________________
વ
'ક
: ૧૦
: પ
શ્રી સુ`બઈ જૈન યુવક સંઘતુ' પાક્ષિક મુખપત્ર
પ્રબુદ્ધ જૈન
તંત્રી: મણિલાલ માકમચંદ શાહ,
મુંબઈ : ૧ જુલાઈ ૧૯૪૮ ગુરૂવાર
ટેન્ડુલકર કમીટી સમક્ષ શ્રી. કનૈયાલાલ માણેકલાલ
પ્રશ્નકાર : પ્રમુખ ટેન્ડુલકર
મુનશી આપની પ્રશ્નમાળાના જવાબ હુ' મેકલી શકયે। નથી એ માટે દિલગીર છુ. પ્રશ્નમાળા જોતાં જ મતે લાગ્યુ કે આપ ઘણી ખાબતેની જવાબના અપેક્ષા રાખેા છે.
પ્ર. 2 : આપ જવાબ મેાકલી ન શકયા તે કાંઇ નહિં. અમુક બહુ ચેડી બાબતે વિષે કમીટી આપના અભિપ્રયા જાણવા માંગે છે. પહેલા પ્રશ્ન ત એ છે કે ધર્મિક સખાવતાના વધારાનાં નાણાં સમાજોપયેગી ઐહિક ( Seenlar ) બખતે પાછળ ખરચી શકાય કે નહિ ? આ બાબતમાં આપને શું અભિપ્રાય છે ?
મુનશી : મારા પ્રવૃત્તિમય જીવન દરમિયાન એક અભિપ્રાય હું હંમેશા ધરાવતા આવ્યા છુ કે એડવોકેટ જનરલ અને હાઈકાટ ધાર્મિક અને લેાકકલ્યાણુસાધક (religious aud charitable) હેતુઓ માટે નિર્માણુ કરવામાં આવેલ નાણાંઓને ખરેખર ન કરવા જોઇએ એ રીતના ઉપયાગ કરતા આવ્યા છે. મારી અંગત બાબત તા જુદી જ છે, હુ તેા અહિં જે કાંઇ ધારૂં છું તેની સામાન્ય રૂપરેખા રજુ કરૂં છું. ધાર્મિ`ક હેતુ માટે નિયત કરવામાં આવેલાં નાણાં લાકકહાણુ–સાધક ક યે માટે ખરચવા એ તદ્દન યેગ્ય છે અને આ વિધાન હુ' એ દૃષ્ટિબિન્દુથી કરૂં છું.
આમ
એક તે એમ કરવાથી લેકની લગણી દુખાય છે અને દુખાશે, કારણ કે ધાર્દિક સખાવતા દયા અને અનુક’પાની લાગણીથી પ્રેરઇને કરવામાં આવતી નથી, પણ આવી સખાવત કરવાથી સ્વ પ્રપ્તિ થશે એવી ૬૫ના લે કે ધરવે છે. હાવાથી જો તેમને એમ માલુમ પડે કે દાખલા તરીકે વૈષ્ણવ મદિર માટે અલાયદા રખાયેલાં નાણાં પેાતાની કામા સામજનિક ઉપયેગ માટે વાપરવામાં આવે છે તે જે લેકાએ એ ખાતામાં નાણુાં આપ્યા હશે તેમની લાગણી જરૂર દુભાવાની. અંતે મને લાગે છે કે જ્યાં સુધી આપણુ મૂળભૂત ૉર્ક માં ધામિક સખાવતો સ્વી કારવાના અને તેને અમલ કરવાના હકકને સમાવેશ થાય છે ત્યાં સુધી આવાં નાણુ ંના આવે આડકતરી રીતે કરવામાં અવત અન્યથા ઉપયેગ ખીલકુલ ખરેખર નથી. વળી આમ કરવું તે પ્રશ્ન:ણીક પણ નથી. આ અભિપ્રાય કેટલાએ ાયાધીશે અને એડવેકેટ જનરલ જેમાંના ઘણાખરા હિંદુ નહેતા તેમની પાસે રજુ કરવાનું કમસીબ મને પ્રપ્ત થયું છે. અને તેમણે મારે અભિપ્રાય સ્વીકાર્યું નથી.
ખીજું તમે જો કાયદો કરીને આવા નાણાંને અન્યથા ઉપયેગ કરવાનું શરૂ કરશે તે વધારે નાણાં આવતાં અટકી જશે. આમ હું એટલા માટે કહુ છુ કે ધારા કે કોઇ એક માર્ગુસ બબુલનાથના મંદિરમાં પાંચસે રૂપી આપે છે તે તે ન ાં હોસ્પીટલમાં વપરાય એમ તે ખીલકુલ ઇ ંતે ટુતા નથી. આ મદિરમાં આજે
૨. ન. મી. ૪૬
વાર્ષિક લવાજમ રૂપિયા ૪
મુનશીએ આપેલી જુબાની
પહેલાં જેટલી આવક થતી નથી તેનુ મુખ્ય કારણુ એ છે કે જેએ સમજે છે. તેઓ પૈસા આપવા માંગતા નથી, કારણુ ધ્રુ એમાં નાખ્યુાના ઉપયોગ સમાજાયેગી અહિક બાબતમાં થવાને છે એમ તેઓ જાણતા હેાય છે.
આ સબંધમાં ત્રીજો એક મુદ્દો જે મારા અગત છે તે આ મુજબ છે. સમાજને લાભ થાય એવા, હિંદુ ધમ તેમ જ શાસ્ત્ર મુજબના ખીજા પુરતા ધામિક હેતુઓ છે કે જેની પાછળ આ વધારાનાં નાણાને ઉપયોગ થઈ શકે તેમ છે. દાખલા તરીકે આજના જમાનાના કાષ્ટ પણુ માણુસ સાયન્સ કાલે કે હાસ્પીટલ ઉભું કરવા ઇચ્છશે, કાર આજની
આ ચાલુ બાબતે છે. દરેક પેઢી તપાતા- જરૂરિયાત નક્કી કરે છે અને તેને પહાંચી વળવા પ્રયત્ન કરે છે. ધર્માંક હેતુ માટે અપાયેલાં નાણાં પાછળ સંસ્કૃતિની રક્ષા કરવાન આશય રહેતા હાય છે અને તે વાપરવા માટેના માર્ગો બહુ જાણીતા છે. પ્રીન્સીપાલ ધારપુરે આ માર્ગોં ખરેખર જાણે છે. એવી મારી ખાત્રી છે. દાખલા તરીકે ગૌશાળા કષ્ટદાનના એક બહુ જાણીતા મા છે. જો આ નાણુાંના ગાયા અને ખળદના ઉછેર માટે જરૂરી ગેસ વધ નસ સ્થા પાછળ કરવામાં આવે, તે કાઇ પણુ માણસ આ સામે વાંધા નહિં લે, અંતે જેની તમને ખસ જરૂર છે તે વસ્તુ તમને સહેલાઈથી પ્રાપ્ત થશે. આણંદમાં ગાસ વધનના હું પ્રોગે કરી રહ્યો છું. અને તેની કેટલી માંગ છે તે જોઇને હું ભારે શ્ર અનુભવી રહ્યો છું. જો મંદિરમાં એકઠું થયેલું બધું નાણું ગૌશાળા જેવા એક બે ઇષ્ટ કા પાછળ ખર્ચવામાં આવે તે બહુ સારી વાત બને. 'સ્કૃત ભાષાના શિક્ષણુને પ્રચાર કરવા એ એવી જ એક ખીજી પ્રવૃત્તિ છે. જો આને લગતી જુની શિક્ષણુપદ્ધતિ તમને ન ગમતી હાય તે ‘દક્ષિા લેશીષ' જેવી હાઇ યોજના તમે કરી શા છે. કૈઇ પણ રીતે સંસ્કૃત ભાષા અને સાહિત્યના અભ્યાસને ઉત્તેજન મળે એ રીતે નાણાં તમે ખરચી શકે છે. વળી પા આપેલ નાણાંને કાઇ શ્રીજી જ રીતે ઉપયેગ થઇ રહ્યો છે. એમ લકાને નહિ લાગે, પણ જો ધાર્મિક નાણાંને કેવળ અકિ-સામાજિક બાબતે પછી જ તમા ઉપયેગ કરશે. તા ધાર્મીક વૃત્તિવાળા લોકોને ધામ ક હેતુ માટે દ્રવ્ય આપતાં અટકાવવાની તમા જ પાડશો. પાદરામાં આવક આવતી બધ થઇ જશે. આવી ધારી માન્યતા છે. અને આ આશંકા હકીકતાના ખ્યાલ ઉપર બંધાયલી છે. તમા જાણે હા કે મે જયપુર રાજ્યનુ બંધારણ તૈયાર કર્યુ” હતું. ત્યાં એક બહુ જ મેટું મિક ટ્રસ્ટ છે. એ ટ્રસ્ટ નીચે છ કરેડ લગભગની કીંમતનું એક જૈન મંદિર છે. એ વખતે એ મદિર પાસે કશાં પણ વધારાંનાં નાણાં નહેતાં.