________________
૩૨૦
શુદ્ધ જૈન
આવ્યું છે. સ`ને પૃથ્વી આસપાસની યવા તે આજના પગાળશાસ્ત્ર પ્રમાણે પૃથ્વીને સૂર્ય આસપાસની પ્રદક્ષિણા પૂરી કરતાં ૩૬૫ દિવસ લાગે છે, અને આ ૩૬૫ તે ખાર ભાગમાં વહેંચી દર્દીને અંગ્રેજી બાર મહી નક્કી કરવામાં આવ્યા છે. હિંદુ મહીને સુદ ૧ થી વદ અમાસ સુધીના હોય છે અને આ મહીના કદી ૨૯, કદી ૩૦ અને કદી ૩૧ દિવસના હાય છે અને આખુ વર્ષ લગભગ ૩૫૧ દિવસનુ હાય છે અને સૌય' વર્ષ સાથે તેના મેળ મેળવવા માટે દર ત્રણ વર્ષે હિંદુ વર્ષમાં એક અધિક માસ આવે છે. હવે ચદ્રની અનિયમિત ગતિને લીધે શુદ્ર એકમથી પુનમની મુદત અથવા તે વદ એકમથી અમાસની મુદત પુરા પંદર દિવસની હાતી નથી. કાઇ પખવાડીયું ૧૪ દિવસનું તે કાઇ પખવાડીયુ ૧૬ દિવસનુ હાય છે. આ કારણે પખવાડીની તિથિમાં ત્રિ વૃદ્ધિ અથવા તે કદિ ક્ષણ આવે છે.
તિથિએ આમ તે "ધી જ સરખી છે. ગેમ છતાં પણ સામાન્ય માનવીઓથી બધા દિવસ કાણુ સંયમ પાળી ન શકાય કૅ વ્રત નિયમ ઉપવાસાદિ જેવી વિશિષ્ટ ધમ'કરણીથ ન શકે એ ધ્યાનમાં લઇને તેમ જ જે કાંઇ થાય તે સમુદ્રમાં સમુદાયમાં અને એકસરખી રીતે થવુ જોઇએ એ ધરણ સ્વીકારીને લગભગ એ દિવસના ગાળે આવતી એક એક તિથિને જૈન સંપ્રદાય તરફથી વિશિષ્ટતા આપવામાં આવી છે અને એને પતિથિ તરીકે ઓળખવામાં આવે છે. હવે શુદ્ધ પચાંગના ધેારણે તા કાઇ પણ તિથિની વૃદ્ધિ પણ આવે અને ક્ષય પણ આવે. આમ થાય તે વ્રતનિયમેાને લગતુ નક્કી કરવામાં આવેલુ સમુદ્રધરજી શી રીતે જળવાય ? આ સમસ્યાને નીકાલ જૈન સોંપ્રદાયે એવી રીતે કર્યો છે કે જ્યારે કંઇ પણુ પર્વ તિથિને ક્ષય આવે ત્યારે પતિથિની આગળની તિથિને ક્ષય ગણવા અને જ્યારે કાઇ - તિથિની વૃદ્ધિ આવે ત્યારે તે પછીની તિથિની વૃદ્ધિ ગણુવી અને પતિથિને એમને એમ કાયમ રાખવી. દાખલા તરીકે પતિથિ આઠમ હાય અને તેને શુધ્ધ પંચાંગના ધેારણે ક્ષય આવતા હે.ય તે સાતમા ક્ષય કરવા અને વૃદ્ધિ આવતી હાય તા નામની વૃધ્ધિ કરવી અને આઠમને કાયમ રાખવી. આના સાદે અને સીધે અથ એ થયે કે જૈન સોંપ્રદાયે તિથિની પંચાગગત શુધ્ધિને ધમકરણીની સામુદાયિક નિયમિતતાની પે ક્ષાએ ગૌણુ લેખી છે. અને આ તિથિએ તે બધા એકસરખી રીતે સ્વીકારે અને ઉજવે એવુ' ધેારણુ સ્વીકારવામાં આવ્યુ છે, હવે આગામી સ’વરના અ ંગે પ્રસ્તુત પ્રશ્ન એ રીતે ઉપસ્થિત થાય છે કે ભાદરવા શુદ્ર ૫ મા શુધ્ધ પંચાગની ગણતરીએ ક્ષય આવે છે. પણ પાંચમ તે ન સોંપ્રદાયના Àરણે એક પતિચિ ગાય છે તેથી પાંચમના ક્ષય તે થઈ ન જ શકે. તે પછી ચાલુ પર પરા મુજબ આગળની ચેાથનો ક્ષય કરવા જોઇએ. આમ તે ચેથ પતિય નથી ગણાતી, પણ તે જ દિવસે સરિપ` આવતુ હેવાથી તેને તે એક મહાન પતિથિ સમાન લેખવી જોઇએ અને તે પછી તે ચેાથને પણ ક્ષય કેમ કરાય ? આમ હેવાથી ચેાથની આગળની ત્રીજને ક્ષય કરવા કરે છે.મ છે મત શ્રી. સાગરાન દરિના. અન્ય આચાર્યો આમ પાંચમની આગળ એ દિવસ સુધી જવાને બદલે એક અપવાદ તરીકે પાંચમ પછી આવતી છના - ક્ષય કરવાનું સૂચવે છે.
સંવત્સરિને લગતા મતભેદનુ મૂળ સ્વરૂપ આ પ્રકારનુ છે. અલ છત્ત દરેક પક્ષકાર આચાર્યે પોતપાત ના મતના સમર્થનમાં બીજી અનેક શાસ્ત્રીય અને પંચગી દલીલે ઉમેરી હશે. પણ મૂળ પ્રશ્ન આખરે પાંચમના ક્ષયને કયાં ગાવવા એટલા જ છે. અલબત્ત આવી નાની બાબતમાં પણ દરેક આચયને પાત`તાના શાસ્ત્રીય જ્ઞાન અને
તા. ૧-૮-૪૮
માહીતી અનુસાર પેાતાના સ્વતંત્ર અભિપ્રાય રજી કરવાના સંપૂર્ણ અધિકાર છે પણ જ્યારે સંવત્સર જેવા મહત્વના દિવસને ચોકકસ કરવાના સવાલ હાય અને એ પણુ આખા સમુદાય એક સાથે ઉજવે એ અનેક દ્રષ્ટિએ દષ્ટ અને આવશ્યક હોય ત્યારે જવાબદાર આચાર્યોએ આવા મતભેદમાંથી સમાજના ભાગલા ન પડે અને પર્ સ્પર કડવાશ પેદા ન થાય એ હેતુથી જેમ બને તેમ જદ્ધિથી એક મન ઉપર આવવાનું જરૂરી લેખાય અને આવા સયુગમાં કાષ્ટ પણ શાણા માનવી કાં તે સમાધાન કરી લે. અથવા તે પોતાના આગ્રહ ઢાડી દે, પણ આવી નાની બાબતમાં વીખવાદ તે કદિ પણ ઉભે થવા ન દે. પણ આ શાપણુ, દીર્ધ દૃષ્ટિ, લેાકસ ગ્રહની વૃત્તિ, એકતા અને સ ંગઠ્ઠનની બુદ્ધિ આપણા આચાર્યોએ કઇ કાળથી ગુમાવી દીધી છે અને પરિણામે ભાગલા, કલેશ અને કંકાસ આપણા સમાજજીવનમાં અનિવાય` બન્યા છે. આવા તાત્વિક, વૈજ્ઞાનિક, કે ખગાળની ગણતરી સંબંધમાં જ્યારે એ મત' ઉભા ' થાય છે ત્યારે કાણુ સાચું કે કાણુ ખાટુ એને એકાન્ત નિણૅય અશકય હાપુ છે. પ્રત્યેકની માન્યતા સત્યાંશ ઉપર નિર્ભર હોય છે અને સાપેક્ષભાવે સત્ય હૈાય છે. પણ જ્ઞાન અને સ`શેષનના ક્ષેત્રમાં મતભેદ અને માન્યતાભેદ એક વસ્તુ છે અને સમાજબંધારણુ અને સમાજધા રણના ક્ષેત્રમાં મતભેદ કે માન્યતા ભેદને અમુક હદથી આગળ લખાવવામાં આવે તે તેમાંથી અતયની પરંપરા નીપજે છે. અહિં’ જ વિવેક, સમન્વય, બાંધેછેડ અપેક્ષિત રહે છે. કમનસીબે આ વિવેક, સમન્વય યા બાંધક્કેડ આપણા જૈન સમાજે કઇ કાળથી ગુમાવ્યા છે અને પરિણામે ભગવાન મહાવીરના નિર્વાણ પછીના ઇતિહાસ સૉંપ્રદાય અને પેટાસ પ્રદાયની ઉદ્ભવપર પરાથી ભરેલા જોવામાં આવે છે. આમ છતાં પણ સમુદાયિક ધામિર્માંક જીવન અને ત્યાં સુધી સુગ્રથિત એકધારૂ રહે એ હેતુથી દીદૃષ્ટિ ધરાવતા પૂર્વ પુરૂષએ પતિથિની ક્ષયવૃદ્ધિને આમતેમ ગેાવીને પવ તિથિની એકરૂપતા જાળવી રાખી છે. આજે તિથિશુદ્ધિના ચિત્રવિચિત્ર ખ્વાલા જૈનાચાર્યોની સમન્વય બુદ્ધિને ગુ'ચવી રહેલ છે, ગુંગળાવી રહેલ છે અને પરિણામે જૈન સમાજના સામુદાયિક જીવનની રહી સહી એકરૂપતા ઉત્તરાત્તર નષ્ટપ્રાય થઇ રહી છે. પ્રસ્તુત પ્રશ્નમાં ત્રીજના ક્ષય થાય કે છઠ્ઠને ક્ષય થાય કે આખરે પાંચમા ક્ષય સ્વીકારી લેવામાં આવે આ બાબત ગૌણુ છે. સવ સરિપનું ઉદ્યાપન સૌ કોઈ એક સાથે કરે એ અતિ આવશ્યક અને મહત્વની બાાત છે, ભારત જન મહામડળનું થે ડા સમય પહેલાં એક અધિવેશન મળ્યું હતું. તેમાં આખા જૈન સમાજમાં શ્વેતાંબર મૂર્તિ પૂજક, દિગબર અને સ્થાનકવાસી કે તેરાપંથી સવ વિભાગમાં પર્યુષણ અને સંવત્સરનું એકીકરણ કરવાની હીલચાલ હાથ ધરવાને ઠરાવ કરવામાં આવ્યા તે. જ્યાં એક જ સંપ્રદાયના જેને જે સાધારણ રીતે એક જ દિવસે સંવત્સરિપત્રની આરાધના કરતા આવ્યા છે. તેઓ આજે જુદા જુદા દિવસે સંવત્સરિ કરવા ઉદ્યુકત થયા છે, ત્યાં આખા જૈન સમાજમાં પયુ ણુ અને સંવત્સરના એકીકરણની ભાવના કેવળ દિવાસ્વપ્ન જેવી લાગે છે.
જે સમાજમાં મનભેદમાંથી મતભેદ અને તેમાંથી પથભેદેશન અને પેટાપથભેદની પરપરા સહેજે ઉદ્ભવ પામ્યા જ કરતી હાય અને કાઇ પણ કાળે પરસ્પરના ભેદો લય પામવાની અને એકીકરણ ઉભું થવાની આશા અને અવકાશ જ ન. દેખતે હાય સમાજનું ભાવી અત્યન્ત ચિન્તાજનક અને શાસનીય છે એમ કહેવામાં લેશ માત્ર યુતિ થતી નથી. એવા સમાજે ઉત્તરાત્તર વસાવાનું અને ક્ષીણુપ્રાણુ બનવાનું જ રહ્યું!
હજી પણ આપણે ઇચ્છીએ કે આ બાબતમાં સર્વ જવાબદાર આચાર્યાં એકમત થાય અને સંવત્સરી પર્વ અધા એક સાથે ગળીને ઉજવવાના નિણૅય ઉપર આવે.
પાનંદ.