SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૦-૪૯ પ્રશુદ્ધ જૈન જૈન કામ અને પ્રાચીનતા–માહ ‘જૈન કખ એ હિંદુ કામતું જ એક અવિભકત અંગ છે,’ એવી સ્પષ્ટ સરકારી જાહેરાત પછી કઈ પણ ઠેકાણેથી ખાસ આંખે ચડે એવા પ્રત્યાધાત ઊઢયા નથી એ બતાવે છે કે છેલ્લે છેલ્લે પણ ડાહી જૈન કામે દૂરદર્શિતા બતાવી સમયને અનુકૂળ થવા જેટલું ડહાપણુ બતાવ્યુ છે. જો કે એથી કેને અસાષ નથી યા ક્રાઇ વિરાધ પ્રદર્શિત કરવા ઇચ્છતુ નથી એમ તે નથી જ, છતાં જે ઉગ્ર વિરેનું વાતાવરણ જમાવવા પ્રયત્ને થયેલા એ દૃષ્ટિએ બતાવેલી શાંતિ પ્રશ'સાપાત્ર છે જ. જે પ્રશ્ન પર હવે પડદો પડે છે એ પ્રશ્ન ઉખેળવા ન્યાયસંગત નથી એટલે એ પ્રશ્ન બાજુએ રાખી જૈન ધમ'ની પ્રાચીનતા સિદ્ધ કરવાના પ્રયત્નમાંથી વૈદિક પડિતા સાથે પ્રગટેલી ચિનગારી હવે વહેલામાં વહેલી તકે બુઝાવી નાખવી એ વિચારવાની આપણી ફરજ બને છે. આપણે વિચારવું જોઇએ કે ધમ ગમે તેટલે પ્રાચીન હેાય એથી તેના કામની સાથે શા સબંધ? આજના કાઇ પણ વૈષ્ણવ ણિક જૈન ધમ' સ્વીકારે એથી એની કામ બદલાઇ જાય ખરી ? ધમ બદલવાથી કામ કે રાષ્ટ્ર બદલાય છે એ આાજનું નૂતન તત્ત્વજ્ઞાન છે, જે બુદ્ધિમાં ઊતરી શકે એમ નથી, કારકે એનાં કડવાં પરિણામેના આપણુને અનુભવ થઇ ચૂકયા છે. જૈન ધર્મ' વૈદિક ધર્મ કરતાં પ્રાચીન સિદ્ધ થઈ શકે તે પણ કામને કશી જ અસર થઇ શકે એમ નથી, કારણુ કે કામ એ સંસ્કૃતિનું પરિણામ છે, જે જગતના ઉત્પત્તિકાળથી વહેતી આવી છે. ધમ' એ તે અર્વાચીન વસ્તુ છે. દ’નશાસ્ત્ર અને વિજ્ઞાન બન્નેને આ માન્યતાને ટેકા છે. જન મને ઇતિહાસ પણ આ જ વાત કરે છે. ૪૧ કાઢાનકેાટી સાગર।પમ જેટલા કાળ સુધી યુગલિક સંસ્કૃતિ પ્રવત'તી હતી ત્યારે ધર્મનું અસ્તિત્વ નહેતુ, ધમતા કેવળ એક કૅટાનાટી સાગરોપમ કાળ જેટલી જ વયમર્યાદા બહુ બહુ તે બતાવી શકે. જો કે પાછળથી ઉદ્ભવેલા ખમે' સંસ્કૃતિ પર અસર કરી છે તેમજ સંસ્કૃતિઓએ પણ ધર્મીના ધડતરમાં અગત્યને ભાગ ભજવ્યા છે. અને એથી કેટલીક વાર ધમ' અને સસ્કૃતિ એકાયવાચી શબ્દરૂપે પણુ વપરાય ; છતાં ધમ' અને સંસ્કૃતિ બન્ને ભિન્ન ભિન્ન વસ્તુએ મટી જતી નથી. ધમ' મુખ્યત્વે શાસ્ત્ર, દેવ, માન્યતા તેમ જ વિશિષ્ટ ક્રિયાકાંડને વિષય છે, જ્યારે સંસ્કૃતિ સ્થાન, સંચળ, પરિસ્થિતિ તેમ જ આમેહવા ઉપરાંત અન્ય સમાજોના સહવાસ અને સધ માંથી ઊપજતી આત્મરક્ષણુ કે પરાજયની વૃત્તિમાંથી ધડાયેલી વિશિષ્ટ જીવનપદ્ધતિ છે. ખાનપાન, ભાષા, લિપિ, પોષાક, રીતરિવાજ, સ્વભાવ, ટેવ અને અમુક ઢ.ળે ઢળેલી જીવનની ધરેડ એ પણ એનું પરિણામ છે. જોકે કોઇ વિશિષ્ટ સંસ્કૃતિના નાનામેટા અવાંતર ભેટ્ટા પડી શકે છે પણ એથી મૂળ સંસ્કૃતિના હાદ'ને વાંધે આવતા નથી. આમ સમાન સંસ્કૃતિ ધરાવતી પ્રજાને સમુહ કેમ બને છે. જ્યારે સમાન ધર્મ ધરાવતી ટાળી સપ્રદાય અને છે. કામ અને ધમ' આમ બિન હેવાને કારણે જ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યાં છતાં હિંદુ બહારની પ્રજાએ પોતાની પ્રાચીન પ્રકૃતિ તજી નથી. તે કે હિંદમાં મુસ્લીમોએ અરખ-ભારતીય સંસ્કૃતિના ખીચડે ઊભા કર્યાં છે છતાં ચીની મુસ્લીમેએ ચીની સંસ્કૃતિ છોડી નથી; એથી ઊલટુ તુ સ્તાને ધમ' જાળવ્યો છે પણ સ’સ્કૃતિ ફગાવી દીધી છે. આ દૃષ્ટિબિંદુથી વિચારતાં આપણે જૈને તથા વૈાિની સંસ્કૃતિ એક જ છે; જો કે ધમની બાબતમાં આપણે ધ વિશિષ્ટ સ્થાન ધરાવતા વૈદિક શ્રમણ ધમ' છે, અને હિંદુધા અથ' વૈદિક–બ્રાહ્મણુ ધમ' થતા હાય તા આપણને એને વિરાધ કરવાના સપૂણુ હક છે; પણ હું માનું છું કે સરકારે હિન્દુ ' શબ્દ આય' શબ્દના રૂપાંતર રૂપે વાપર્યાં હશે. આમ છતાંય કેટલાય પડિતાને સરકારની આ નીતિ પસ' પડી નથી; એમને દુ:ખ પણ થયું હશે, પણ એમણે વિચારવું જોઇએ કે જ્યાંસુધી આપણે હિંદુએ તે! ઠીક પણ જ્યાં હાડાાડ વૈદિક જ બની રહ્યા છીએ ત્યાંસુધી આપણું દૃષ્ટિબિંદુ આપણે સર કારને ગળે કેવી રીતે ઉતરાવી શકીએ ? વર્ષી વ્યવસ્થા, સ્પૃસ્યાÝસ્વતા, ઉચ્ચનીચતા, વૈદિક લગ્નવિધિ, બ્રહ્મણાની ઉપયેાગતા, દેવને શૃંગારી બનાવવા જેવું અધવૈષ્ણવી અનુકરણ તેમ જ પ્રતિષ્ઠાદિ મુદ્દત' સમયે વૈદિક ઢબે કરવામાં આવતી ડામહવનાદિ જેવી ક્રિયાઓ-આપણે કેટલાં હાડે।હાડ વૈદિક બની રહ્યા છીએ એના દ્રઢ પુરાવે। રજુ કરે છે. “જૈન સ્વતંત્ર કામ છે તે પછી અદાદર રોટીભેટીને વ્યવહાર કરવાને મધ્યે તેમની દ્રાષ્ટએ પરધર્મી ગણાતા હિંદુ ધમની કામા સાથેને સધ શા માટે છેડી શકતા નથી,'' એને જવાબ આપણે આપી શકયા નથી; આપી શકાય એમ પણ નથી. એથી જ્યાંસુધી આપણે શીખાની જેમ સ્વતંત્ર સંસ્કૃતિ નિર્માણ કરવા આંતરસુધારણા ન કરી શકીએ ત્યાં સુધી આપણે સ્વતંત્ર જૈન કામ ડાવાના દાવેા ન જ કરી શકીએ. એથી સરકારી જાહેરાત આપણુને નાલેશીભર્યાં પરાજય આપતી નથી પણ આપણને નવસુધારણા માટે જાગૃત થવાની ચીમકી આપે છે. એથી આપણે જૈન ધર્મની પ્રાચીનતા દ્વારા સ્વતંત્ર કેમ ઊભી કરવાને બદલે આંતરસુધારા દ્વારાજ એ સિધ્ધિ સરળ રીતે પ્રાપ્ત કરી શકીએ તેમ છીએ. બાકી ત્યાંસુધી ધમની પ્રાચીનતા, સવ શ્રેષ્ઠતા કે પૌરૂષયતા સિદ્ધ કરવાથી ધર્મની મહત્તા વધી શકે એમ નથી; ધમ'ની મહત્તા તે કેવળ આપણા આચરણ દ્વારા જ સિધ્ધ કરી શકાય, કારણકે ધૂમ'તુ સ્થાન-ચોકકસ ધ ગ્રંથમાં નથી પણ માનવહૃદયમાં રહેલુ છે. જૈન તેમ જ વૈદિક બન્ને પંડિતાએ સમજવું જોઇએ કે પ્રાચીનતાના મેહ એ રાગ છે. ૭૦ વર્ષના ડાસાની અપેક્ષાએ નતુ' તંદુરસ્ત બુચ્ચું' જ પ્રિય લાગે છે, કાં તો ઊછળતી યુવાની મોહક લાગે છે. ગાડું મેટરના પ્રપિતામહ હેાવા છતાં કોઇ એની સામે જોતુ નથી; જ્યારે અર્વાચીન મેટર પાછળ જગત ગાંડું બની દાડે ઇં, જુનાની અપેક્ષાએ નૂતન ધમ` આવકારદાયક અને છે. સત્ય કચડાય છે અને ગંદકી ખભે મારે છે ત્યારે જ સત્ય અવતરિત થાય છે. જેટલુ જૂનુ વધારે તેટલુ એ સડેલુ હાવાને સભવ વિશેષ. એક ધમ વિકૃત અને છે ત્યારે જ સુધારારૂપે નવા ધ' પ્રગટી આવે છે. એથી પ્રાચીનતાના મેહ એ પેાતાના જ ધમ'ની વગેાવણી કરાવવા જેવે ઉપહાસ થઈ પડે છે. મુદ્દાનો સવાલ એ છે કે વાયુધ્ધ કરતાં જીવનની શુધ્ધિ એ જ ધમ'ની શ્રેષ્ઠતાના સુદર જવાબ છે. ૩ એક વાત એ પણ વિચારવાની છે કે પ્રાચીનતા શાથી પ્રિય લાગે છે ? ગૌરવવૃધ્ધિ માટે ? તે તે વૈદિક ધર્મ પર અહિં સા અને ત્યાગની, સમતા અને સમાનતાની જબ્બર છાપ પાડી મહાન સુધારક ધમ'તુ' બિરૂદ મેળવવા માટે જૈન ધમને શું ક્રમ ગૌરવ પ્રાપ્ત થાય એમ છે ? એથી ઊલટુ, જૈનધમ તે પ્રાચીન મનાવવાથી વેદધમની સાથે આવેલી અસ્પૃશ્યતા, વણુ ભેદ અને યજ્ઞ હિંસા જેવી પધ્ધતિ સુધારારૂપે મનાઇ જૈનધર્મની મૌલિકતાને ધે!ઇ નાખતી નથી ? ધમતુ ગૌરવ અને તેના તત્ત્વોની મૌલિકતા બન્ને પર આથી જબ્બર પ્રહાર પડતા નથી ?
SR No.525934
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1949 Year 10 Ank 17 to 24 and Year 11 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1949
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy