________________
૨૨૨
ગૌતમ—
લિંગ
પન્તા ઉ
મુકખસ-ભૂગ
ત કે સિ` ભુવન્તં તુ ગેયમા પન્નામિકએ ધમ્મ તત્ત તત્ત પુરિયા ઉદ્રુપન્ના ઉ જડ્ડાય માગ્ઝિમા ઉદ્રુપના ઉ તેણુ ધમ્મે પુરિમાણુ. દુવ્વસુઝ્ઝા, રિમાણ કા મઝગગાણું , સવિ સુઝ્ઝા કસિત એવં ખુવાણુ g, ગાયમા વિન્નાણેણુ સમાગમ, ધુમ્મ સાહુણમિસ્ટિંય, પુયાય ચ લોગસ્સ નાણુ વિવિકપણું. જત્તાય ગઢણુથ' ય, લગે એમણુ અદભવે સાતા . નાણું. ચ દ સણું' ચેવ ચરિત્ત ચેવ નિચ્છએ. કેશિકુમારના આ પ્રશ્નોના ઉત્તર ગૌતમ ગણુધરે જે રીતે આપ્યા છે, તેમાંથી આ ભેદે ટાળવાના મંત્ર મળે છે. બાહ્ય લિંગનુ મહત્વ કેટલું રહેવુ. જોષો અને બાહ્ય આચારથી આત્મસંયમનું મહત્વ કેટલું વધારે છે તેનુ સ્પષ્ટ પ્રરૂપણ અહિં આ મળે છે. ભ. મહાવીરની પહેલાં સંચેલ હતું. એમ માનવામાં આપણુને કાઇ મુશ્કેલી ન હેાવી જાઇએ, અને સાથે સાથે આ માનવામાં સફ્રેંચ ન રાખવા જોઇએ કે ગુણુદ્રષ્ટિથી અચેત જ શ્રેષ્ટ છે. શ્વેતામ્બર આમ્નાયાએ જિનકલ્પી અને સ્થવિરકલ્પી બન્ને પરમ્પરાંઓનુ પ્રમાણ માન્ય રાખ્યું છે. ત્યારે પછી પ્રશ્ન થાય છે કે જો વસ્તુસ્થિતિ આવી છે તે આપણી વચ્ચે સામંજસ્ય કેમ જળવાઈ ન રહ્યું? અચેલવ શ્રેષ્ઠ માન્યુ' તે તેને શા માટે છે।ડવુ જોઇએ? • આના જવા” ગણધર ગોતમના ઉપરના શ્લોકમાં છે, જગત પરિ વર્તનશીલ છે અને પરિસ્થિતિ સદા એક નથી રહેતી. આ વાત જૈનાને કહેવાની કાઇ આવશ્યકતા છે ખરી ? યુગ પ્રમાણે આપણે બદલાવુ પડે છે. અને કેટલાક ઉચ્ચ આદર્શોને આદશના રૂપમાં જ રાખવાની ફરજ પડે છે. વ્યવહાર અને સમાજની એવી કેટલીક સીમાઓ છે કે જેનુ પાલન સમાજમાં રહેતાં આપણે કરવુ' પડે છે. • દિગમ્બર જૈન સાધુસંધના પ્રતિદ્વાસ આપણને બતાવે છે કે વચલ! સમયમાં ઉત્તર ભારતમાં દિગમ્બર મુનિએનુ અસ્તિત્વ નહતું. આ પરંપરાને ત્યાં ઉચ્છેદ થયા હતા. દક્ષિણુમાં આ પરંપરા ધૃણા લાંબા સમય સુધી જીવિત ન રહી શકી. મુસલમાન અને અન્ય હિંસાપ્રધાન સંસ્કૃતિનું આક્રમણ ઉત્તર ભારતમાં થયું અને ફૂલસ્વરૂ૫ આ પર’ધરાના ઉચ્છેદ થયા. નિહ તેા ઉત્તર ભારતમાં આટલા દિગમ્બર હોવા છતાં દિ. મુનિએની પરપરા શા માટે નષ્ટ થાય ? દક્ષિણમાં પશુ ભટ્ટારકાની ગાદીએ કેવી રીતે સ્થપાઇ
શુમાવી | વિણિય । પચ્છિમા ।
પ્રશુદ્ધ જૈન
દુલા કએ 1
દુરપાલને | સુલ। ।
ધૃણુમાવી.
જૈન સમાજે વ્યવહારૂ બનવું જોઇએ. પદની છિા માન્ય રાખવી એ અલગ વાત છે અને વ્યવહારમાં તેની પ્રતિષ્ઠાનું રક્ષણુ કરવુ' એ જુદી વાત છે. આજના દિગમ્બર નાયમાં ૫૦ વર્ષ પહેલાં આ. શાન્તિસાગરજીએ કરીથી આ પરમ્પરાના ઉદ્ધાર કર્યા હતા. પૂ. આચાર્યજી પ્રત્યે આદરભાવ રાખવા છતાં પણ આપણે એ સ્વીકારવું પડશે કે અચેકવસમ્પ્રદાય આજના યુગમાં પ્રયા જનકારી નથી થયું, જો કાષ્ઠ વિધાયક કાય' સાથે આપણી મતલા હુંય તે આદર્શને ઉચ્ચ માનવા છતાં પશુ તેને સામાજિક રૂપ આપવું અને વ્યવહારમાં અતિરેકતાનો ત્યાગ કરવું એ જરૂરી છે.
શ્વેતામ્બર સાધુ વિષે પણ આ સંબંધમાં કહેવાની જરૂર છે. ‘એક શાટક' રહેવાની પરમ્પરા તે કયારની ચાલી ગઇ છે. આજ તે નિષ્કારણુ પરિગ્રહ તેમાં વધ્યું છે. તેમાં નિયમન હેવું જ જોઇએ. તેણે જો સમાજમાં ઉપયોગી બનવું હાય તો નિઃસંશય પરિગ્રહનું પ્રમાણ એછુ કરવુ' જોઇએ યા તે સીધી રીતે શ્રાવક સંસ્થામાં શામેલ થષ્ટને તે અધિક ઉપયુક્ત બનવું જોઇએ, આ પ્રશ્નની ચર્ચાથી આપણે એમ ઇચ્છીએ છીએ કેઃ
તા ૧૫ ૩- ૪ ૮
(૧) ગુણ દૃષ્ટિથી અચેલ શ્રેષ્ટ છે.
(ર) વર્તમાન યુગમાં વસ્ત્રધારણ ચેાગ્ય છે.
(૩) વસ્ત્રધારણમાં ઞ વશ્યક સીના રાખવી જરૂરી છે.
એ દૃષ્ટિ રાખીને આપા નેતાએ સમજે કે આ બન્ને સમ્પ્રદાયાના ભેદ હટાવી ખન્નેને એક કરવાની આવશ્યકતા છે. શ્રાવકામાં આવે ભેદ ઉપયુક્ત નથી કારણ કે શ્રાવકા તે ‘દિગબર” છે જ નહિ.
મૂર્તિ પૂજા
બીજો પ્રશ્ન મૂર્તિ પૂજા સાથે સંબદ્ધ છે જે પરિશિક્ષન થવાની આવશ્યકતા છે. મૂર્તિપૂજા વિષે અને મૂર્તિના સ્વરૂપ વિષે જ્યારથી ઝગડે શરૂ થયો છે ત્યારથી જૈન સમાજના પૂસ્થિત એ સમાજોને વિવાદ કટુ બન્યા છે અને એક નવા પક્ષ સંધમાંથી નિકળ્યો છે.
ભારતમાં મૂર્તિપૂજા કયારથી શરૂ થઇ તેને ઇતિહાસ ઉપલબ્ધ નથી, તે પણુ જૈન આગમ માં જે ચૈત્ય” શબ્દ આવે છે તેમાંથી શબ્દશસ્ત્રીઓએ એ સ્પીકરણ કર્યુ છે કે ચૈત્ય શબ્દમાં મૂત્ર શબ્દ ચિંતા છે. મૃત લેકની ચિતા પર ચક્ષુનરા નિર્માણ
કરવા, સ્મૃતિચિન્હના રૂપમાં તેનાં ચરણુશિલાપર ક્ત કરવા આ તેનું મૂળ રૂપ છે. જૈન તીયકરાના જે સ માન્ય નિર્વાણુક્ષેત્ર છે. તેમાં ચરણે જ અંકિત છે. મૂર્તિ તે પછી સ્થાપિત કરવામાં આવી છે. એ વખતની જે મૂર્તિ એ ઉપલબ્ધ છે તે સર્વે નિગ્રન્થ છે, અલકાર રહિત છે. ગેમ ડેવુ તે સ્વાભાવિક છે. અમારામાં જે અભિષેકવિધિ અને મદિરામાં અલંકારાની ભરતી આવી તે બધુ... અન્ય ધર્મોના પ્રભાવનુ’ પરિણામ છે. પૂજા વખતે જે 'ત્રાનું સ્મરણ કરવામાં આવે છે તે મન્ત્ર, દદિકપાલની કલ્પના અને હૈ।મહવનાદિક વગેરે વૈદિક છે. જેણે વેદના અભ્યાસ કર્યાં છે તેમને આ સમજાવાની આવશ્યકતા છે. જ નહિ. વૈષ્ણવામાં રાધાકૃષ્ણની સાક્ષકાર પૂજા થતી હતી, તેનું અનુકરણ વેમ્બર સમાજમાં થયું અને નિવસ્ત્ર મૂતિ આપે મુગટ ચઢાવવે, નેત્ર લગાડવાં વગેરે વિધિને પ્રચાર થયે. તેમાં વીતરાગ મૂતિ ઉપર અન્યાય થાય છે અને ભકિતનું પ્રદશ ન થવાને બદલે અનુ પ્રદર્શન થાય છે. આટલી સમજણું પણુ આપણામાં દેખાતી નથી. જે મદિરામાં અને જાતની પૂર્જા કાયદાનાં બળ ઉપર - થાય છે. ત્યાંની મૂર્તિ એને કાઇ જનેતર એકવાર જતે જુએ તે તે જંનેને કલાવિહીન પ્રાણીઓ સમજે.
“ દેવાગમ નભેયાન ચામરાદિ વિભૂતય ।। માયાવિષ્ટપિ દશ્યન્તે નાતત્વમસિ ને મહાન્ન્તી
એવું કહેવાવાળા આપણા આચાર્યો કર્યાં અને આવા બાહ્મ આખરમાં ગવ' અને દ્વેષ વધારવાવાળા આપણે કયાં ? પ્રત્યેક વિચારશીલ ને આવી પદ્ધતિને ત્યગ કરવા જોઇએ. યાદ રાખવુ જોઇએ કે ૧૦૦ વર્ષ પહેલાં ક્રાન્તિવીર લેાંકાંશાહે મૂર્તિ પૂજાને વિરાધ કર્યાં અને નવે પક્ષ સ્થાપ્યા. મૂર્તિપૂજા થોડી હદ સુધી જરૂર ઉપયોગી છે, પરંતુ તે નિર્દેશ હેવી જોઈએ. અચેન્નતના 'આદશ' જો ઉચ્ચ છે અને શ્વેતામ્બરા પણુ જો તે આદર્શને માને છે, અને એમ છતાં જે કે વ્યવદ્વારિક દૃષ્ટિથી આપણે પૂર્ણ અપરિગ્રહી બની શકતા નથી તે પશુ એટલું તે હેવુ જ જોઇએ કે એ આદશ ને આપણે કકિત ન કરીએ અને દુનિયામાં આપણી ક્ષુદ્રતાનું પ્રદર્શન ન કરીએ. આ બાબતમાં આપણે જે સમજુતી કરવાની છે તે સંબંધમાં નચેની બાબતે પર આપણે દયાન રાખવુ' જોઇએ.
(૧) મૂર્તિ પૂજાને આવશ્યક માનવી ન માનવી એ વ્યક્તિગત પ્રશ્ન છે, કારણકે વ્યક્તિની યોગ્યતા પ્રમાણે તેના ઉપયોગ છે. ( અનુસ ધાન - પૃષ્ટ ૨૩૦ જુઓ)