SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ કાઠિયાવાડમાં તેરાપના પ્રચાર અને સ્થાનકવાસી સમાજ ( વિશ્વાવાત્સલ્યમાં ધાર્મિ ક સ'પ્રદાયાને' એ મથાળાથી પ્રગટ થયેલા લેખ તેમાં ચર્ચાયેલ વિષયનું સીધું સૂચન કરે એટલે મથાળા પૂરતે ફેરફાર કરીને નીચે સાભાર ઉષ્કૃત કરવામાં આવે છે. તંત્રી) તેરાપથી સ`પ્રદાય એ સ્થાનકવાસી સંપ્રદાયના એક ફાંટા છે અને સ્થાનકવાસી સપ્રદાય એ જન તરીકે ઓળખાતા સમાજના ત્રણ ફીરકાઓમાંના એક ફીરકા છે. જૈતેવું જ નહિ પણ ધર્માંના સોંપ્રદાયમાત્રનું એકમ થવુ જોઇએ એ વાત લોકો વિચારતા થયા છે અને થવા જ જોઇએ. જ્યારે એક તરફથી આ વિચારે ગતિમાન છે, ત્યારે બીજી બાજુ સૌરાષ્ટ્રમાં તેરાપંથી ઋને સ્થા, સપ્રદાય વચ્ચે એક સંઘ' ઊભા થયા છે. સ્થા. સમાજ 'તેરાપંથી સાધુએ પાસે ન જવું, તેમને ન સાંભળવા અને ભિક્ષા પણ ન આપવી.’ત્યાં લગીનાં પગલાં ભરવા તૈયાર થયા છે. આ પરથી એ સંઘર્ષ કેટલી હદે ગયેા છે એના ખ્યાલ આવશે. સ્થા. સ’પ્રદાયના લેાકા એ ક્લીલ કરી શકે કે તેરાપંથી સપ્રદાય દ્વાન અને દયા'ના વિરોધી છે. માનવતાવિરોધી ગુણાના પ્રચાર કરનાર સાથે ભિક્ષાચરી નિમિત્તે પણ ભાળી ખેના સંપર્કોમાં ન આવે તેટલા ખાતર અમારે આટલી હદ સુધી જવુ પડે છે. તેરાપથી સ'પ્રદાયને પૂછવામાં આવે તે તે એમ કહી શકે કે અમે તે લેકાને તારવા માટે આવ્યા છીએ. જે કષ્ટ પડશે તે સહન કરીને અમારા સાચા ધા પ્રચાર કરીશુ. જો કે તેરાપથી કહેવાતા લેાકા ગમે ત્યાં પણ પેાતાના એ સાધુ-મુનિરાજોને ખારાક, મકાન કે વસ્ત્ર સબંધમાં કષ્ટ પડવા દેતા નથી.) આ વિષે મારા વિચારા સીધેસીધા અને આગળ નમ્રભાવે રજૂ કરૂ’:~ સ્થા. સમાજ માટે થોડા જ વખતમાં સૌરાષ્ટ્રની ધરતી પર ખે લાલબત્તીઓ આવી (૧) સેનગઢી સિધ્ધાંતની અને (૨) તેરાપથી સંપ્રદાયની, કાષ્ટ પણ સંપ્રદાય જ્યારે યુગને ઓળખ્યા વિના ચાલીને પેાતાની પ્રગતિને થંભાવી દે છે, ત્યારે કાં તે એ સ'પ્રદાય ઘસાઇ જાય છે અને કાં તો સાંકડે વાડેા બને છે. સાંકડા વાડા અને ત્યારે તેવા સંપ્રદાયે ટકવું હોય, તેા પેાતાની સખ્યામાં ઘટાડા-ન થાય તેની તકેદારી રાખવી જ રહી. હું માનું છું કે સ્થા. સપ્રદાયને સખ્યા સામે જોવું નહિ પાલવે, જો એણે ધમપ્રાણ લેાંકાશાહને અનુસરવુ હાય તે. ધમ ક્રાન્તિની જ્યાત ચાલુ રાખવી જ પડશે, માની લીધેલા ક્રિયાકાંડની કેદમાંથી બહુાર નીકળી સુક્ષ્મજ્ઞાનના ચેગાનમાં આવવું જ પડશે. જો પાતાના સપ્રદાય ધસડાઇ જાય અને બહેતર ગણવુ હાય તેા વળી જુદી વાત છે. ધર્મ ક્રાન્તિની દૃષ્ટિએ હું તે એમ કહું કે જેમને સેનગઢ, તેરાપંથી કે ઇતર જે સ્થળે જવુ હેય તેમને અટકાવવાની કશિશ એણે ન કરવી; પરંતુ પેાતાની ખામીએ પૂરવાના રચનાત્મક કાર્યમાં લાગી જવુ. સખ્યા કરતાં સિધ્ધાંત મેટી વતુ છે. કયા સપ્ર દાયમાં કેટલાં માણુસા છે, તેના કરતાં એ માસે કેવાં છે, એ ઉપર જગતની નજર દરવાની છે. જગતના ક્રાન્તિકારક ફેરફારોમાં સ્થાન મેળવવા માટે આજે સમન્વયવાદ-સધાં મારા છે એ વાદ–ની સૌથી વધુ જરૂર છે. તે કા'માં સૌએ લાગી જવુ જોઇએ. ખીજી બાજુ મારે તેરાપંથી સંપ્રદાયના સમજુ લોકાને એ કહેવાનુ છે કે આપની વટાળવૃત્તિની પ્રવૃત્તિ સ`કેલી લે, પૈસાની લાલચથી કે માની લીધેલા ક્રિયાકાંડનાં ખેાખાંથી અંજાયેલાં માણો સપ્રદાયનેય નહિં શેરભાવી શકે. દયા અને દાનને તા હું પણ વિરોધ કરૂં, પણ તે કયાં એ જ સવાલ છે. જ્યાં સત્ય અને દયાના વિરોધ પડે, ત્યાં હું દયાને જતી કરૂ. દા. ત. અન્યાયના વિરેષ કરતાં કાષ્ટ દુભાય, તે હું મારા એ વિરેધ નમ્રપણે પણ ચલુ પ્રશુદ્ધ જૈન તા. ૧-૯૪૨૮ રાખું; પરન્તુ આ ભૂખ્યા બિલાડા સયતિ (પાંચમાં છઠ્ઠા ગુણુ સ્થાનકની દૃષ્ટિએ) છે. એને દૂધ પાશે અને એ ઉદર મારશે તે પાપ દૂધ પાનારને લાગશે, આ માણુસને ખવડાવશેા ખથાવશે તે જીવ્યા પછી તે જે કષ્ટ પાપ કરશે તે તમાને લાગશે એવી વાહિન યાત વાતા કદી જ ન કરૂં. તે જ રીતે કાષ્ઠ પ્રથમ સમાજને લૂટે અને પછી પોતાની લૂંટની અપકીતિ' ઢાંકવા માટે થેડા ટુકડા ફેંકે તે તેવા દાનતે દાન તરીકે ગણવા સારૂ હું ના પાડું. પશુ તમેા દાન કરશે તે બહુબહુ તે રવ મળશે, એના કરતાં સામાયિક કે માની લીધેલા પ્રભુની પૂજા કરો એટલે સયમ થશે એમ પણ ન કહું, કારણ કે નીતિમય રજીથી મેળવેલાનુ દાન આપનારના ભાવ શુદ્ધ હૈાય તે તે મેક્ષ લગી પહેાંચી શકે છે. અને સામયિક કરનાર અશુદ્ધભાવી હાય તે। તે. નરકે પણ જઇ શકે છે. જૈનસૂત્રેામાંનુ શાળીભદ્ર અને પ્રસન્નચંદ્ર રાજર્ષિતું ચિત્ર આનાં સબળ પ્રમાણેા છે. દાન અને દયા કરનારા બંધાય છે. એમ માનનાર ઢાલની એક જ ખાજી રજૂ કરે છે. પરંતુ દાન જેને કરા અને દયાથી જેને બચાવે એ બધાનું પાપ તમાને નિમિત્ત મનનારને વળગે છે. માટે સંયમીને જ આપે! અને સયમીમાં પણ અમુક જ જમાતને આપે એમ માનીએ તે એમાં જનવતું જ નહિં માનવતાનું સુધ્ધાં અપમાન થાય છે. ટુકમાં સ્થા. સમાજે સાચી ધમ'ક્રાન્તિનુ કામ કરવાની જરૂર છે અને તેરાપંથી સમાજે પેાતાની માન્યતામાં સુધારો કરવાની જરૂર છે. બન્ને સંપ્રદાયે એકબીજાના સડા સામે જોતાં પહેલાં પેાતાનુ જ જુએ અને સાધે. આપણે શક્તિ, સમય અને સપત્તિ રચનાત્મક માર્ગે ભલે ન વાળી શકીએ, પણ એને ખ`ડનાત્મક માગે તેા ન જ જવા દઈએ. નહિ તે જગતની હાંસી અને ભાવિ પ્રજાના શાપ વહારી એસીશું અને આજે વિશ્વશાન્તિયજ્ઞમાં હિસ્સા આપવાના અમૂલ્ય અવસર આવ્યે છે એને ખાઇ મેસીશુ. સંતમાલ સર્વ ધર્મ સમભાવ જગતના પ્રચલિત પ્રખ્યાત ધર્મો સત્યને વ્યક્ત કરનાર છે, પણ તે બધા અપૂણુ મનુષ્ય દ્વારા વ્યક્ત થયેલ ડેાઈ બધામાં અપૂર્ણાંતા અથવા સત્યનું મિશ્રણુ હાય છે. તેથી જેવું આપણતે આપણા ધમ' વિષે માન હેાય તેટલું જ માન આપણે ખીજાના ધર્મ' પ્રત્યે રાખવું ઘટે. આવી વૃત્તિ હાય ત્યાં એકબીજાના ધર્મના વિરોધ નથી .સભવતા, નથી પરધર્માંતે પોતાના ધર્મોમાં લાવવાને પ્રયત્ન સંભવતે, પણ બધા ધમ'માં રહેલા દેશે દૂર થાય એવી જ પ્રાથના... નિત્ય કરવી ઘટે છે. * * આપણે અપૂણ તે આપણે કલ્પેલા ધમ' પણ અપૂર્ણ ...બધા ધમ' અપૂર્ણ માનીએ તેા પછી કેાઇને ઉંચનીચ માનવાપણું રહેતું નથી. બધા સાચા છે, પણ બધા અપૂર્ણ છે તેથી દોષને પાત્ર છે. સમ ભાવ છતાં આપણે તેમાં દોષ જોઇ શકતા હૈઇએ. પોતાનામાં પણ દોષ જોઇએ. એ દોષને લીધે તેને ત્યાગ ન કરીએ પણ દોષ ટાળીએ. સમભાવ રાખીએ એટલે ખીજા ધર્મોમાં જે કાંઇ ગ્રાહ્ય લાગે તેને પેાતાના ધમ'માં સ્થાન આપતાં સાચ ન થાય. ગાંધીજી નમ્રતા નમ્રતા એટલે હુંપણાના આત્યંતિક ક્ષય......ક નથી થઈ જઈએ તે બધુ થઈ જઈએ, કંઇ થવું એટલે ઇશ્વરથી..... વિખૂટા થવુ. કંઇ ટળી જવું એટલે પરમાત્મામાં ભળી જવુ. સમુદ્રમાં રહેલુ બિંદુ સમુદ્રની મહત્તા ભાગવે છે; સમુદ્રથી વેગળુ થયુ' ને પાતાપણાના દાવા કરવા ખેડુ એટલે તે તે જ ક્ષણે સુકાયું.. ગાંધીજી.
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy