SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ७६ પ્રશુદ્ધ જૈન અમલમાં મૂફીને સરકાર આ પતિતાઓના ઉદ્ધાર કરી શકશે, દેશના ઉત્પાદનમાં સારે કાળે આપી શકશે અને ગાંધીજીના સર્વોદયના માગે' જઇ શકશે. શ્મા એક જ કાયથી ત્રિવિધ કાર્યક્રખ પાર પડી શકશે. ” આપણે જોઇ શકયા છીએ કે મેટા ઉદ્યોગામાં કાં તે ઉદ્યોગપતિગ્માને મજુર ને આધારે જ ટકવુ પડે છે, કાં તે મજુરોને શે:ષ્ટ્રના ભાગ થવુ પડે છે, મજુર અને ઉદ્યોગપતિનાં હિતા પરસ્પર વિરૂદ્ધ હાઇને જેમાંથી વર્ગવિગ્રહ સર્જાય છે, પરંતુ જો સરકાર એક બાજુથી મેટા ઉદ્યોગનુ રાષ્ટ્રીયકરણ કરે અને બીજી બાજુથી ગૃહઉદ્યોગ। મારફત દેશના મધ્યમ તથા ગરીબ વર્ગોને સ્વાશ્રયી બનાવે, તેા જ આ દેશની આર્થિક સમસ્યાને ચેગ્ય ઉલ આવી શકશે, રેટીયા, શાળ, ધાણી વગેરે તેા ગાંધીજીએ ગૃRsઉયોગના પ્રતિક રૂપે જ રજી કર્યાં હતા. પરંતુ એ સિવાય પણ બીજા સેંકડે ઉદ્યોગે છે. કે જે ધરમાં ચલાવી શકાય એવાં નાનાં વીજળીક બળથી કે એ વિના પણુ ચાલતાં યત્ર મારફત અમલમાં આવી શકે. જાપાનનુ દૃષ્ટાંત આ બાબતમાં જાપાન દૃષ્ટાંતરૂપ છે. આપણે ત્યાં પુષ્કળ કાચે માલ 'એવે તૈયાર થાય છે કે જેને ખરીદીને જાપાની પ્રજા ગૃહઉદ્યોગ મારફત સેંકડ ચીજો આપણા દેશમાં પાછી મોકલે છે. આપણને જો આ ચીજો પેસાઇ શકે, તે એ યત્રા અહી ગાઠવીને અહીં જ ચીજો બનાવી તેનુ વેચાણ કરવાથી ખરીદનારને સસ્તું ભવે આપી શકાય અને પરદેશી હરિફાઇ સામે ટકી શકાય. આજે તે ગામડાંઓમાં પણ વીજળીક બળ પ્રાપ્ત થઇ શકે છે, અને ચેડા જ બળના ઉપયેામથી આવાં નાનાં યંત્રો ચલાવી શકાય છે. - તાજેતરમાં દિલ્હીમાં જાપાનમાં બનતા ગુહુઉદ્યોગના માલનું એક પ્રદર્શન ભરાયુ. હતુ', જેમાં સરકાર તરફથી જાપાન ગએલા શ્રી. ચમનલાલે છસે। ચીજોના નમૂના રજુ કર્યા હતા. તેમણે કહ્યું હતુ કે આપણે ત્યાંનાં નિરાશ્રિતાના પ્રશ્નોને પહોંચી વળવા આ ગૃહઉદ્યોગે એક અસરકારક ઉપાય છે. યુદ્ધના અંતે સમસ્ત એશિયામાંથી જાપાન આવેલા છ૦ લાખ નિરાશ્રિતેને પ્રશ્ન ગૃહ ઉદ્યોગાથી. જ ઉકેલાઇ ગયે છે, અને આજે ત્યાં એક પણ નિરાશ્રિત સ્ટેશન પર કે રસ્તે રખડતા દેખાતા નથી. હિંદ પણ આજે ગૃહઉદ્યોગનાં જાપાની યત્રે અહીં વસાવીને કે શકય હાય તે। અહીં બનાવીને પાકીસ્તાનથી આવેલા નિર્વાસિત, મધ્યમ વર્ગના માનવીએ ગરીા તેમ જ વેશ્યાઓને કામ આપી તેમના અકળ આર્થિક પ્રશ્નને ઉકેલી શકે. સાબીત કરી શકો ? ખબર મળ્યા છે કે ગઇ તા. ૩૦ જુલાઇના રોજ એલ ઇન્ડિયા રેડિયાના દિલ્હી મથકથી રાત્રે દસ વાગ્યે ૫. ઉદયશંકર ભટ્ટે લખેલે શવિજય' નાટક રજુ કરવામાં આવ્યા હતા. આ નાટકમાં નીચેના તિહાસ મૂકવામાં આવ્યે હતેા; ચાય' કાલક એક જૈન સાધુ છે. એમની બહેન સરસ્વતીને, કે ગુપ્ત અપરાધના કારણે, અવન્તીના રાજા ગભસેને કદમાં પૂરી. બહેનના આ અપમાનથી ઉશ્કેરાઇને આચાય' કલકે ઉત્તરાથના શકવ’શી રાજાને અવતી પર હલ્લા કરવા માટે ઉશ્કેર્યાં અને લડાઇ કરાવીને અવન્તીના રાજાના પરાજ્ય કરાવ્યા. આ રીતે એક જૈત સાધુએ સૌ પહેલાં ભારતવષ ઉપર પરદેશી શાસનના શ્રીગણેશ * મ*ડાયા ! ' તા. ૧-૯-૪ રાઇ જઇને શકાને અવન્તી પર હલ્લો કરવા લઇ આવે, એ પણ ઇતિહાસે કદી ન વણુ વેલેા પ્રસંગ છે. આવા પ્રસંગ રજુ કરતાં પહેલાં લેખકે સાચા ઇતિહાસને બરાબર ઉખેળવા જોઈએ. તેમ જ રેડિયે। ડિરેકટરે પણ અહિંસાના ધ્વજ નીચે વિચરનાર સાધુ સામે હિંસા, મેાહ અને ક્રોધના મહાન દુર્રા આરાપનાર લેખક પારોથી પૂરી ખાત્રો મેળવવી જોઇએ. આ કિસ્સામાં લેખકનું અપૂર્ણ` જ્ઞાન અને રેડિયે। ડીરેકટરની બેદરકારી દેખાઇ આવે છે. જો આટલુ` જ હાય, તે આ બનાવ તેમને માટે ઠપકાને પાત્ર તે છે. પરંતુ જો લેખકે ઇરાદાપૂર્ણાંકનુ અસત્ય રજુ કર્યુ. હાય, તે તે એક મહાન અને અક્ષમ્ય અપરાધ ખતે છે; અને તે સંબંધમાં સત્તાવાળાએએ લેખકને આ હકીકત પૂરાવાએ સાથે સાબીત કરી આપવા કહેવું જોઇએ, અને તે તેમ કરવામાં નિષ્ફળ જાય તે એ જ રેડિયા સ્ટેશન પરથી મરી સાથેની એણે જાહેરાત કરવી જોઇએ. આવી ગભીર ખાતેને બેજવાબદાર રીતે આગળ વધતી અટકાવવી જોઈએ. હાદ્દાનો ઇન્કાર નાટકની વાર્તારૂપે રજુ થએલે ઉપરાંકત ઇતિહાસ હજી સુધી સામાન્ય રીતે જાણવામાં આવ્યું નથી. સાધુ થયા પછી જૈન આચાર પ્રમાણે કુટુ'બ સાથેને સબંધ પરિપૂર્ણ થાય છે. એટલે કાલકાચયે આ રીતે સાંસારિક ઝગડામાં પ્રવેશ કર્યાં હાય એમ માની શકાતુ નથી. વળી જૈન સાધુ આટલી હદે સ્કે યુકતપ્રાન્તીની ધારાસભાના પ્રમુખ બળુ પુરૂષાત્તમદાસ ટંડને પોતાના પુત્રને મળતા એક ઉચ્ચ હાદ્દાને ઇન્કાર કરીને એક અનુ કરણીય પગલુ ભર્યુ છે. તેમના પુત્રની આ ઉચ્ચ હેદ્દા માટે રીતસર નીમાએલા પસંદગી પંચે 'પસદગી કરી હતી, પરંતુ પેાતે કેંગ્રેસના પાગેવાન અને ધારાસભાના પ્રમુખ હાવને કારણે એમના પુત્રને ઉચ્ચ હેદ્દો મળ્યા એવુ કહેવાને કાને કારણ ન મળે તે ખાતર એ હદ્દો ન સ્વીકારવાની એમણે એમના પુત્રને સલાહ આપી અને પુત્રે એ માન્ય કરી હુંદ્દાના ઇન્કાર કર્યાં. આ તકે આપણુને પૂ. ગાંધીજીનુ’ સ્મરણ થઇ આવે છે. દેશમાં પેાતાનું અનન્ય સ્થાન હેાવાથી એમને પડયા ખેલ કાપણુ માણુસ ઉપાડી લ્યે, એ સ્થિતિ હાવા છતાં એમના કાષ્ઠ પુત્ર માટે સીધી કે આડકતરી કે!ઇ ભલામણ એમણે કદી કાષ્ઠને કરી નહેાતી. આજે નાના મેટા સત્તાસ્થાન પર બિરાજતા એમના જ અનુ યાસીએ પેાતાની લાગવગને ઉપયેગ પોતાનાં સગાં-સ્નેહીએ અને મિત્રા માટે કરી રહ્યા છે, એમને માટે ટંડન બાપુને દાખલે વિચારવા જેવા છે. ૩૧-૮-૪૯ જટુભાઈ સ'સ્કારકેન્દ્રો સ્થાપે ( શ્રી. રવિશંકર મહારાજે સયુકત જૈન વિદ્યાથી ગૃહમાં આપેલ પ્રવચનના સારભાગ.) વિદ્યાથીએ એ મજબૂત, નિ'સની, સાચા અને પ્રેમાળ વુ' જોઇએ. સમાન વિચાર ધરાવતા વિદ્યાથી એએ...સંસ્કાર કેન્દ્ર કાઢી દેશની ખર્ચાઇ જતી મૂડીમાં વધારે કરવા જોઇએ. દેશ આજે આર્થિક દૃષ્ટિએ નહિ, પણ ચારિત્ર્યની દૃષ્ટિએ પણ · ગરીબ થતા જાય છે: ચા િશ્વની મૂડી એ ઉત્તમ મૂડી છે. તે હશે તા જ દુનિયા આપણી દેસ્તી કરશે. દેશમાં ચારે બાજુ લાંચ, રૂક્ષ્ય, છેતરપીંડી, દ્રેષ, ઇર્ષ્યા વધી પડયાં છે. લેાકાને કદાચ પવિત્ર નહિ કરી શકાય, પણ બાળકો અને વિદ્યાર્થી - એને પવિત્ર કરી શકાશે. ઘડાતા વિદ્યાથી આ ચેતીને મ`ડળ સ્થાપે અને પ્રતિજ્ઞાપૂર્વક જીવે તે દેશને ઉદ્ધાર થશે. જ્યારે હાડીની સામે પવન વાય છે, ત્યારે સઢને વાંકા અંધે છે, અને ત્રાંસી રીતે હાંકીને જાય છે. કુશળ નાવિક કિનારે પહેાંસી રેંટીયાની સામે સખત પવન વાય છે. સરકાર મંડળા સ્થપાય તે સીધી રીતે નૅડિ, તે ત્રાસી રીતે પણ સામના કરી શકશે. હિટલર જેવાએ લડાઇ પહેલાં દેશના વિદ્યાથી ઓનુ મડળ રચ્યું હતુ, જે નિ`સની હતુ, અને ગમે ત્યારે ગમે તે કામ કરવા તૈયાર રહેતુ. આપણે પણ પવિત્ર, સદાચારી અને મજબૂત વિદ્યાથી એનું મંડળ સ્થાપીને દેશને બચાવી શકીશુ.
SR No.525934
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1949 Year 10 Ank 17 to 24 and Year 11 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1949
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy