SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧–૪૮ પ્રહ જૈન Dear Sirs, I acknowledge your letter of the 6th instant and on behalf of the Trustees; accept the offer made. We assure you that we shall do our best in the circumstances in this matter. The terms set out by you are acceptable ૬૦ us. Yours faithfully Manu Subedar President, Sastu Sahitya Mudranalaya Trust (Ahmedabad) (અનુવાદ) શ્રી. મુંબઈ જૈન યુવક સંધ જોગ, મુંબઈ સુજ્ઞ મહાશય આપને તા. ૬ ઠી ને પત્ર મળે અને આપે જે માંગમાંગણીઓ રજુ કરી છે તે માંગણીઓને ટ્રસ્ટીઓની વતી હું રવીકાર આ બાબતમાં સંગોને આધીન રહીને આપે સેપેલું કાર્ય અમે અમારાથી બનતું સારામાં સારી રીતે બજાવીશું એવી અમે . આપને ખાત્રી આપીએ છીએ. આપે રજુ કરેલી સરતે એમને સ્વીકાર્ય છે. આપને મનુ સુબેદાર પ્રમુખ, સસ્તું સાહિત્ય મુદ્રણુલિય ટ્રસ્ટ (અમદાવાદ). આ ઉત્તર મળ્યા બાદ તા. ૨૩ સપ્ટેમ્બરના રોજ શ્રી. મુંબઈ જૈન યુવક સંઘ તરફથી રૂ. ૨૫૦૦ ને ચેક મેકલવામાં આવ્યો છે જેની પહોંચ આવી ગઈ છે. આ રીતે સદ્દગત મેધાણીને આમા પ્રસન્ન થાય એવી આ પેજના તેમના સ્મારક રૂપે અમલમાં મુકાશે એ જાણીને તેમના મિત્રો અને પ્રશંસકોને સંતોષ થશે એવી અમે આશા રાખીએ છીએ. મંત્રીઓ, મુંબઈ જન યુવક સંધ એ શા માટે ખ્રિસ્તી ન થાય? પેલા આવેલા માણસને ઓળખ્યા નહી એટલે મારે તેમને પૂછવું પડ્યું; * કયાંથી આવે છે.” ‘. ગામથી આવીએ છીએ.' શું કામ હતું ? “કામનું તે પૂછવું જ શું? એછુ કાંઈ તમારાથી અજાણ્યું હશે?” તમે શું કહેવા માગે છે તે હું કાંઈ જાણતા નથી. “ બાપુજી! શું વાત કરીએ?' ત્રણેમાં જે સૌથી મોટે હતો તે કહેવા લાગ્યું; “અમને જે વીતી છે તે કોઈનેય ન વીતો. દેડયા દોડયા તમારા શરણે આવ્યા છીએ.” | ‘મને સાફ સાફ બતાવો કે તમે શું કહેવા માંગે છે ?' * “વાત એમ છે કે ગામમાં પાંચેક દીવસથી ઢોરોમાં રેગચાળા નીકળે છે. અત્યાર સુધીમાં દસથી પંદર નાનાં મોટાં ઢેર મરી ગયાં હશે. રોગચાળો શાથી શરૂ થયે તે તે અમને શી ખબર પડે? પણ ગામલોકો કહે છે કે તમે ઢેડાએ કંઈક જંતર મંતર કર્યા છે એટલે રોગ લાગુ પડે છે. બે બાપલા ! આમાં અમારા શે વાંક ગને?” બેલનાર હાથ જોડીને કરગરતા હોય તેમ બેલ * * * કેમ નહિ કહ્યું હોય? અમે ગામના આગેવાને અાગળ પાઘડી ઉતારી બે હાથ જોડી કરગર્યા કે માબાપ આમાં અમારા વાંકગને નથી, અમે કંઇ કર્યું નથી. બે હાથને આદમી શું કરવાવાળો છે? ભગવાનની આગળ કઈ ડાહ્યું નથી. અમારા જેવા પર શક રાખ નામે છે. આવી તે ઘણી વિનવણી કરી. પણ કુણ માંને? લે છે તે ઉલટા અમારા પર ઉશ્કેરાઈ ગયા અને વાસ પર ચઢી આવ્યા. ઈટાળા અને રેડાંને વરસાદ વરસાવ્યું. કેટલાંક છોકરાંને વાગ્યાં. બૈરાનાં માથાં છુટી ગયો. એક ડોહાં તે પથારીવશ * થઈ ગયા છે. અમારાથી ગામમાં નીકળતું નથી. ગામે છાશપાણી - બંધ કરી દીધાં છે. અમારાં છોકરાં ભૂખે મરે છે. બાપજી : અમને જીવાડે. કરપા કરી તમે લોકોને સમાવે; નહિ તે અમે મરી જઈશું. લોકો વિફરશે તે અમારે ઢેડવાસ ને ભંગીવાસ બાળીને ખાક કરી દેશે. સેવકરામ! તમે તે અમારા બેલી છે, તમે સાય નહિ કરો તે કુણુ કરશે ?” પ્રસંગ ગંભીર ન હોત તો તે છે કે મને જે રીતે રક્ષણુહાર બનાવતા હતા તે સાંભળીને હું હસી પડત, પણ તેમણે જે બયાન કર્યું તે સાંભળીને તે મારે હૃદય રડી ઉઠયું. ચાર ચાર દીવસથી લોકો ઘરની બહાર નીકળી શકતાં નથી. હવાડાનું ગંદુ પાણી છાનેછપને લાવીને પીએ છે. ગામ વચ્ચે તે નીકળવાની કોઈનીય હીંમત થતી નથી. મજુરી પણ મળતી નથી. " ભીખ પણ મળતી નથી. છાશ પણ બંધ થઈ ગઈ. શું ખાય ? શું કરે? તે લેકેની આંખમાં ઝળઝળીયાં આવી ગયાં. તેમના માથે મોત મરતું હોય તેવી તેમની દશા થઈ ગઈ હતી. માણસે માણસની દશા કેવી કરી છે. ? સમાજના ઉપલા વગે નીચલા થરને અછૂત ગણે. તેને અડકે તેય અભડાઈ જવાય. ઢોરને અડકાયા, કુતરાને અને ગધેડાને અડકાય, પણ હરીજનને ન અડકાય! આ કે ન્યાય ! ભવિષ્યની પ્રજા જયારે જાણશે કે સ્વરાજય -માવ્યા પછી આભડછેડ હયાત હતું ત્યારે • આપણું પર કે ફીટકાર વરસાવશે ? અંગ્રેજો કહેતા હતા કે તમે સ્વરાજ્યને લાયક નથી. ત્યારે આપણે અંગ્રેજોને સંભળાવી દેતા કે તમારે સ્વરાજ આપવું નથી માટે બહાના બતાવે છે; પણ હવે સ્વરાજ્ય આવી ગયા પછી આપણે લાયક બન્યા. આફ્રિકામાં કાળાધોળાના રંગભેદને માટે સત્યાગ્રહ થાય છે. દુનિયા આગળ હિંદ રંગભેદ દૂર કરવાની માગણી કરે છે પણ ઘરમાં આભડછેટ ભર્યું છે તેનું શું? હરિજનોને અછૂત કહી દૂર રાખીએ છીએ તેનું શું ? જ્યાં સુધી હરિજનોને આપણી પડખે ન બેસાડીએ ત્યાં સુધી ક્યા મેએ આપણે રંગભેદની વાત કરી શકીએ ? ગામડામાં આભડછેટ કેવી ઉગ્રતાથી પળાય છે તેની કલ્પના શહેરવાળાને તે ક્યાંથી આવી શકે ? ઢેડ ભંગીઓ ગામ વચ્ચે મૂસા મૂગા નથી ચાલી શક્તા. તેમને વારેઘડીએ “આઘા રહેજો મા....બાપ..' એમ બૂમ મારવી પડે, અને ભીંતને લપાતા લપાતા મંડવાડમાં થઈને ચાલવું પડેહેડને પડછાયે પણ પડી ગયે હેય તે અભડાઈ જવાય અને તેને ન્હાવું જ પડે. ઢેડને ચંડાળ ગણે છે અને તે સામે મળે તે અપશુકન થયા કહેવાય. ઢેડ વૃધ્ધ થાય તેય ગામનું છોકરું ય તુંકારથી જ બેલા. ઢેડને તે નાનાથી માંડી મેટ સુધી સૌને “મા બાપ” જ કહેવાં પડે, ગાળ તે હેડ માટે સામાન્ય વસ્તુ બની ગઈ છે. તે મજુરી કરે, કાળી રાતે કામ કરે, તેય તેને તે ખાસડાં જ મળવાનાં અને ગામમાં કંઇ પણ અનિષ્ટ બને તે બધું ઢેડના માથે પડવાનું. હડધૂત દશામાં હરિજન જીવી શકે છે એ જ નવાઈ છે. અને એવા રોગચાળાના પ્રસંગે તે લેકે કૂટી નાંખે તેય તેઓ કંઈ કરી શકતા નથી. આવા કમકમતા હરિજનોને મારી સામે બેઠેલા જોઈ મારી આંખે પણ ભીની થઇ, તે તમે લોકોને કંઈ ન કહ્યું?”,
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy