________________
વૃષ - ૧૧
શ્રક : ૧૩
શ્રી મુબઈ જૈન યુવક સબનું પાક્ષિક મુખપત્ર
પ્રબુધ્ધ જૈન
તંત્રી: મણિલાલ માકમચંદ્ર શાહ
મુંબઈ : ૧ નવેમ્બર ૧૯૪૯ મગળવાર
મેમ
ભેગર્સ એકટ અને જૈન સાધુસમુદાય
શ્રી મુ`ખઈ જૈન યુવક સધ તરફથી સુખઇ સરકાર ઉપર માકલવામાં આવેલું નિવેદન
૨૯ ન’. મી ૪ર૬૬
“ મુંબઈ પ્રાન્તમાં ભીખારીને ભીખ માગતાં અટકાવવા, તેમને અને તેમના આશ્રિતને એકઠા કરવા, કૅળવવા અને કામધંધે ચડાવવા, અતે ભિક્ષુકગુનેહુગારેાને અટકમાં લેવા, તેમની ઉપર કામ ચલાવવુ' અને તેમને શિક્ષા કરવી એ ‘એમે ખેગસ એ
ગેટ ગામના ભરી લો . છેવો. ધારામાં મિક્ષાનુ
જે લક્ષણું આપવામાં આવ્યુ છે તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે જે માણુસાએ ભીખને એક ધધા તરીકે સ્વીકારેલ છે અને એ હેતુથી જાતજાતની યુતિએ કરીને સમાજ પાસેથી પૈસા પડાવે છે તેમને લગુ પાડવા માટે જ આ કાયદો ઘડવામાં આવ્યા છે. એ ધારાની શ્રીજી કલમે પણ એ જ હેતુને ધ્યાનમાં રાખીને ભીખની પ્રવૃત્તિની •અટકાયત કૅમ થાય, ભીખ માગનારાઓને શું અને કેવી રીતે શિક્ષા કરવી અને ભીક્ષુકાનુ જીવન કઈ રીતે સુધરે એ બધી બાબતાને અનુલક્ષીને ઘડવામાં આવી છે.
મુંબ! સરકાર તરફથી ૧૯૪૭માં ખભે બેગસ એકટ નામના એક કાયદો કરવામાં આવ્યા છે. તેમાંથી મુકિત મેળવવા ઇચ્છનાર વગે' શું કરવું જોઈએ તે સંબધે મુંબઇ સરકાર તરથી એક જાહેરાત બહાર પાડવામાં આવી છે. જૈન સાધુ-સાધ્વીએ।ના આચાર નિયમે ધ્યાનમાં લેતાં આ કાયદામાંથી જૈન સાધુ-સાધ્વીઓને મુકિત મળવી જ જોએ. એમ છતાં તે માટે મુંબઈ સરકારે તાજેતરમાં પ્રગટ કરેલી જાહેરાત જૈત સાધુ-સાધ્વીએ પુરતી ખીલકુલ વ્યવહારૂ નથી અને તે માટે તે મૂળ કાયદામાં જ ચોકકસ પ્રકારના ફેરફારની જરૂર છે એ બાબત તરફ્ મુંબઇ સરકારનું લક્ષ્ય ખેં'ચતુ... એક નિવેદન શ્રી મુંબ જૈન યુવક સધ તરફથી મોકલવામાં આવ્યું છે. આ નિવેદન નીચે મુજબ છેઃ
આ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે જેમણે આત્મસાધનાના હેતુથી સંસારના ત્યાગ કર્યાં છે અને જેમને શા પરિમઢ હતા નથી અને જેએ પેાતા વિષે ભકિતભાવ દાખવતા અને આદર ધરાવતા લોકો પાસેથી અન્ન, વસ્ત્ર જેવી જીવનની અત્યન્ત જરૂરની વસ્તુઓ મેળવીને જીવનનિર્વાહ કરે છે. તેવા યાગીએને આ કાયદો લાગુ પાડવાને; આશય હૈ।ઇ શકે નહિં અને લાગુ પણ્ પડી શકે નહિ. જૈન સાધુએ કે જેમાં સાધ્વીએ અન્તગત થાય છે તેઓ દ્રવ્યને સ્પશ' સરખા કરતા નથી અને પોતે ઉપાડી શકે એથી વધારે વસ્તુઓને પપર સેવતા નથી. તેએ ઉધાડા પગે એક સ્થળેથી બીજા સ્થળે વિહાર કરતા હેાય છે અને કોઇ પણ વાહનના કિંદ ઉપયોગ કરતા નથો. તેમના ઉપાસ પાસેથી તે હંમેશનો આહાર મેળવે છે. એને માટે આગળયો કાઋતુ પણ નિમ ત્રણ સ્વીકારવામાં આવતું નથી. ખારાક વહેારવા સ’બધે તેમને અનેક નિયમે સંભાળવા પડે છે, જ્યાં ભીક્ષા માટે જાય ત્યાં જે કાંખ વધારાનું અન્ન હૈાય તેમાંથી કામનુ હેાય તેટલું જ તે સ્વીકારે છે, વળી તે કાષ્ઠને કશી પડ્યું અગવડરૂપ બતા નથી. જૈન સાધુ મિક્ષા માગવા જાય ત્યાં બારણું બંધ હાય તા ઉધડવતા નથી કે કાઇ પણ સ્થળમાં દાખલ થવા માટે ઘંટડી હાય તે તે વગાડતા નથી, દ્વાર ખુલ્લાં હૈાય તે જ પ્રવેશ
વાર્ષિક લવાજમ રૂપિયા ૪.
કરે છે અને તેમની સામે જે કાંઇ ધરવામાં આવે તેમાંથી જોઈત આહાર વહેરે છે.. કેટલા લોકો ભકિતભાવને વશ થઇને તેમના આગમનની રાહ જોતા હૈાય છે અને સાધુ પેતાને ત્યાં આહાર વહેારવા માટે આવે તા પોતાની જાતને ભાગ્યશાળી અને સન્માનિત લેખે છે.
આ ધારાના નિયમ ખીજાની કલમ પહેલીની પેટા કલમ *ખી' (Sec 2, Sub-clause B. of clause 1) માં ભીખનું લક્ષગુ આપતાં જણાવવામાં આવ્યું છે કે ‘મિક્ષા માગવા કે મેળવવા માટે કાષ્ઠ પશુ ખનગી રહેઠાણુમાં પ્રવેશ કરવા તેને પણ ભિક્ષ પ્રવૃત્તિ તરીકે લેખમાં આવશે.” ભિક્ષાના જે ભિન્ન મિન્ત લક્ષણા આપવામાં આવ્યા છે તેમાં આ જ એક એવુ લક્ષગ્ન છે જે કદાચ જૈન સાધુએને લાગુ પડી શકે, તે આ ધારામાં જેમતે ભિક્ષુકા લેખવામાં આવ્યા છે તેમાં આ લક્ષણૢ નીચે જન સાધુઓના સંભવતઃ સમાવેશ થઈ શકે. ભિક્ષુકાને લગતાં જે લક્ષણા બાંધવામાં આવ્યાં છે તેમાં જૈન સાધુઓના પણૢ સમાવેશ કરવાના આ ધારાના હેતુ છે કે કેમ એ શંકાપડતુ' છે.
સ્વાભાવિક રીતે જૈતેમાં આ સંબંધે ઉગ્ર લાગણી પ્રવર્તે છે અને જો આ કાયદે જેવા છે તે જ આકારમાં અમલમાં આવે તે જૈન મેને ભિક્ષુકતી કાટિમાં મુકવામાં આવે અને પરિણામે ભિક્ષા માગવા કે મેળવવા માટે તેઓ કાઇ પશુ ખાનગી ધરમાં પ્રવેશ કરી શકે નહિ. તેઓ પોતાને નિઠું ખીજી કઇ રીતે કરી શકે તેમ છે જ નહિ, કારણ કે તેમના માટે ખારાક તૈયાર કરી શકાય નહિ કે રાંધી શકાય નિ તેમ જ તેમના માટે અમુક ખારાક તૈયાર કરવામાં આવ્યા છે કે રાંધવામાં આવ્યા છે એમ તેમને ખબર પડે તે તે ખારાક તેમને ખપે નહિ. આ ઉપરથી એ. સ્પષ્ટ છે કે જૈન સાધુઓની ભિક્ષા પ્રવૃત્તિને આ ધારા - નીચે જેને ભિક્ષા ગણુત્રામાં આવે છે તે ભિક્ષાનો સમાન કક્ષાની લેખવામાં ન આવે એવે આ ધારામાં ચેકકસ પ્રબંધ થવું જોઇએ.
ભિક્ષાનાં જે લક્ષણા આપવામાં આવ્યા છે . તેના અપવાદૅ પણ એ કલમ સાથે જોડવામાં ભાવ્યા છે. આ પદો કલમ ૧ ની પેટા કલમ ૪' (subclause (e) of clause(2) ના અપ