SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧-૪૯ શુદ્ધ જન સુધી ચાલુ રહ્યા હતા. ચાલુ જાન્યુઆરી માસની ૯મી તારીખે તેમને જે હુમલો આવ્યે તેમાંથી તે ઉમરી ન શકયા અને ૫૮ વર્ષ'ની ઉમ્મરે તેએ આપણી વચ્ચેથી હુમે શાને માટે વિદાય થયા. સૌજન્ય અને શીલની જેમના જીવનમાં અમાપ સુવાસ ભરી હતી એવા એક રાષ્ટ્રનિષ્ટ લોકસેવકને ગુમાવીને આપણી દુનિયા સવિશેષ દરિદ્ર બની છે, તેમના પવિત્ર આત્માને શાશ્વત શાન્તિ મળેા અને તેમની વિશદ તેમ જ ઉજ્જવળ કારકીર્દી આપણને સા મા દશક બની એ જ પ્રાથના ! આગામી ગાંધી સંવરિ આવતી જાન્યુઆરીની ૩૦ મી તારીખ વિશ્વવન્દ મહાત્મા ગાંધીજીની અવસાન તિથિ છે. આ પ્રથમ અવસાન તિથિ કેવી રીતે આપણે ઉજવવી એ સંબધમાં કેંગ્રેસની કારોબારી તરફથી નીચે મુજબ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે :-~~ “ મહાત્મા ગાંધીના અવસાનને આજે લગભગ એક વર્ષ' થવા આવ્યું છે. તેમની અવસાન તિથિ-જાન્યુઆરીની ૩૦ મી તારીખઆખા દેશે પૂ ગંભીરપણે ‘સર્વોદય દિન’ તરીકે ઉજવવી જોઇએ અને ગાંધીજીને અને ગાંધીજીએ જે આદર્શને આપણને ઉપદેશ આપ્યા હતા અને જે આદર્શના પોતે અમલમાં મૂકયા હતા તે આદર્શોને ખાસ કરીને આપણે તે દિવસ અણુ કરવે જોઇએ. આ દિવસે ખાસ કરીને, સત્ય અને અહિંસ દ્વારા દુનિયાનાં નરનારીને ગાંધીજીએ એકતા અને સદ્ભાવને જે મહાન સ ંદેશ આપ્યા હતા તે સંદેશ ઉપર આપણે પ્રજાના માનસને કેન્દ્રસ્ય કરવું જાઈએ, તેમના પવિત્ર અને જીવન્ત સ્મરણુને સેલે તેવી રીતે એ દિવસ આપણે પ્રાથનાપરાયણ બનીને પસર કરવા જોઇએ અને એ દિવસનો કાર્યક્રમમાં ક્રાંતણુ યજ્ઞ અને સમાજ સેવાને પણ સમાવેશ થવે જાઇએ. જાહેર સભાઆ ભરાવી જોઇએ અને એ સભામાં આ સંદેશા વાંચી સંભળાવવા જોઇએ. પેઢી દર પેઢી ચાલી આવતા સ્વાતંત્ર્ય યુદ્ઘના લાંબા તિહ્રાસ દરમિયાન હિંદુ સુખ દુઃખના, આનદ વિષદ, જ્ય પરાજયના અનેક ચક્રમાંથી પસાર થઇ રહ્યું હતું. પણું રાષ્ટ્રપિતાના ભવ્ય નેતૃત્વ નીચે દરેક દુઃખ અને આક્તના પરિણામે પ્રજા વધારે ઉન્નત અને શિસ્તબદ્ધુ બની હતી અને દરેક પરાજયમાંથી અમા પ્રયત્ન અને પુરૂષાર્થ ની પ્રેરણા જન્મી હતી અને એ રીતે દરેક પરાજય ઉત્તરાત્તર આગામી વિજયની પૂર્વ ભૂમિકા રૂપ બન્યા હતા. તાજેતરનાં વર્ષો કસોટી તેમજ મુશ્કેલીઓથી ભરપુર પસાર થઈ રહ્યાં હતાં, પણ તે દરમિયાન પશુ ગાંધીજીને સદેશ એક મહાન પ્રેરણા અને પ્રાત્સાહનરૂપ બની રહ્યો હતા. આ વર્ષો દરમિયાન પ્રજાની મનેકામના અમુક અંશે સફળતાને પામી હતી. અને જે આઝાદી માટે આગલી પેઢીએ ઝુઝી રહી હતી અને પરિવનાનાં સંકટો સહી રહી હતી તે આઝાદી આપશુને પ્રાપ્ત થઇ હતી. પણ આઝાદીની આપણે ઘણી મેટી કીંમત ચુકવવી પડી હતી. આપણી માતૃભૂમિના અવિચ્છેદ થયે। હતા અને અને આ કમનસીબ અંગવિચ્છેદના અનુસંધાનમાં પ્રજા પગલ ખૂની ખેઠી હતી. અને જે મહાન આદર્શોના અવલંબન ઉપર ગાંધીજી ઉભા હતા તે મહાન આદર્શોથાડા કાળને માટે પ્રજાની નજર સામેથી લુપ્ત થઇ ગયા હતા, અદૃષ્ય બની બેઠા હતા. આ ગાઢ અધકારમાં ગાંધીજીના પ્રેત્સાહક સદેશાએ પ્રકશને સંચાર કર્યાં હતા અને અનેક ગ્લાનિગ્રસ્ત બનેલા હતાશ માનવીએ તેમાંથી પ્રેરણા અને આશ્વાસન મેળવ્યા હતા ત્યાર બાદ આપણી ઉપર સૌથી વધારે કાતિલ કટકા પડયા. જે હિંદના નમ્ર છતાં દુય આત્માના પ્રતીકરૂપ હતા, જે પ્રેમની મૂર્તિ હતા. તેમનુ ખુન થયું. આ આ રીતે જેની પ્રાપ્તિ માટે હિંદ આજ સુધી મથામણ કરી રહ્યું ૪૨૭ હતુ, અને જે લાંબા યુદ્ધના પરિણામ રૂપ હતું તેમાંથી આપણુને કાઇ નવી ચેતના મળવાને બદલે કેવળ દુ:ખ અને જુગુપ્સા જ પ્રાપ્ત થયાં. ગાંધીજીના પવિત્ર સ્મરણુ પૂર્ણાંક અને તેમના મહાન ઉપદેશ પ્રત્યેના ભક્તિ ભાવ પૂર્વક દેશે. આ ભયાનક કટોકટીના સામના કર્યો અને આ કટોકટી તે ખરી રીતે તા હિંદના ભાંગી પડેલા આત્માની હતી જે કટારીએ હિંદના માનસને બધિર બનાવી દીધુ હતુ અંતે આપણા ગુરૂએ આપેલા મહાન ખાધપાઠનુ વિસ્મરણ કરાવ્યું હતું. જેમણે પ્રજાને આઝાદી પ્રાપ્ત કરાવી અને નવું જીવન આપ્યું તેમના અવસાનને આજે એક આખુ વર્ષ થવા આવ્યું છે. આ પ્રથમ અવસાન-સવસરીએ એ મહાન આત્માને અને તેના મહાન, સ'દેશને આપણે નમન કરીએ છીએ અને એ પ્રાણપ્રેરક સદેશના રાહ મુજબ હિંદની પ્રજાની અને માનવજાતની સેવા ચાલુ રાખવાના અમો નિશ્ચય કરીએ છીએ. ગાંધીજીની નેતાગીરી નીચે અહિંસક ઉપાયા દ્વારા રાષ્ટ્ર માટે રાજકારણી સ્વાતંત્ર્ય પ્રાપ્ત કર્યાં બાદ હવે આપણે એવુ' સામાજિક તેમ જ આર્થિક સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવાનું છે કે જેથી જાતિ કે ધર્મના ભેદભાવથી પર એવી હિંદની સમસ્ત પ્રજાની પ્રગતિ સધાય સાંપડે. અને સૌ કોઇને સરખી તક આ કાર્યો નવા પ્રકારના વિધાયક પુરૂષાય'ની તેમજ રચનાત્મક ભાવનાપૂર્ણાંક માતુભૂમિની સેવા અર્થે આત્મસમર્પણની અપેક્ષા રાખે છે. હિંદની પ્રજાએ આઝાદી તો પ્રાપ્ત કરી છે, પણ તે આઝાદીનાં ખરાં ફળ ભોગવવા માટે તે પ્રજાજનાએ પાતાની જવાબદારી તેમ જ ફરજો યોગ્ય પ્રકારે અદા કરવી જોઇએ. આપણે યાદ રાખવુ જોઇએ કુ લેકાની સેવા કરવી અને આ જવાબદારીઓનું વહન કરવુ–એ .. આપણા મોટામાં મોટા અધિકાર છે અને ચાલુ રહેવા જોઇએ, અને આ જવાબદારીઓની ઉપેક્ષા કરીને જે સત્તા અને અધિકાર પાછળ ભટકે છે તેઓ દેશની મેાટી કુસેવા કરે છે. , ગાંધીજીના આ તે ખાસ ઉપદેશ હતા કે હિંદની સમગ્ર પ્રજામાં એકતા અને અભાવ કેળવવા પાછળ, વગ ભેદે તેમ જ જ્ઞાતિ કે ધર્મના કારણે ઉભા થયેલા ભેદો નાબુદ્દ કરવા પાછળ, વવહેણી અને લોકશાસન–શાસિત સમાજરચના શાન્તિપૂ'ક ઉભી કરવા પાછળ કા કર્તાએએ પેાતાની સવ શકિત વિશેષે કરીને કેન્દ્રીભૂત કરવી જોઇએ. આ સત્રથી પણ વિશેષ ગાંધીજીએ આપણુને ખરા મહત્વના તા એ એધપાઠ આપ્યા હતા કે કાઇ પણ ભાગે અને હરકાઇ સાગામાં જીવનને સાથે'ક બનાવતાં નૈતિક મૂલ્યને આપણે આત્મસાત્ કરવા જોઇએ. એ સદેશના પ્રકાશદારા અમે આજની રાષ્ટ્રીય તેમ આન્તર રષ્ટ્રીય મુશ્કેલીઓ અને કટોકટીભરી પરિસ્થિતિને પુરી ગંભીરતા પૂર્વક એવે સામને કરીશું' કે જેના પરિણામે હિંદુ વધારે ને વધારે આઝાદ બનશે અને વધારે ને વધારે નૈતિક પ્રભુત્વને પ્રાપ્ત કરશે અને જે હતુ માટે ગાંધીજી ઝુઝી રહ્યા હતા તે હતુ સિદ્ધ થશે.’ આવી રીતે ખેલાવાયલી સભાઓમાં આ સંદેશ વાંચવા અને બીજા કશાં ભાણું! ન કરતા એવા કારાબારીને આદેશ છે. બાબુ રાજેન્દ્રપ્રસાદ પણ ગાંધીજીની સવત્સરી આવે તે પહેલાં ગાંધીકાળાને છલકાવી દેવા હિં'દના પ્રશ્નોજનાને ગ્રહ પૂર્ણાંક અનુરોધ કરી રહ્યા છે. હજુ પણ અનેક લેાકાએ ગાંધીફાળામાં કશું જ ભયું" નથી એ જાણીતી વાત છે. બીજી તા આપણી ત્રુટિઓ અને મેવફાઇના કાઇ પાર નથી; પણ જે મહાપુરૂષના સમકાલીન હેવું એ પણ કાઇ મહાપૂણ્યનુ ફળ લેખાવુ જોઇએ તે. મહાપુરૂષને તા આપણે એવા ન બનીએ અને એમના સ્મારક ફાળા માટે જે કાંઇ કરવા યોગ્ય હાય તે કરવામાં પ્રમાદ ન સેવીએ. કાઇના કહેવાની કે અપણા
SR No.525934
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1949 Year 10 Ank 17 to 24 and Year 11 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1949
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy