________________
તા. ૧૫-૨-૪૮
પ્રશુદ્ધ સ્
અહિંસાના વિજય
આખરે મહાપુરૂષોને મુકિત જવાની જે નિયત બારી છે તે જ ખારીમાં થઇને ગાંધીજી પણ ગયા અને જતાં જતાં પણ ક્રી એક વાર વિશ્વમાં વસ્તુની પ્રતીતિ કરાવી કે જગત તે। સદાય સુર અને અસુરના સંગ્રામની ભૂમિ રહ્યું છે અને રહેવાનું છે, કુમારેિલના શબ્દોમાં ‘જ્ઞ ફ્રિ વિનીટÄ જૂ' ‘જગત હુંમેશાં એક જેવું જ છે,' કહેા, કે પ્રે. રાધાકૃષ્ણના શબ્દોમાં ‘ક્રાઇસ્ટ કે સેક્રેટ્રીસના જમાનાથી છ આપણે કાં વધારે સુધર્યાં નથી' કહેાતાપ માં કાંઇ કુક નથી. બરના શે। એ ગાંધીજીના મૃત્યુના સમાચાર સાંભળી કહ્યું કે આ દુનિયામાં અત્યધિક માત્રામાં સારા થવુ તે ભયાવહ છે. પણ મહાપુરૂષો એ ભયને જીતવાથી જ થવાય છે એ એને સાર છે,
ગાંધીજીના જવાથી કશું શું ગુમાવ્યું એને હિસાબ કાઢી શકાય એમ છે જ નùિ, એ જ બતાડી આપે છે કે તેમનુ પ્રવૃત્તિક્ષેત્ર કેટલું વિશાળ હતું. તેમના પુત્ર મણિભાઇએ ઠીક જ કહ્યુ છે કે એ માત્ર અમારા જ પિતા ન હતા. આખા વિશ્વના પિતા હતા. આ કાંઇ અતિશયેકિત નથી. આખા વિશ્વમાં વિદ્યુ વેગે તેમના મૃત્યુના સમાચાર ફેલાઇ ગયા અને તેજ વેગી સમસ્ત સ`સારમાં તેમના જવાથી જે દુ:ખની લાગણી છવાઇ ગઇ અને પ્રગટ થઇ તે એ જ સૂચવે છે કે તેમનું કુટુંબ સીમિત ન હતું પણ અસીમ હતું. નિ:સીમમાનવપ્રેમ જ ક્રિ પશુ સસપ્રેમ. તેમણે જીવનમાં વ્યક્ત કર્યો છતાં અને પોતાન પરમ હિન્દુ કહેતા છતાં એક હિન્દુના હ્રાથે તેમનું ખૂન થાય એ ઘટના નવી નથી છતાં ફરી એક વાર ઘટી છે તે જ બતાવે છે કે ધમ અને ધમ ઝનૂનમાં જે ફેર છે તે આ વીસમી સદીમાં પ્રચાર અને જ્ઞાનના આટલા સાધન છતાં પૂરતાપ્રમાણમાં વ્યકત કે સ્પષ્ટ થયેલ નથી. તે એમ સિધ્ધ કરે છે કે થિરસ્વાથી ધામિક કહેવાતા પડિતે અને ધર્મગુરૂઓ પોતાના સ્વા'ની રક્ષા ખાતર ભેળી જનતાને કેવા ઊંધા પાટા બધાવી કેવા હાંનકોટિના દુષ્કૃત્યો કરવા પ્રેરણાના વિષપાન કરાવી શકે છે.
આ જ શતાબ્દીએ હીટલર જેવા અતિ ક્રૂર માનવને જોયો અને વિશ્વમૈત્રીના સતત પાઠે પઢાવનાર ગાંધીજી જેવા અતિમાનવને પણ જોયે, હીટલરને વિનાશ પણ જોયે અને વિશ્વવધ ગાંધીજીનુ વીરમૃત્યુ પણ જોયું. છતાં જ્યારે અહિં’સાના અખંડ ઉપાસકનુ
રજી કરવા, લાગણીમાં તાઇ ન જતાં બુધ્ધિને તેજી સાવ - જનિક હિતની અપીલથી મુદ્દાનુ` સમ ન કરવુ' અને ગુજરાત હિંદુસ્તાન સાથે આખી દુનિયાના પ્રશ્નો અને બનાવે તરફ પણ ધ્યાન દેતા રહેવું, વગેરે તેના અનેક ગુણા છે.
ધા ધંધા-ની સફળતા માટે એકધારી નિષ્ઠા મહેનત અને સ્થિરતા આવસ્યક છે. પત્રકારત્વતા ધંધે એવા છે. પશ્ચિમનાં મોટા પાત્રમાં આપણે જુવાનીથી જોડાઇ વૃદ્ધ ઉજ્જૈમરે નિવૃત્ત થતા મોટા પત્રકારે લેખક જોઇએ છીએ. શ્રી ચુનીભાઇના દાખલેો એ પ્રકારને છે. તેમની નિષ્ઠા અને સમતા અને ઉદ્યમ એ ધંધાના દરેક દાખલા લેવા. યોગ્ય છે.
પુષ્ટિપૂતિ ઉત્સવ ગુજરાતભરમાં યેગ્ય રીતે ઉજવાય એમ અમે ઇચ્છીએ છીએ. શ્રી ચુ ીભાઇનું એક પત્રકાર તરીકે તેમ જ જૈન સમાજની એક અગભૂત સાધન વ્યકિત તરીકે અમે અન્તઃ કરથી અભિનન્દન કરીએ છીએ અને તેમને દીર્ધાયુષ્ય અને કુશળ આરોગ્ય પ્રાપ્ત થાય અને ગુજરાતી સાહિત્યની ઉતરાત્તર અધિકાધિક સેવા કરતા રહે એવી અમારા અંતરની શુભેચ્છા અને પ્રાથના અમે અદ્વિ' વ્યકત કરીએ છીએ.
તંત્રી, પ્રબુદ્ધ જૈન
૨૦૭
મૃત્યુ એક હિંસકના હાથે થતું જોયુ ત્યારે તે કૃત્યને વિશ્વે ઉલટથી વધાવ્યુ નથી એ બતાવે છે કે એમાં અહિં‘સા ઉપર હું સા વિજયવંતી નથી થઈ પણુ અ'િસાને જ વિજયવાવટા પ્રકયા છે. આ એક જ વસ્તુ ગાંધીજીના જીવનને કૃતાથ કરી શકે છે. હિંસક તેમના દેહને નષ્ટ કરવામાં સમય થયેા છે પણ તેમની પ્રેમભાવના અખંડ જ રહી છે.
ગાંધીજીને દેહ વિલીન થયા છે. પણ તેમના આત્મા વિશ્વાત્મામાં અમર છે અને તે જ તેમના સંદેશને અમરતા પ્રદાન કરશે જ એમાં સદેડુ નથી. તેમના શરીરના અંત સાથે તેમની ભાવના, તેમની પ્રવૃત્તિ કાંઇ મરી નથી, મરી શકે પણ નહિં. જો એમ બનતું હેત તે ક્રષ્ટ, બુદ્ધ અને મહાવીરના નવાવતાર રૂપે ગાંધીજી આપણી વચ્ચે આવી જ શકયા ન હેાત. પશુ જેમ ગાંધીજીના મૃત્યુ છતાં તેમની પ્રવૃત્તિ અમર છે તેમ સામે પક્ષે Rsિ*સકાના મૃત્યુ છતાં તેમની પ્રવૃત્તિ પણ ચાલુ જ છે, એ પણુ ભૂલવુ' ન જોઇએ. એટલે ગાંધીજીના આત્માને તેમના સંદેશને, તેમની પ્રવૃત્તિ અને ભાવનાને જો આપણે અમર સમજતા હાઇએ તેા તેમના અનુયાયીઓની ફરજ સ્પષ્ટ છે કે તેમણે ગાંધીજીને પેાતાની સમક્ષ જ કુપ્પીને, પોતાના આત્મા સાથે તે મહાન આત્માનું તાદાત્મ્ય કપી તે જ ગાંધીજીની ભાવનાને, તેમની પ્રવૃત્તિઓને અમરતા જે રીતે પ્રાપ્ત થાય તે રીતે વધુ' જોઇએ. એકાદ ગાડસે કે એકાદ સાવરકર કે ભાટકરના અંત કરવાથી કાંઇ ન વળી શકે પણ તેમને જે ખેટા રાહુ છે તે માનવસમાજમાંથી ઉચ્છિન્ન થાય તે માટે જ પ્રયત્ન કરવા જોઇએ. અન્યથા વૈર–પ્રતિવરની ધારા ચાલુ રાખવામાં જ આપણે નિમિત્ત બનીશું, જે ગાંધીજીને ઋષ્ટ હતું જ નહિ.
આપણે ગમે તે ક્ષેત્રમાં કામ કરતા હૈઇએ પણ ગાંધીજીએ દરેક ક્ષેત્રમાં નવે માર્ગ બતાવ્યા છે. એક પશુ એવુ ક્ષેત્ર નથી જેમાં ગાંધીજીએ સંજીવનીમત્ર ન કયા હેય. એટલે કાઇ પણુ પછી તે મજદૂર હૈાય કે માલિક હોય, શિષ્ય હાય કે શિક્ષક હાય, રાજકર્તા હાય કે પ્રજા હૈ.ય, પતિ હોય કે પત્ની હાય, પિતા હાય કે પુત્ર હાય, માતા હાય કે બાળક હાય, કુમાર હાય કે કુમારી હાય, ગૃહસ્થ હોય કે સંન્યાસી હાય-ગમે તે વ્હાય એ સવ તે માટે ગાંધીજીએ નિઃસ શય મા બતાવ્યો. છે—એ માર્ગે ચાલવામાં જ આપણુ કલ્યાણ છે, દેશનું કલ્યાણુ છે, વિશ્વનું કલ્યાણું છે. ગાંધીજીને અગર કરવાનો આ એક જ ઉપાય છે,
કેઇ પશુ મહાપુરૂષ હાય તેમણે દેહને તે છેડવા જ પડે છે એટલે વિવેકી જાએ એ દેહવિલયને શાક મનમાં સધરી રાખવે અનાવશ્યક છે. અત: જે આપણા હાથની વાત છે તેને જ સિદ્ધ કરવામાં પ્રયત્નશીલ શું તે ગાંધીજીના આત્માને શાંતિ મળશે અને વિશ્વને પણ શાંતિ મળશે.
બનારસ, તા. ૧-૨-૪૮.
દલસુખ માલવિયા
કેમ શાચું? શાલિની-મન્દાક્રાન્તા
પલ કે;
ન શેચી મન શકે, શમણાં નયણે હજીય કેવી હશે અહા! આપણા વસુધરા રમ્ય નવ્ય કે, જેની પરે બાપુની ફારમ લઇ લેબ્સેાં હશે મંદ માંતરિન્ધા; જ્યાં ઉડતા હશે સતઅહિં સાનિઞરા, હશે શાંતિ શીળાય વા, -ને ખાપુ ન્યાળશે સેાણલ લેામકાપરે નીજમ ઝીલ !' પણ ત્યાંતૂટયા એકાક તાર અમ શમણાંનેા કહેઃ શેચાય કયાંથી? જ્યાં,
અમ રૂદિયાની ભીતરૂમાં મહેરામણ ઉભરે ! અમ અંતરની આંખલડીમાંથી સિ...ધુ ઝરે!
~હસુ મેધાણી