SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૐ પ્રશુદ્ધ જૈન યુવક સંઘની કાઇ પણ પ્રવૃત્તિને ટેકો આપવા તેમ જ નાણાંકીય મદદ આપવી નહિં. તેઓ જ્યારે કશુ બનતુ નથી ત્યારે રાજ્યસત્તાનો આશરો લે છે. (શઇમ-શેઈમ-શરમ-શરમ પેકારા અને એવાઓને સધ બહાર મૂકવાને સભાજનોના અવાજ). ‘દેદ્રવ્યમાં કાયલુ નાણુ અતિ ઘણું છે એમ ટેન્ડુલકર કમીટી માને છે એ ભ્રમ છે. જર્ણોદ્ધાર પ્રવૃત્તિ જો આદરીએ તે સહેજે લાખા નહિ પણ કરેડા રૂપીની હજી જરૂર રહે છે. દિગાર શ્વેત ભર સ્થાનકવાસી જૈનમાં જો મત લેવાય તે સુધારક પક્ષમાં એક ટકા પણ ભાગ્યે જ નીકળશે, આપણી સરકારને આપણે ટેક! આપવા જોઇએ. પણુ જો ધમ માં વિક્ષેપ નાંખે તે શુ' કરવું? અન્તમાં માપણી સરકારને હુ નમ્ર પણ મક્કમપણે જણાવું છું કે ધર્માંમાં વિક્ષેપ કરવા એ આગ સાથે ખેલવા ખરેખર છે અને તેવે વખત આવ્યે ક્ષત્રીય બનીને પણ જૈને સામનો કરશે.' આ પ્રયન સ્વતઃ જ પે.તાનુ પે.ત પ્રગટ કરે છે તેથી તેની વિશેષ સમાલેચનાની જરૂર છે જ નહિં. માત્ર એ ત્રણુ અતેને આપણે વિચાર કરીએ. એક તે તેમણે મારા વિષે જે ૧'ગત ઉલ્લેખ કર્યો છે તેના જવાથ્યમાં જણાવવાનું કે શ્રી અમૃત• લાલ કાળીદાસને જેમને અમે બધા અમુભાઇના નામથી ઓળખીએ છીએ તેમને મારા એક મુરબ્બી સમાન હું લેખું છુ અને તેમના મારી ઉપર સારે સદ્ભવ છે એવે મારા ખ્યાલ છે. તેથી મરી જુબાની વાંચી તેમનુ લેાહી ઉકળી આવ્યું તે જાણીને મને ખરેખર દુઃખ તેમ જ ચિન્તા થાય છે. ગારી નુ ની-ની ભાષા ક્રી કરીને વાંચતાં વિચારતાં કે ઇનુ પશુ દિલ દુઃખાય એવુ એક પશુ વય મારી નજરે પડતુ નથી. પણ તેમને વાંધે મારી ભાષા સામે નહિં હોય ! મા વિચારો સામે દ્રુશે ! આ બાતમાં હું કુળ નિરૂપાય હતે. મને જ્યારે નજીક પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે મને જે સા અને વ્યાજબી લાગે તે જ મારે કહેવાનુ રહ્યું. શ્રી. અમુભાઇ ઉપર મારા કાનનું આટલું બધું અનિષ્ટ પરિણામ આવશે એવી મને કલ્પના નહેાતી અને તે માટે હું ખરેખર દિલગીર થાઉં છું અને તેમની વર્તમન નાજીક તબીયત જોતાં આવી નાખતા હુ મન પર ન લેવા હું વિનતિ કરૂં છું. આવી ખાતે માં અભિપ્રય આપવાના મને શું અધિકાર છે એવે શ્રી અમુભાઇના પ્રશ્ન છે. શ્ર અમુભાઇ જેટલી ઉંડી ધશ્રદ્ધા, સંપ્રદાયનષ્ટા, કે ધાર્માિંક ઝનુન હારાના તેમ જ ધમશાસ્ત્રનું બહુ ઉડુ' નન હેાવાને જરૂર મારા કાષ્ટ દાવા નથી. પણ જૈન સરકારમાં હું ઉછર્યો છુ, જૈન સમાજ સાથે મારે। ગઢ સબંધ છે, જૈન સમાજના સાચા ઉક' અને શ્રેષ્ઠ પ્રત્યે મારા દિલની સહાનુભૂતિ છે, સત્યનિષ્ઠા તથા શ્રેષ્ઠનષ્ટા એમ રા જાહેરજીવનનાં પ્રેરક બળે છે અને આ ઉપરથી જૈન સમાજને લગતી અનેક બાબતો વિષે મને મેલાને અધિકાર છે. ૉગ હું' નમ્રપણે માનું છું. આટલું શ્રી અમુભાઇને મન પુરતું ન હેય એમ નવા જોગ છે. પ શ્રી મુંભઇ જૈન યુવક રાધ ઉપર તે ખુબ રૂ.ષે ભરાયા લગે છે, આવા મુઠ્ઠીભર સુવારકાને ફેંકી દેવાનુ ડોએ સમાજને આન્દ્વહન કરે છે. મુંબઇ જૈન યુક સંધ અને તે સધના સુધારક સભ્યા સબંધમાં તેમને અટલી કડક નોંધ લેવી પડે છે—એ મુંબઈ જૈન યુક સુધરી ચરિતા તા પુરવાર કરે છે. મુંબઇ જૈન યુવક સંધ જ્યાં સુધી પોતે નક્કી કરેલા આદશ ઉપર ઉભે છે ત્યાં સુધી તેને જરા પશુ આંચ અ વના સભા છે જ નહિં. સદ્દકાર મુંબઈ જૈન યુવક સધ સૌ કેઈને વાંછે છે. એમ છતાં પશુ તે ઉભે છે પોતાના પગ ઉપર, પેાતાની- સત્યનિષ્ઠા ઉપર. આ સામુદાયિક ઉકળાટમાં સુઇ જૈન યુવક સંધ પેાતાના હેતુ અને કા'ની સફળતા જોઇ રહેલ છે. સામાન્ય માન્યતા એવી છે કે સંધાદુિષ્કારને જમાને કે ગયા છે, પશુ સભવ છે કે તા. ૧૫--૭ ૪૮ આજને ઉકળાટ જોતાં એ માન્યતા ખેાટી પડે. તા તે સંધમાં જણાવવાનું કે આવા મુદ્દા ઉપર સધષ્ઠિરને મુંબઈ જૈન યુવક સધ સદા આવકારે છે, શરમ શરમ અને સધાવિષ્કાર કઈ પણુ સુધારકના માર્ગોમાં રહેલી સ્વાભવિક આપત્તિ છે. આ પ્રશ્ન સંબધમાં શ્વેતાંબર મૂર્તિ પૂજક સંપ્રદાય તેમ જ દિગંબર સોંપ્રદાયના અનુયાયીએ સૌ કોઇ પેાતાની સાથે છે એવી કલ્પનામાં રાચવાની શ્રી અમુભાઇને સ’પૂણ` છુટ છે. પણ સ્થાનકવાસી સમાજ પોતાની સથે છે એવી તેમની માન્યતા કેવળ પાયાવિનાની ભ્રમણા છે. ઉલટુ· સ્થાનકવાસી બંધુએ દેદ્રવ્યના ઉપયોગ સામાજિક કલ્યાણના કાય માં થતા જોવને અમે સુધારક કરતાં પણ વધારે આતુર હાય એ વધારે સભવ છે. છેવટે આ બાબતમાં પોતાનું ધાયુ" નહુ થય અને સરકાર પોતાને પ્રતિકુળ એવા કાઈ કાદો કરી બેસશે તે ક્ષત્રીય બનીને પણ જૈન સમાજ એનેા સામના કરશે એમ જયારે શ્રી. અમુભાઇ મુંબઇ સરકારને ધમકી આપે છે-ચેલેજ સ્થાપે છે. ત્યારે મારી તે મુંબઈ સરકારને વિનંતિ છે કે તેણે હીંમત પૂર્ણાંક આ બાબતમાં જરૂર કાયદે કરવે જ. આમ થવથી એક સાથે બે લાળ થશે. એક તા સ્થગિત થઇ ખેડેલુ માત્ર જૈન મંદિરોનું જ નßિ પણ સવે હિંદુ મદિરાનુ' લાખાની સંખ્યામાં ગતું નાણું સમાજકલ્યાણના માર્ગે વહેતું થશે તે બીજી જૈન સમાજને ખરેખર અમુક અંશમાં જે ક્ષત્રીયવટની જરૂર છે તે આપેઆપ પેદા થશે. આ તેા સહુ જ વિનેઉક્ત છે, પણ હું એ તે સ્પષ્ટ કહેવુ જ જોઇએ કે જન જેવી શાણી અને સમજુ પ્રજાને આવી ધાકધમકીના પાણીપ્રયેગે શાળતા નથી. અવશ્ય આ સરકારે એક પશુ ઉતાવળીયું પગલું ભરવું ન જો′એ, ચલુ સામાજિક કે ધાર્મિક જીવનમાં ીનજરૂરી દખલગીરી કરવી ન જોઇએ, સતા મુખી સમાજ શ્રેયને લમાં રાખીને જ તેમ જ સીધાં તથા આડકતરાં સા` પરિણામેાની પુરી ગણતરી ગણીને સમાજને જેમાં અનેક રીતે લાભ થવાની ખી હાય. એવા જ કાયદાકાનુન આપણી સરકારે હાથ ધરવા જોઇએ. આમ છતાં પણ આવી ધાકધમકી અને ડરામણીથી જે સરકાર શ્રી જાય અને પોતાનાં ભાગે મકપણે ચાલવાની તાકાત દાખવી ન શકે એ સરકાર એક ડમર પણ આ દેશ ઉપર રાજ્ય ચલાવવાની કૈગ્યતા ધરાવતી નથી એમ વિચારવામાં મે મત ડેઇ ન જ શકે. આપણી સરકાર એવી ડરપેક કે ભીરૂં નથી. સુધર માટે આપણુ સ્થિતિચુસ્ત ભજીએ ક્વે તેવી ભાષા વાપરે, અને ડરામણી બતાવે તેને હિસાબ અંદર અંદર સમજી લેવાશે, પણ સરકાર સાથેના વ્યવદ્વારમાં આવી. રીતની ખેલીચલી અખરે આપણુને જ-આખા જૈન સમાજને જખતરનાક નીવડવાની છે એ સૌ કોઇએ સમજી લેવુ ધટે છે. ખા રીતે આ સભાએ જે દેખાવ અને જૈન સમા જના ચેસ વિભાગના માનસનું જે સ્વરૂપ રજુ કર્યુ છે તે જાને માટે બીલકુલ શેબસ્પદ નથી. ટેન્ડુલકર કમીટી વિષે અમદાવાદ જૈન યુવક સધના ઠરાવા તા. ૧-૭-૪૮ યુધવારના રોજ અમદાવદના સકળ જૈન સંધના નામે નગરશેઠના વડે જારી એક સમાએ જાહેર ટ્રસ્ટકુંડાની તપાસ અંગે નીમાયેલી ટેન્ડુલકર કમિટી સામે વિધ વ્યક્ત કર્યાં તેા. આ સંબંધી વિચારણા કરવા શ્રી અમંડાવાદ જૈન યુવકની કાર્યવાહક સમિતિ ી એક સભા તા. ૨-૭-૪૮ તે શુક્રવારના રાજ મળી હતી, જે વખતે નીચેના હરાવે પસાર કરવામાં આવ્યા હતા. (1) હિન્દુ તેમ જ જૈન ધાર્થિંક ટ્ર અને ક્રુડેના વિદ્વેટ અંગે તપાસ કરવા અને યેખ ભલામણા કરવા જસ્ટી3 શ્રી ટેન્ડુલકરના અધ્યક્ષપદે સરકારે જે કંમટી નીમી છે તેની સાથે અમદાવાદના સકળ જન સુધી નામે એએક દિવસ પર જે રાવ પસાર કરવામાં આવ્યા છે. તે એકતરી છે. સકલ સંધની આ
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy