________________
તા. ૧૫-૮-૪૮
પ્રબુદ્ધ જન
દેવદ્રવ્યની રૂઢિ
જેમ માણસા નસિબવાળા હોય છે અને કમનસિબ પણ હોય છે તેમ શબ્દો પશુ કેટલાક નસિબવાન હૈાય છે અને કેટલાક કમનસિબ હૈ।ય છે. જે શબ્દની અને જેના અર્થની સિદ્ધિ માટે કાઇ શાસ્ત્રધારની જરૂર ન પડે તેમ બીજા પણુ ક્રાઇ આધારની જરૂર ન પડે તે શબ્દો નસિબવાળા છે. જેવા કે; કળું બાર, લાંચ, અસત્ય અને અનીતિ વગેરે.. આ શબ્દ કયાંથી આવ્યા ? એમને માટે શાસ્ત્રમાં કોઇ આધાર છે કે કેમ ? એવી કઇ તકરાર ઉભી જ થતી નથી. ઉલટુ' એ શબ્દ અને તેમના અર્ધાં કાઇ. પશુ શાસ્ત્રના કે બીજા પ્રમાણુના અશ્વાર વિના જ તરત લાકાના આચા રમાં ફેલાયેલા છે. માટે જ એ શબ્દો ભારે નસિબવાળા કહેવાય છે, ત્યારે હરિજન, મૂર્તિ', તિથિ અને દેવદ્રવ્ય વગેરે શબ્દો બિચારા તદનં કમાસિખ છે. ધર્માત્મા લોકા () એ રિજન' વગેરે શબ્દો સાંભળતાં જ એવું પૂછવા મ`ડી જાય છે કે દુરિજન' શબ્દ કયા શાસ્ત્રમાં છે? શું એ શબ્દ વેદમાં છે? મહાભારતમાં કે ઉપનિષદોમાં છે ? હાય તે ત્યાં તેને અથ કેવા પ્રકારના છે ? એ જ રીતે મૂતિ, મૂર્તિ પૂજા કર્યા શાસ્ત્રને આધારે છે ? શાસ્ત્રમાં એને કા ઉલ્લેખ છે ખરા ? તિથિ ઉગતી માનવી કે આથમતી માનવી ? એ વિશે ખુદ ભગવાન મહાવીરે શું કહ્યું છે ? કેવુ' કહ્યું છે ? એ ધર્માત્મા માત્મા લેાકા કહે છે કે અમે તે ખુદ મહાવીર ભગવાનનુ જ વચન માનવાના છીએ. ખીજા કાતુ હરગિજ નહીં–ખીજા કાન્તુ વચન માનીને અમે વિરાધક થવા નથી ઇચ્છતા, એ જ પ્રમાણે ‘દેવદ્રવ્ય' શબ્દ માટે પશુ વિવાદ શરૂ થયેલ છે. એ શબ્દ કયા શાસ્ત્રમાં છે? શું મૂળશાસ્ત્રમાં છે? ખીન્ન શાઓમાં છે? ખરી રીતે તેા કહી માના ડાહ્યા દીકરા વાણિયા આ વિવાદને છેડવે મૂકી દે અને વ્યવહારૂ રીતે તેને ઉકેલ આવી જાય એવા પ્રયાસ કરે એ જ એમના પક્ષમાં વિશેષ હિતકર છે. નડી તે કાઠી ધોયે કાદવ નીકળે' એવી વાત થવાની છે. દેવદ્રવ્ય' ગમે તે રીતે ઉભું થયું. હાય વા મૂળશાસ્ત્રમાં કે ખીજે પણ તેને કશા ઉલ્લેખ હ્રાય કે ન હોય તે પશુ જે રૂઢ પરંપરાથી એ ચાલતું આવે છે તે રૂઢ પરપરાને વિશેષ વિશાળ અનાવી દેવદ્રવ્યના ઉપયોગ અનેનાં તમામ ક્ષેત્રમાં જતેને હિતકર થાય એ રીતે કરવામાં આવે તે આ વિવાદ એક પળમાં જ શમી જાય અને જૈન સમાજને એ દેવદ્રવ્ય હિતકર નિવડે. પ્રસ્તુત વિવાદને આ વ્યવહારૂ ઉકેલ છે.. પણ એ ઢાલ તુરત તે કને ગળે એકદમ ઉતરે એવી આશા ઉગતી નથી અને શસ્રજડ લેકા તે જાણે શાસ્ત્રના અક્ષરેઅક્ષરને વળગીને પેાતાની પ્રવૃત્તિ ન કરતા હાય એ રીતે ‘દેવદ્રવ્ય’ની ચાલુ રૂઢિને જ ટકાવવા ધમપછાડા કરી રહેલ છે. એ લેાકાને દેવદ્રવ્યના સદુપયેાગથી થતા લાભની અને રૂઢ પરપરા પ્રમાણે થતા ઉપયાગથી થતી હાનિની જરા પણ પરવા નથી. એ તે કહે છે કે અમે તે શાસ્ત્ર પ્રમાણે જ ચાલવાના છીએ. આમ કહીને એ લોકો તટસ્થ રીતે શાસ્ત્રોનુ અવલેાકન કરતા નથી. ખરી રીતે તે તે લેાકા મેટા ભાગે શાસ્ત્રના અવલાઇનની શકિત જ ધરાવતા નથી. પરંતુ તે લકા શાસ્ત્રનુ નામ લઇને ભાળી જનતામાં માટે વિક્ષેપ ઉભા કરે છે, કુસંપનાંખી વાવે છે, જેને પરિણામે વત માનમાં આપણા દેશ કેવળ શાસ્ત્રને જ નામે છિન્નભિન્ન થઇ રહેલ છે. અને ભાષભાઇમાં પણ પરસ્પર દ્વેષની જાળ ફેલાઈ રહી છે.. શાસ્ત્રો બિચારાં મૂગાં છે. એટલે તેનાં વચનેને જેમ ફાવે તેમ મરડી શકાય છે. વળી શાસ્ત્રજડ લોકોને મન કાઇ પણ સંસ્કૃતની લીંટી કે માગધી ભાષાની ગાથા, તે ગમે તેણે રચી હેય તે પશુ શાસ્ત્રી વ્યાખ્યામાં આવી જાય છે. આ પરિસ્થિતિ તટસ્થ અને ઇતિહાસદૃષ્ટિપ્રધાન વિચારક માટે ભારે જોખમરૂપ છે. એ વિચારક તે શાસ્ત્રની વ્યાખ્યા
૩૨૯
તથા મર્યાદા સમજે છે એટલે તે ગમે તે સંસ્કૃત વચન વા માંગધી ભાષાની ગાથાને શાસ્ત્ર માનીને નહીં જ ચાલે. એથી શાસ્ત્રજડ લેાકામાં તેના ઉપર શાસ્ત્રને નહીં માનવાના આક્ષેપ ઉભો થવાના. તેમ છતાં જ્યારે વિચાર જ કરવે છે ત્યારે એ અતે એવા ખીજા આક્ષેપને પણું વહેારીને વિચારક વિચાર જ કરવાને રહ્યો. વિચારક પુરૂષો તે શાસ્ત્ર કરતાં પણ અનુભવ અને વર્તમાન દેશકાળ તથા બદલાયેલી પરિસ્થિતિને જ સવિશેષ મુદ્દાની ગણે છે અને તે બધાંને અનુલક્ષીને જ કાઇ પણ વિવાદના ઉકેલ આણુવાની ભલામણુ કરે છે, એ ભલામણ પ્રમાણે વિવાદના ઉકેલ લાવવામાં આવે તે જે દેવદ્રવ્યને વિવાદ સમાજમાં વિક્ષેપક બન્ય છે તે તેમ ન થાત અને સચિત થએલું દેવદ્રવ્ય જે જલગી આમને આમ પડી રહેલ છે વા તેના સંકુચિત ઉપયોગ થતા આવેલ છે તે મટી એ સઘળું દ્રવ્ય સમાજના સાતે ક્ષેત્રના પ્રભાવ માટે વિશેષ નિમિત્ત બનત. પણુ ભારતવષ'ની પ્રજાનાં અને તેમાં ય જનપ્રજાનાં એવાં ભાગ્યને ઉદય થવાની હાલ તુરત આશા રાખવા જેવું વાતાવરણુ જ નથી. સ્ટે જ આ નીચે દેવદ્રવ્યની રૂઢિના ઇતિહાસ અને તેના ઉપયોગ વિશે થોડીક શાસ્ત્રીય હકીકત આપવામાં આવે છે.
જૈનપર પરામાં એવી કેટલીયે ઢિયે ચાલી આવે છે કે જેમને કેવળ તે ચાલી આવે છે. માટે જ પ્રમાણુરૂપ માનવામાં આવે છે. એમને માટે શાસ્ત્રધાર હાય કે ન હાય કેવળ સામાજિક શ્રેય માટે જ તે અશાઆધાર રૂઢિઓને પણ ચાલતી રાખવામાં આવે છે. એવી રૂઢિએમાં દેવદ્રવ્યની રૂઢિના સમાવેશ થઇ શકે તેમ છે. પ્રસ્તુત લેખમાં બીજી ખીજી રૂઢિ વિશે પ્રધાનત : લખવાનુ નથી, પરંતુ દેવદ્રવ્યની રૂઢિ વિશે જ પ્રધાન ચર્ચા કરવાની છે અને તેને અંગે અનુષંગે જે કાંઇ મૂર્તિ પૂજાની રૂઢિ વિશે લખવું પડે તે લખાવાનું છે.
'
• દેવદ્રવ્ય ' શબ્દ અખંડ નથી, પણ · દેવ ' અને ‘દ્રવ્ય ’ એમ એ શબ્દના એ શબ્દ તત્પુરૂષ સમાસારા બનેલા છે. દેવસ્ય મુળમૂ તવશ્યમ એમ એ શબ્દને સમાસ છે અને તે ષષ્ઠીત પુરૂષસમાસ છે. જૈનપર'પરામાં જે દેવે પૂજનીય છે તેમનુ લક્ષણ આ પ્રમાણે છે. રાગષ વગરના, આસકિત વગરના જે તીથ કરેા છે તેમને જૈન પરંપરા પ્રધાનતઃ પૂજનીય દેવરૂપે માનતી આવી છે. આ જોતાં એવા દેવને કાંઇ પ્રકારનુ દ્રવ્ય હેવાના સંભવ જ નથી. તે પછી પ્રસ્તુત દેવદ્રવ્ય શબ્દ કેમ ઉભા થયે ? આ પ્રશ્નના સમાધાન માટે અહીં જરા સવિશેષ ઉંડા ઉતરીને વિચારવું રહ્યું.
મહાવીરસ્વામીનું ધર્મચક્ર અહિંસાના પાયા ઉપર છે અને એ અહિંસાના આધાર સંયમ અને તપ ઉપર છે. સયમ અને તપ વિના એ તેજસ્વી અહિંસા સંભવ જ નથી. ભગવાન મદ્રાવીરે જે સાધના કરેલ છે તેમાં એ તેજસ્વી અહિંસાના જ સવિશેષ પ્રભાવ છે. જયાં જયાં ધન ધાન્ય પશુ કે માનવ વગેરેના પરિચંદ્ર દેખાતા હોય ત્યાં ત્યાં સંયમ અને તપતા એ સંભવ છે. માટે જ ખુદ ભગવાન મહાવીર પશુ અચેલક થઇને સાધનાને પંચે વળ્યા અને તેમના યથાય અનુયાયીઓએ પણુ એ જ રસ્તે પકડયે. શ્રી મહાવીરસ્વામીની સાધનાનાં અંગસૂત્રમાં આવેલાં પકરણા વાંચતાં તેમની અસંગ વૃત્તિ, અપરિગ્રહવૃત્તિ અને જે કઠેર મને નિગ્રહ, શરીરદમન વગેરે દેખાય છે તે ઉપરથી તે એમ સ્પષ્ટ કળી શકાય છે કે તેમના અંગેનુ કાઈ પ્રકારનું દ્રવ્ય કલ્પી જ કેમ શકાય? તેમ તે ખુદ્ર તેવા દ્રવ્યને ઉપદેશ કરે એ પણ કેમ કપાય ? હા, એમણે સ્થાપેલ છે માટે એમનું શાસન કહેવાય, એમના સંધ કહેવાય. જેમાં એમની વાણીને અ રૂપે કે શબ્દરૂપે સગ્રહ છે. તે શાસ્ત્રો એમનાં કહેવાય. પણ જે ધન, આભૂષણ, ખેતર કે વાડી વગેરે પરિગ્રહના સંબધ એમની સાથે કાઇ રીતે