________________
શુદ્ધ જૈન
તા. ૧-૩-૪૮
માટે
તેવુ* અધર્’ છે. પરંતુ ગાંધીજીની સંત્ય તેમ જ પ્રેમની અનન્ય નિષ્ઠા અને સત્યપ્રેમમય ધર ઉપરની અચળ શ્રદ્ધાએ તેમને એ કામ સાવ સહેલા જેવું કરી નાંખ્યુ હતું. તેથી જ ગાંધીજી સૌને એક સરખી રીતે ભારપૂર્વક કહેતાં કે હું તમારામાંના જ છુ અને જે કરૂ છુ કે કરી શકયે। છું તે સ્ત્રી-પુરૂષ, યુવા વૃધ્ધ સૌને માટે (તે ધારે તે) સુકર છે. ગાંધીજી માત્ર વિવેક અને સત્પુરૂષાય ઉપર જ ભાર આપતા. એમને શ્વર એમાં જ સમાઇ જતે દરેક માનવમાં વિવેક અને પુરૂષના ખીજ હૈાય જ. તેથી દરેક માનવ ઈશ્વર અને બ્રહ્મરૂપ છે. ગાંધીજી દરેકના આત્મામાં વસતા એવા જ સચ્ચિદાનંદમય અંતર્યાંમીને પેાતાના વતન અને વિચારથી જાગૃત કરવા રાતદ્િવસ મથતા અને તેમાં જ અખંડ આનંદ અનુભવતા.
માણુસ સુમાન અનુસરે કે નહિ પણ તેના મનમાં એક અથવા બીજી રીતે સમામની પ્રતિષ્ઠા તેા હાય જ છે. તેથી ગાંધીજીના સભાગ –નને ન અનુસરનાર પશુ અને ધણીવાર તેથી સાવ ઉંધુ ચાલનાર પશુ તેમના આ વલણ તરફ્ આકર્ષાતા અને એક અથવા ખીજી રીતે ગાંધીજીના પ્રશંસક બની જતે. તેથી કરીને આપણે કહી શકીએ કે બીજી કોઈ પણ વિભૂતિના જીવને માનવેના હૃદયમાં સ્થાન મેળવ્યું. હાય તે કરતાં વધારેમાં વધારે માણસાના હૃદયમાં ગાંધીજીના જીવને સ્થાન મેળવ્યું હતું. આવા સ્થાનને લીધે જ લેાકાએ એમને મહાન આત્મા કહ્યા અને તેમનુ જીવન મહત્ લેખાયું.
ભૂતકાળના ઇતિહાંસમાં કે આ નવયુગના ઇતિહાસમાં એવા કાઇ દાખલા છે કે જેમાં તેના મૃત્યુ વખતે જ ગાંધીજીના મૃત્યુથી કકળી ઉઠેલી વિશ્વજનતાના શમા ભાગ પણ હૃદયથી કકળી ઉઠ્ય હાય ? કેટલાક પ્રજાપ્રિય રાજા, રાષ્ટ્રનેતા અને લોકપ્રિય સંતા ચાલ્યા ગયાં ત્યારે તેમના માટેતે શાક અમુક ભાગ પૂરતા જ હતા, અને કેટલીક વખતે તે તે ઔપચારિક પશુ હોય. પરં'તુ ગાંધીજીની મૃત્યુકથા જ સાવ નિરાળી છે. દુનિઆમાં એકેએક ભાગમાં વસતી જનતાના સાચા પ્રતિનિધિઓએ ગાંધીજીના મૃત્યુ ઉપર આંસુ સાર્યાં છે અને અત્યારે પણ ગાંધીજીની જીવનગાથા મનમાં આવતાં જ ૐ કાને પડતાં જ કરેાડા માણસા આંસુ ખાળી શકતા નથી. તેથી જ ગાંધીજીનું મૃત્યુ જીવનના જેટલું જ મહાન છે. એમ કહી શકાય.
.!, ગીતા એ દુનિચ્છાના ધમગ્રન્થામાં એક અદ્ભુત અને અપૂર્વ ગ્રંથ છે. તેને રચનાર વ્યક્તિ પણ તેવી જ અદ્ભુત અને આ દૃષ્ટિવાળી હોવી જોઇએ, જેના મુખમાંથી ગીતાના ઉપદેશ આપવામાં આવ્યું છે તે કલ્પનામૂર્તિ કે ઐતિહાસિક કૃષ્ણ પણ અદ્ભુત વ્યક્તિ છે એમાં શંકા નથી. ગાંધીજીને સાચી રીતે ઓળખનાર કોઇ પણ એટલુ' તે સમજી શકે તેમ છે કે ગીતાને તેના આધ્યા- મિક અને વ્યાવહારિક અર્થીમાં જેટલે અંશે ગાંધીજીએ જીવનમાં પચાવી હતી તેટલે અ'શે ગીતાને પંચાવનાર વ્યકિતને શેધી કાઢવાનુ કામ બહુ અધરૂ છે. ગીતામાં કમ યાગનું જ પ્રતિપાદન છે. આ મુદ્દતું સમય ́ન લોકમાન્ય તિલક કરતાં વધારે સચેષ્ટ રીતે ખીજા કાએ કયુ" હોય તે તે હું જાણતા નથી; પણ એ અનાસકત કમ યાગનુ ‘પચ્ચાસથી વધારે વર્ષાં લગી સતત અને અખ’ડ પરિપાલન ગાંધીજએ જ કરી બતાવ્યું છે. તેમણે ગીતાના કયેાગનુ સમન જેટલે અશે જીવન જીવીને કર્યું છે તેટલે અંશે ગ્રંથ લખીને નથી કર્યુ. ગીતાના અનાસકત કમ યાગમાં એ બાજુ સમાય છે. લાકજીવનની સામાન્ય સપાટી ઉપર રહીને તેને ઉન્નત કરવાની લેાકસંગ્રહકારી વ્યવહાર બાજી, અને ત્રણે કાળમાં એકસરખાં ટકી શકે એવાં શાશ્વત મૂલ્ય ધરાવનાર સત્ય, અહિંસા, અને ઇશ્વરનિષ્ઠા જેવાં તવાને સ્પર્શીને જ જીવન જીવવાની પારમાર્થિક બાજુ. ગાંધીજીનુ' જીવન શરૂ થયું તે, એ પારમાયિક
૨૧૩
સત્યને આધારે, અને તે ઉત્તરાત્તર વધારે ને વધારે વિકસતું, ફેલાતુ અને નવપલ્લવિત થતું ગયું' તે બ્યાવહારિક બાજુ કે વ્યવહારિક સત્યને અવલમ્બીને. ગાંધીજીના કોઇ પણ જીવન-કૃત્યને લઇને આપણે વિચાર કરીએ તેા એ તરત જ દીવા જેવુ' દેખ ઈ આવે છે કે તેઓનાં એકએક [કૃત્યમાં પારમાર્થિક અને વ્યાવહારિક સત્ય બન્નેના સહજ અને અવિભાજ્ય સમન્વય હતા. તેઓ કાઇ પણ ક્ષેત્રમાં કાઇ પણ બાબત લતે કામ કરતા હોય ત્યારે તેમાં પારમાર્થિક સત્ય હાવાનું જ, અને તે પારમાર્થિક સત્યને તે એવી રીતે વ્યવહારની સપાટીમાં મૂકતા કે તે સત્ય માત્ર શ્રધ્ધાનો વિષય અગર પૂજાને વિષય ન રહેતાં બુદ્ધિના અને આચરણના વિષય પણ બની જતું. જેમ જેમ ગાંધીજી પાર િક સત્યને આધારે વ્યાવહારિક ક્ષેત્રે વધારે તે વધારે ખેડતા ગયા, જેમ જેમ તેમની સામે કઠણુ અને કઠણુતર વ્યવહારિક સમસ્યાઓ આવતી ગઇ, ધમ કામ, સમાજ, અશાસ્ત્ર, રાજકારણ—આવા અનેક વિષયેાની જમાનાજીની જટિલ સમસ્યાએ ઉકેલવાનેા ભાર તેમના ઉપર આવતા ગયા તેમ તેમ તેમને પેાતાના જીવનનાં ઉંડાણુંમાંથી પારમાર્થિ ક સત્યની માઁગળમય અને કલ્યાણકારી બાજુએ વધારે ને વધારે બળ આપ્યું. એ બળ જ ગાંધીજીનું અમાપ્ત ખળ હતું. ગાંધીજી ગમે તેવા ક્ષીણુ હાય કે તપસ્યાથી કૃશ હૈાય ત્યારે પણ તેમના જીવનમાંથી જે આશ્ચય કારી તેજ અને બળ સ્ફુરતુ જેને સમજવાનુ કામ કાને માટે પણુ સહેલું' નહેતુ. તે બળ અને તે તેજ તેમના પારમાર્થિક સત્યસાથેના તાદાત્મ્યનું જ પરિામ હતું. એમની વાણી કે એમની લેખિનીમાં, એમની પ્રવૃતિ કે એમની દેહસ્તુતિ'માં એ જ પારમાકિ સત્ય પ્રકાશતું.
ગાંધીજીના અનુયાયી ગણાતા માણસા પણ ગાંધીજીના જેવી જ દુન્યવી અને વ્યાવહારિક પ્રવૃતિ કરતા, પણ તેમને બધાને ય એમ લાગ્યા જ કરતું કે તેમના જીવનમાં ગાંધીજીનું તેજ નથી, આમ શા માટે ? એના ઉત્તર ગાંધીજીની પારમિક સત્ય સાથેની પેાતાના જીવનની વધારે ઉંડી એકરૂપતામાંથી મળી જાય છે. આવી એકરૂપતાયે દુન્યવી લેાકજીવનનાં ઘણાં પાસાને સુધાર્યાં છે, ઉન્ન કર્યાં છે. આ ખીના આપણુને જેટલી વિદિત છે તે કરતાં વધારે પ્રમાણમાં હવે પછીની પેઢીને વિતિ થશે. પ્રકૃતિનું તત્વ જ એવું છે કે તેનું લેાલક માત્ર એક જ દિશામાં નથી થેભતુ ં. જ્યારે તે કાઇ એક છેડા તરફ્ ઝુકે છે ત્યારે તેની તદ્દન સામેની વિરૂદ્ધ બાજુએ તેના આંદેલા શરૂ થાય છૅ. ગાંધીજીએ દુનિઆને મુંઝવતા પ્રશ્નોના ઉકેલ સરળ માગે' અ.ણવાના કાર્યક્રમ યેાજય, જે દુનિ જલગી ઝેર જ ઝેરનું ઔષધ છે. એવા સૂત્રમાં તથા કુટિલતાને જવાબ કુટિલતાથી જ અપાય એવા સૂત્રમાં માનતી તેમ જ એવા સૂત્ર પ્રમાણે જીવન જીવતી અને છતાં કાઇ સારા કાયમી ઉકેલ આણી ન શકતી તે દુનિને ગાંધીએ નવા માર્ગ બતાવ્યા કે ઝેરનું ખરૂ` અને કાયમી એસડ અમૃત જ છે. તથા કુટિલતા નિવારવાના સરળ અને સાચે ઇલાજ સરળ જીવન જીવવું એ જ છે. ગાંધીજીનું આ કથન નવુ' તેા ન હતુ, પણ એનું સર્વાંગીણ વ્યાપક આચરણુ સાવ નવું હતું. તેમનું એ નવજીવન ગમે તેટલુ પારમાર્થિક સત્યને સ્પર્શતું હોય, તે દ્વારા બધા જ જટિલ પ્રશ્નોના ગમે તેટલે સરળ ઉકેલ શકય હોય, છતાં તેને સમજવા અને પચાવવા જેટલી માનવ-સમાજની ભૂમિકા તૈયાર ન હતી. ગાંધીજીએ સમાજના ખુણેખુામાં પહેાંચી લેાકેાની સત્બુદ્ધિ જાગૃત કરવા ભગીરથ પ્રયત્ન કર્યાં. તેને પરિણામે લાખા માણસે એમનું કથન સમજવા તરફ અને એમનું જીવન એછે વધતે અંશે જીવવા તરફ વળ્યા. પણ સમાજને એક માટા ભાગ એવે જ રહ્યો, અને ગાંધીજીના નવજીવનમય સદેશની તીવ્રતા અને વિશેષ પ્રચારની સાથે સાથે તે વધારે ને વધારે વધતા ગયા કે જે ગાંધીજીના સ ંદેશને ઝીલી ન શકયા, એટલુ'. જ નહિ પણ તેને એ સ‘દેશ
S)