________________
તા. ૧-૧૦-૪૮
પ્રણવ જન
મ)
૪૫૩
કહ્યું : “
સાજ કરજે
રરી ભરીર
અને ઐશ્વર્યાની લાલસામાં વ્યક્તિ તણાઈ જાય છે, વાસનાની માંદગીને ઇલાજ કરાવવા માટે આવવા લાગ્યા. સેવા કરવાની તક મળે દાસ બને છે અથવા અહંકારથી. તે છડાઈ કેળવે છે. પરિણામે એટલે ગાંધીજી તે રાચે. એકવાર એક ગરીબ માણસ આવ્યા. વ્યકિતમાં અસામાજિકતા આવી જાય છે. બીજે છેડે સમાજમાં એને આખા શરીરે ખરજવું થયું હતું. ગાંધીજીએ એને ઉપવાસ સંકુચિતતા, ઉચ્ચનીચ ભાવ અને બીજા ઉપર રાજ્ય ચલાવવાની કરાવ્યા. એનિમાબરિત આપી; અને સાથેસાથે કહ્યું કે એકાંતમાં મેલી અભિલાષા દેખા દે છે; અને તેથી સમાજ વ્યક્તિને અને નગ્નસ્નાન કરી અમુક રીતે ધસીને આખું શરીર સાફ કરવું. એટલામાં બીજ સમાજને નીચોવવા માગે છે, યુદ્ધ ચલાવે છે અને આત્મહ- એમને વિચાર આવ્યું કે આ ગરીબ માણસ પાસે એકાંત ક્યાંથી ત્યાને રસ્તે જાય છે. વ્યકિત અને સમાજ અને આત્મશુદ્ધિ દ્વારા અને નાહવાની સગવડ પણ એ કયાંથી ઊભી કરી શકે ? તરત નિર્વિકારી થઈ જાય એટલે એની મેળે સર્વોદય સમાજ સ્થપાવાને.
એમણે કહ્યું કે “આ પાસેની ઓરડીમાં મારી નાહવાની સગવડ આને માટે આખી દૃષ્ટિ રિવવાનું કામ ગાંધીજીએ આખો જન્મારો તૈયાર છે. એ ટબમાં જ નહાજેફલ્લા પરના સુકાયેલા પિડા વગેરે કર્યું છે, પણ વ્યકિત અને સમાજ-બનેએ દુર્દવે એ તરફ દુર્લક્ષ બધા દૂર કરજે એટલે તને હું દવા લગાડીશ.” આટલું કરાવ્યા
પછી એક આશ્રમવાસીને એમણે કહ્યું: “એ નાહી રહે એટલે
દવા નાખીને ટબ સા કરો અને એમાં મારે નાહવા માટે પાણી મારે બીજી મહત્વની વાત કહેવાની છે તે ગાંધીજીએ
ફરી ભરી રાખજે.' પિતાની જાતને કેળવવા માટે જે સાધના ખીલવી તેની છે. અત્યાર સુધીના ધર્માચાર્યોએ કે ધર્મસંસ્થાપકોએ જે સાધના બતાવી
પરચુરે શાસ્ત્રીને કુષ્ટ રેગ થયો હતો; અને શરીરમાંથી પર
નિકળતું ત્યારે પણ ગાંધીજી જાતે એમની સેવા કરતા તે વસ્તુ તે છે, તેને ગાંધીજીએ ઓછો વધતે અભ્યાસ કર્યો જ હતો, એના
બધા જાણે જ છે. પણ બહારના લેકે નથી જાણતા તે એ, કે પ્રત્યે એમને આદર પણ હતો, પણ એમણે પોતાની આખી સાધના
ગાંધીજીને આવી રીતે કુષ્ઠ રોગોની સેવા કરતા જોયા પછી આશ્રપિતાની મેળે જ વિકસાવી હતી. જેમ કેળવણીમાં નવી દિશા
મના બીજા લોકો પણ નિર્ભયતાથી અને પ્રેમથી પરચુરે શાસ્ત્રીને સૂચવતાં એમણે કહ્યું કે કેળવણી જીવન માટે તે હેવી જ જોઈએ
માલિશ વગેરે કરતા થયા. પણ એ જીવન વાટે પણ હેવી જોઈએ. એવી જ રીતે એમણે પિતાની
ગાંધીજી સેવાગ્રામ રહેવા ગયા ત્યારે આસપાસ સર્પો ઘણું આધ્યાત્મિક સાધના પણ જીવન મારફતે જ સાધી; એટલે કે જીવન હતા અને ખેડૂતે સર્પોને મારતા પણ હતા. ગાંધીજીએ વિચાર્યું નને જ સાંધનામય બનાવી દીધું. એમને યોગ પણ જીવન કે જે સર્પો ઝેરી નથી તેટલાને તે આપણે બચાવીએ. તરત હતો; અને હું માનું છું કે એમણે એ સાધના, માણસની શક્તિ
એમણે હિંદુસ્તાનના સર્પો વિષેની ચોપડી મંગાવી, આસપાસના સર્વે પ્રમાણે, પૂર્ણવ સુધી પહોંચાડી હતી.
પકડી પકડીને પાંજરામાં પૂર્યા. એમાં ઝેરી કયા ને નિર્વાિષ કયા એ એમની સાધનાની મુખ્ય ખૂબી એ હતી, કે એમણે એ ચોપડી પરથી શોધી કાઢયું અને ખેડૂતોને સમજાવવા લાગ્યા કે આવા બધી સાધના પિતાની આસપાસના સમાજને સાક્ષી રાખીને, અમુક આવા સર્પોને તે ન જ મારવા. આપણાં શાસ્ત્રમાં પણ સને ક્ષેત્રપાળ હદ સુધી તેને સહકાર મેળવીને અને હંમેશાં એને આશીર્વાદ કહ્યા છે તે અમસ્તું નથી. ઘણાખરા સર્વે ખેતરના ઉંદરોને ખાઈ વાંચીને સાધી હતી. એમની પાસે ખાનગી એવું કશું ન હતું. જઈ ખેતીનું રક્ષણ કરે છે અને તેથી તેઓ ખેડુતના મદદગાર બીજાને અગવડ જેવું જણાય એટલું જ તેઓ ખાનગી રાખતા. ગણાય છે. આખું જીવન પ્રગટ રાખીને એમણે અસાધારણ શુદ્ધિ મેળવી હતી. સત્યાગ્રહ રાજદ્વારી શાસ્ત્ર હવા ઉપરાંત એ એમની જીવનસત્ય, અહિંસા, પારમાર્થિકતા અને પ્રગટતા એ એમની સાધનાની સાધના પણ હતી. સામા માણસના હૃદય સુધી પહોંચી ત્યાં દરેક લોકોત્તર વિશેષતા હતી.
જાતની ભલાઈ જાગૃત કરવી એ સત્યાગ્રહને મુખ્ય ઉદ્દેશ હોય છે. ' એમની એ સાધનાનું ખાસ અધ્યયન થવું જોઈએ; કેમ
સામા માણૂસમાં હૃદય છે, તે જગૃત થઈ શકે છે, અને તે જાગૃતિ કે એ વાટે જ દુનિયાને ઉદ્ધારને રસ્તા મળવાનું છે. અત્યારે તે
આણવા માટે જે કાંઈ ભોગ આપવો પડે તે ભોગ આપવાની આપએને કેવળ અંગુલિનિર્દેશ જ કર્યો છે. સાધનવીરોએ એમના
ણામાં શકિત છે અને તેની સારી અસર યથાકાળે થવાની જ. એ આખા જીવનનું અને એને પ્રેરક તત્ત્વોનું ઊંડું અધ્યયન કરી અને એ સત્યાગ્રહના મૂળમાં રહેલી ખાસ શ્રદ્ધા છે. એ જ સાચી એમના સાથીઓએ એમની જીવનદષ્ટિનું અને કાર્યપદ્ધતિનું
• આસ્તિકતા છે. એ આસ્તિતામાંથી ગાંધીજીએ સત્યાગ્રહના અનેક પૃથકરણ કરી સાધકો આગળ ગાંધીજીની અભિનવ સાધના રજૂ
પ્રકારે પ્રગટ કર્યા છે. સ્વ. મોતીલાલ નહેરૂ, ચિત્તરંજન કરવી જોઈએ.
દાસ વગેરે સાથે મતભેદ થતાં ગાંધીજીએ જે નિરાગ્રહી
વૃત્તિ ધારણ કરી અને પિતાને અધિકાર છોડી દીધે તે પણ ગાંધીજીની આ સાધનામાં એક બાજુએ સત્યનિષ્ઠા, સંયમ,
સત્યાગ્રહને જ એક પ્રકાર હતો. રાજકોટમાં પિતાની તરફેણમાં ઈદ્રિયજય, એને અંગે ઉપવાસ, આત્મપરીક્ષણ અને પ્રાર્થના આવે છે; તે બીજી બાજુ આવે છે ને અને ભૂલોને જાહેર એકરાર,
મળેલ ચુકાદ ઝેરી રૂપ પકડવાને છે એ જોતાવેંત તે ચુકાદો
જાતે કર્યો એ પણ સત્યાગ્રહને જ એક પ્રકાર હતે. પણ સત્યાસેવામય જીવન, સેવાથે સ્વાર્થ ત્યાગ, આત્મૌપમ્ય અને અંતે
ગ્રહને છેલ્લો આવિષ્કાર ગાંધીજીએ બતાવ્યા તે નોઆખલીમાં. આમૈક્ય. સેના તની, બૌ દ્ધ અને જૈન યે ગ સૂત્રો માં થી
બિહાર, કલકત્તા, દિલ્હી અને આખલીમાં હિંદુઓ દબાઈ ગયા એમણે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ એ
હતા. મુસલમાનની આંખમાં કેવળ ભાર જ દેખાતા હતા. એવે પાંચ યમ લીધા. અને એમાં નિર્ભયતા, અસ્પૃશ્યતાનિવારણ,
વખતે ગાંધીજીએ ત્યાં જઈને મુસલમાનોમાં માણસાઈ આણવાનું સ્વદેશી, સર્વધર્મસમભાવ, શરીરશ્રમ-એ છ નવા યમે ઉમેર્યા;
અને હિંદુઓમાં નિર્ભયતા આણવાનું અદ્ભુત કામ શરૂ કર્યું. એ વખતે અને એમાં નમ્રતાના વાતાવરણની આવશ્યકતા બતાવી. સાધના
હું એમને મળવા ગયા હતા. એમણે કહ્યું “અહીં નોઆખલીમાં પૂરી કરી દીધી.
'
મારા સત્યાગ્રહનું નવું સ્વરૂપ પ્રગટ થાય છે અને એ મને મારા ગાંધીજીની સાધનામાં આ ભૌમ્ય અને આત્મકયને અસાધા- નૈસર્ગિક ઉપચારમાંથી જડયું છે. નૈસર્ગિક ઉપચારમાં બહારથી રણ સ્થાન છે. પણ આભૌમ્ય એમને માટે પહેલેથી એટલું દવા લેવાની નથી હોતી પણ અંદરથી જ લોહી શુદ્ધ કરીને રોગ બધું સ્વાભાવિક હતું કે એને એમની સાધના કહેવાય કે નહિ એ હટાવવાને હોય છે. એમાં જ મને રામનામને અદ્દભુત કીમિયો એક પ્રશ્ન જ છે. એ આભૌપમ્પને એક જ દાખલો આપું. સેવા પણ જડ છે. રામનામ એ આત્મિક શકિત છે. માનસિક જ નહિ ગ્રામમાં ગાંધીજી રહેવા ગયા એટલે આસપાસના લોકે એમની પાસે પણ શારીરિક રોગનું પણ એ ઓસડ છે.”