત ખીલમાં કરવા જરૂરી છે. જ્યાં હિંદમાં પ્રવતતા કાઇ ધર્મ કે ધર્માંના અનુયાયીઓનો ઉલ્લેખ કરવામાં આવે ત્યાં અન્ય ધર્માંની પેઠે જૈન ધર્મ અને તેના અનુયાયીઓના સ્પષ્ટ ઉલ્લેખ્ કરવા એટલું જ જેતાને કહેવાનું છે. આમાં કાછ