SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મુંબઈ જેન યુવક સંધનું પાક્ષિક મુખપત્ર રજી. ન. બી. ૪૨ ૬૬ પ્રબુદ્ધ જૈન તંત્રી: મણિલાલ મકમચંદ શાહ, વર્ષ : ૧૦ અક : ૬ મુંબઈ: ૧૫ જુલાઈ ૧૯૪૮ ગુરૂવાર વાર્ષિક લવાજમ રૂપિયા ૪ દેવદ્રવ્યનો ઉપયોગ દેવદ્રવ્યને પ્રશ્ન આજે જ્યારે ચોતરફ ઠીક ઠીક પ્રમાણમાં અને સેના ચાંદી ઝવેરાતની આંગીઓ અને મુગટ ચઢાવવામાં આવે ચર્ચાઈ રહ્યો છે ત્યારે આ સંબંધમાં મારા અંગત વિચારે વ્યવસ્થિત છે તે પ્રથા મૂતિના મૂળ સ્વરૂપ સાથે કોઈપણ રીતે બંધબેસતી આકારમાં રજુ કરવાની આવશ્યકતા ભાસે છે. આમ તે આ પ્રશ્ન નથી, એટલું જ નહિ પણ વિરોધી છે-ત્યાગમૂતિને આંગી આભસંબંધમાં છુટું છવાયું ઘણું લખાયું છે પણ મંદિરનાં વધારાનાં પણ શ?-આમ સમજીને એ પ્રથા બંધ કરવી જોઈએ; મંદિરમાં બને ના-ચાંને શું ઉપગ કરે એ પ્રશ્ન જ્યારે ટેન્ડલકર તેટલી સાદાઈ દાખલ કરવી જોઈએ અને આ રીતે મૂતિ અને કમીટીએ સમસ્ત હિંદુ સમાજ સમક્ષ ઉભો કર્યો છે ત્યારે આ મંદિરને વહીવટ ચલાવતાં દર વર્ષે જે નાણું વધે તેમ જ આજ સંબંધમાં વ્યવસ્થિત વિચારણું જરૂરી છે એમ સમજીને આ લેખ સુધીમાં જે નાણું એકઠું થયું હોય તેને ધર્મ પરિષક, સંસ્કૃતિલખવા હું પ્રવૃત્ત થયે છું. સંવર્ધક તેમજ સમાજસ્વારની રક્ષા તેમજ વૃદ્ધિ કરનાર કે દેવદ્રવ્ય એટલે દેવનું દ્રવ્ય એમ જો અર્થ કરીએ તે તે પણ પ્રવૃત્તિ પાછળ ઉપયોગ કરે જોઈએ. દેવદ્રવ્યને આ વ્યાપક ઉપયોગ કરવાનો દરેક સંઘને સંપૂર્ણ અધિકાર છે એવો સુધા કેને મત તો “ફકીરની મુડી” “સંન્યાસીની મીલ્કત માફક વદનો વ્યાઘાત જેવું થાય છે. જે પાસે મુડી હોય તે તે ફકીર કેમ કહેવાય ? જે છે. આજ સુધી એકઠું થયેલું દ્રવ્ય મૂર્તિ મંદિરના હેતુથી જ અપાપાસે મીલ્કત હોય તે તે સંન્યાસી કેમ કહેવાય ? એમ જ જે થલું છે, તેથી તેને કદ કોઈ પણ અન્ય પ્રકારનો ઉપયોગ થઈ ન અમુક દ્રવ્યસંગ્રહ ઉપર માલકી હક હોય તો તેવા હડકને દો શકે એમ કેટલાકનું કહેવું છે, પણ આ મન્તવ્ય બરાબર નથી. કરનારને, જૈન દૃષ્ટિએ જેને દેવ' કહેવામાં આવે છે તે દેવ’ કેમ 1. જ્યારે કોઈ પણ શ્રાવક કોઈ મંદિરમાં કાંઈ પણ દ્રવ્ય આપે કહેવાય? પણ આ સંબંધની શાબ્દિક ચર્ચા ન કરતાં જિનમૂર્તિ છે ત્યારે આ દ્રવ્યનો અમુક જ ઉપયોગ થવો જોઈએ અને અન્યથા કઈ પણ ઉપયોગ થ ન જ જોઈએ એવી કઈ ચેકસ એકાન્ત સમક્ષ ધરાયેલું કે જિન મંદિરને અર્પણ કરાયેલું દ્રવ્ય એ દેવ અને નિશ્ચયપૂર્વકની સમજુતીથી તે તે દ્રવ્ય આપે છે એમ નથી દ્રવ્ય કહેવાય એ લોકગૃહિત અર્થ આપણે સ્વીકારીને આગળ ચાલીએ. હતું. એ તે ભેળવે અમુક દ્રવ્ય મૂતિને સમર્પણ કરે છે એટલે કે એ મૂર્તિના અધિષ્ઠાતા બંધને અર્પણ કરે છે અને એ. - અમુક મૃત અને મંદિર જે સ્થાનમાં આવેલાં હોય અને સઘ તેને ચાલુ પરંપરા મુજબ ઉપયોગ કરે છે અને આ પરંજે સંપ્રદાયના હેય તે સ્થાનના સંપ્રદાયની માલિકીના તે મૂર્તિ પરામાં દેશકાળ મુજબ કોઈ પણ ફેરફાર કરવાનો તે સંઘને સંપૂર્ણ અને મંદિર ગણાય અને એ કારણે એકઠા થયેલા અને એકઠા અધિકાર છે. અલબત્ત, મૂર્તિ અને મંદિરને નિભાવ એ મુખ્ય થતા દ્રવ્યને ઉગ શું કરો એ બાબતને છેવટને અધિકાર તે વરતુ છે અને આ જરૂરિયાતને ઉપર જણાવ્યા મુજબ વહીવટ કરતાં તે સંપ્રદાયના સંધ ગણાય. કેટલાંય વર્ષથી તે આજ સુધી આ પણ પહોંચી ન શકાતું હોય ત્યાં તે આવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત દ્રવ્યને ઉપગ જિનમૂર્તિ અને જિનમંદિર નિમિત્તે જ થે થતું જ નથી. પણ વસ્તીવાળા પ્રદેશમાં અને સ્થળોમાં આવેલાં, જોઈએ એવી પરંપરા જનના મૂર્તિપૂજક સંપ્રદાયમાં ચાલી આવે મંદિરની આવક હંમેશાં ખર્ચ કરતાં ઘણી વધારે હોય છે અને છે. આ દ્રવ્યને ઉપગ મૂર્તિનાં આભૂષણો, મંદિરનું સંચાલન, તેથી જ આ બાબત પ્રશ્ન રૂપે ઉભી થાય છે. સમારકામ, સુશોભન, તેમ જ સંવર્ધન પાછળ સાધારણરીતે કરવામાં આવે છે. પણ આજે ઘણું મંદિરો એવાં છે દેવદ્રવ્યને લગતી આ પ્રથા અનાદિકાળથી ચાલતી આવે છે કે જયાં મંદિરની આ બન્ને જરૂરીયાતને પહોંચી વળતાં પણ અને તેથી આ શાશ્વત પ્રથામાં કોઈ પણ પ્રકારને આજે ફેરફાર ખુબ ફાજલ નાણું પડી રહે છે. આ વધારાનાં નાણાંમાથી કદ ક ઉચત નથી એમ કેટલાકનું કહેવું છે. વળી આ પ્રથાને કદ દૂર નજીક આવેલાં અન્ય જીર્ણ મંદિરોમાં સમારકામને લગતા કેટલાયે શાસ્ત્રઉલ્લેખેનું સમર્થન છે. માટે પણ આ સંબંધે ફાળાઓમાં તેમ જ જ્યાં ન હોય ત્યાં નવું મંદિર ઉભું કરવાની અન્યથા વિચાર કરવો ઉચિત નથી એમ પણ તેમનું કહેવું છે. ટીપમાં નાની મોટી રકમો આપવામાં આવે છે. પણ મોટા ભાગે કોઈ પણ પ્રથા શાશ્વતકાળથી એટલે કે અતિ પુરાણા કાળથી ભાવની વધઘટ, વ્યાજ અથવા તે ભ ડાંધારા આ ન ણોમાં વૃદ્ધિ ચાલી આવે છે એટલા માટે ફેરફાર કરવા લાયક નથી એ દલીલ થાય એ હેતુથી સેનું, રૂપું, સીક્યોરીટી, શેર, ખાનગી પેઢીઓ સયુકિતક નથી. આજના સંગે તેમ જ સામાજિક જરૂરિયાત તેમ જ સ્થાવર-મીકત પાછળ એ દેવદ્રવ્ય તરીકે લેખ તું નાણું વિચારતાં જે પ્રથામાં ફેરફારની આવશ્યકતા લાગે તે પ્રથ, માં તે કવામાં આવે છે. મુજબ ફેરફાર કરવો જ જોઇશે. પ્રથાનું ગમે તેટલું પુરાણાપણું પ્રથને , આ સંબંધમાં જેને સુધારકાના મત તરીકે ઓળખવામાં એવું કોઈ મહત્વ આપતું નથી કે જેથી એ પ્રથામાં કોઈ પણ કાળે આવે છે તે આ મુજબ છે. જિ મૂર્તિ શ્વેતાંબરની હો કે દિગંબરની. કશે પણ ફેરફાર થઈ ન જ શકે એવું એકાન્તવાદી વિધાન વ્યાજબી જિનમૂર્તિને જે આભૂષણે તેમ જ શોભા શણગાર કરવામાં આવે છે ગણાય. સમાજ બદલાતો આવ્યો છે તેમ જ તેની પ્રથાઓ પણ બદલાતી
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy