________________
તા: ૧-૧-૪૭,
પ્રશું જેના
તે જ દિકરી
ભગવાન મહાવીર અને મહાત્મા ગાંધી
કોઈને કહેશે. ગાંધીજી તે વળી કેવા અપરિગ્રહી . અને તેને ? " (પૃષ્ઠ: ૧૪થી ચાલુ): :
પણ ભગવાન મહાવીરની બરાબરીના એ કેમ સંભવે ?-તેઓ તો
આશ્રમ બાંધે છે, અનેક સંસ્થાઓ. એમની સ્થાપેલી છે, એટલું જ સત્યની પ્રાપ્તિ કોઈ એક આંશિક જ્ઞાનને પકડી તેને સંપૂર્ણ સત્ય'
નહિ પણ તેની આર્થિક આદિ બધી વ્યવસ્થા તેમની ઇચ્છા . માનવામાં નથી, પરંતુ વસ્તુને જોવાના અનેક માર્ગો છે અને એ - બધા માર્ગો વડે એક જ સત્ય સુધી પહોંચાય છે. માટે જેટલા
પ્રમાણે જ થાય છે. કરડે રૂપિયાના બેંકના ખાતામાં ટ્રસ્ટી તરીકે.
કદાચ તેમનું નામ પણ હશે. લાખ રૂપિયાના વહીવટ તેએ સંભાળે દર્શને હાય, જેટલા મતવાદે હોય એ બધાને સમન્વય જૈનદર્શન
છે. હરિજન ફાળાના પૈસા જાતે ઉધરાવે છે, નાણુ પાસે રાખે છે કરી બતાવે છે અને પારસ્પરિક વિરોધને શમાવે છે.
છે. આવી સ્થિતિમાં તેમને અપરિગ્રહી કેમ કહી શકાય ? મહાત્મા ગાંધી કહે છે કે સત્ય એજ ઈશ્વર છે. તે ઈશ્વરને
આ અને આવા પ્રશ્નો અપરિગ્રહને છીછરે અને જરીવિવિધ રીતે ભજનારાઓ એક જ સત્ય સુધી પહોંચે છે. માટે સર્વ ધમસમન્વય કર જોઈએ, બધા ધર્મોના અનુયાયીઓએ દેખીતા
પુરાણો અર્થ સમજનારાને થયા વિના રહે જ નહિ. કારણ તે જુએ વિરોધને આગળ ધરી પરસ્પર લડવા કરતાં એક બીજાને સમજતા
છે કે ભગવાન મહાવીર નગ્ન હતા–કપડા પહેરતા નહિં-ધરબારમાં
વસાવતા નહિં, રૂપિયા પૈસા રાખતા નહિ; માટે અપરિગ્રહી કહેવાય? અને પ્રશંસતાં શીખવું જોઈએ. જુદા જુદા ધર્મો એક જ સત્યને આવિત કરવાના પ્રયત્નો છે. તેમાંનાં એક પણ પ્રયત્ન નકામે
છે. અને આજના દિગબર સાધુઓ નાગા રહે છે માટે અપરિગ્રહી ,
કહેવાય છે. અને બીજા સાધુએ પણ ન છૂટકે થેડા કપડાલતા રાખે ' ' છે નથી, નિંદનીય નથી. આમ મહાત્મા ગાંધી બધા ધર્મોના અનુયાયીએને પિતાની પ્રાર્થનામાં એકત્ર કરી શકે છે. ભગવાન મહાવીરના
છે, પણ પૈસા વગેરે તે નથી રાખતા. માટે નિપરિગ્રહી છે. સ્યાદાદ અને મહાત્મા ગાંધીના સર્વધર્મસમન્વયમાં સામ્ય નથી
આ પ્રશ્નકર્તાને એટલું જ પૂછવું જોઈએ કે જેટલા રૂપિપ્પા'. એમ કોણ કહેશે? અને ભગવાન મહાવીરના સમવસરણુથી મહાત્મા
ઉપર સત્તા, બીરલા અગર તાતાને છે તેથી વધારે નહિં તે તેટલા ગાંધીજીની પ્રાર્થનાસભા કઈ રીતે ઉતરતી કહેવાય?
રૂપિયા ઉપર સત્તા હોવા છતાં ગાંધીજીને લેકે અપરિગ્રહી કહે છે ગાંધીજી માત્ર સર્વધર્મના જ સમન્વયકારક નથી, પરંતુ
અને બીરલા અગર તાતાને મૂડીવાદી કહે છે તેના કારણુને કદી આજના રાજનૈતિકવાદિઓની વિવિધતામાં પણ તેમણે જીવંત સમ
વિચાર કર્યો છે? વળી આ કહેવાતા અપરિગ્રહી સાધુના જેટલો વય કરી બતાવ્યું છે. ચુસ્ત ચરખાવાદીથી માંડી મોટા પાયાના
પ્રભાવ વિશ્વમાં નથી, જેટલો વિશ્વાસ લોકોને નથી, તેથી વધારે વૈદ્યોગવાદમાં માનનારા તેમના અનુયાયીઓ છે. રાજસત્તાક તંત્રમાં
પ્રભાવ ગાંધીજીને શા માટે છે ? અને લેકે આટલે બધે વિશ્વાસ માનનારા રાજાઓ અને તેમના દિવાને તેમના અનુયાયી છે એટલું જ
ગાંધીજીમાં શા માટે મૂકે છે? નહિ પણ કદર સામ્યવાદીએ પણ તેમને છેડી શકતા નથી. તેમની
કારની બેજ કરવામાં આવે તે સ્પષ્ટપણે તેમને નિષ્પરિઝુપડીમાં ગરીબ કિસાન અને મેટા માંધાતાઓ એકજ આસને બેસે
ગ્રહ જ આગળ આવશે. રૂપિયા પાસે રાખવાથી અગર બેંકમાં છે અને એક જ સરખી પ્રતિપત્તિને પામે છે. બીરલાની મિલને
નામ ઉપર રાખવા માત્રથી અગર તેની વ્યવસ્થા કરવા માત્રથી મજદુર અને સ્વયં બીરલા ગાંધીજીને મન સરખું મહત્ત્વ ધરાવે
કોઈને પરિગ્રહી કહે એ અયુક્ત છે, અવિચારિત છે. પરંતું.'
જેવું એ જોઈએ કે એ મૂડી શા ઉદ્દેશથી તે વ્યક્તિએ એકઠી છે. આ વ્યવહારૂ અનેકાન્તવાદને યુગાનુરૂપ વિકાસ નથી તે બીજું શું છે? તે કઈ દષ્ટિએ આપણે ભગવાન મહાવીરને
કરી છે? મૂડીવાદી વ્યકિત પરિગ્રહી એટલા માટે કહેવાય છે કે તે અનેકાંતવાદી કહીએ અને ગાંધીજીને એકાંતવાદી? વસ્તુતઃ '
તેની મૂડીને ઉપયોગ તે સ્વાર્થની પૂર્તિ માટે સ્વચ્છેદથી કરી શકે અનેકાંતવાદની સમન્વય ભાવના બન્નેમાં સરખી રીતે કામ કરી રહી
છે. કોઇ લેભી કદાચ બધું ભેગું જ કરે અને બેંકમાં જમા જ કર્યા છે એ સ્વીકાર્યા સિવાય છૂટકો નથી.
કરે અને મોજમજાહમાં ન પણ વાપરે, એટલા માત્રથી પણ તે
'અપરિગ્રહી નથી બની જતું, પરંતુ તે નાણાને તે એ જ આશાએ બ્રહ્મચર્યની મતલબ છે દયનિષ્ઠા. પત્નીને છોડવામાં બ્રહ્મચ
ભેગા કરે છે કે આ મારા જ છે અને મારે જ વાપરવા છે. એટલું યંની ઇતિશ્રી છે એ ખ્યાલ તે જીર્ણ થઈ ગયું છે. ધ્યેયનિષ્ઠામાં
જ નહિ પણ મારા માટે વાપરવા છે-માટે જ તે લોભી પરિગ્રહી ભગવાન મહાવીર સદા અપ્રમત હતા તે કોણ કહેશે કે આજ ૭૮ છે. તેથી ઉલટું ગાંધીજી નાણાં ભેગા કરવા છતાં, બેંકમાં જમા વર્ષની ઉમરે એકલા પગપાળા વિહાર કરતા અને રોગના ઘર પૂર્વ કરવા છતાં અપરિગ્રહી છે તેનું કારણ એ જ છે કે તેઓ એ નાણું બંગાળમાં નદીઓ અને નાળા ઉપરના વાંસના પૂલે કૂદતા ગાંધીજી પિતાના ઉપયોગમાં લેવા માટે નથી ભેગા કરતા, તેમાંથી પોતાની અપમાન નથી ?: સ્ત્રીઓથી દૂર થઈ બ્રહ્મચર્યની સાધના કરવી કદાચ મેજમજાહની પૂતિ કરવા એ ભેગા નથી કરતા, પરંતુ એ નાણુને સરળ હશે, પણ પિતાની પત્નીને “બા” કહી સંબોધી બ્રહ્મચર્યની તેઓ પિતાની માલિકીના નહિ-સાર્વજનિક-માને છે અને તેને સાધના કરવી કઠોર તપસ્યા નથી તે બીજું શું છે?
ઉપયોગ લોકકલ્યાણુમાં જ કરે છે. તેમાંની એક પાઇને પણ દુરૂપયોગ : ગાંધીજી કછોટે અને પછેડી વાપરે છે અને મહાવીર નગ્ન તેમને અસહ્ય થઈ જાય છે માટે તે નાણું રાખવા છતાં અપરિગ્રહી હતા. તેમાં કાલાનુરૂપ ભાવનાને બાદ કરીએ તે નિર્મમભાવ
* અભાવ- ગણાય છે. અમૂઈિત ભાવ-બન્નેમાં સરખો જણાશે. ભગવાન મહાવીરે રાજ્ય- ભગવાન મહાવીર આસપાસ નારૂપાના ફેટનું સમવસરણું લક્ષ્મીને છોડી હતી અને જંગલમાં ચાલ્યા ગયા હતા. પરંતુ તેમાં રચાતું અને તેમાં રત્નજડિત આસન ઉપર બેસી તેઓ ઉપદેશ દેતા ; શ્રદ્ધા એવી હતી કે તેમને કોઈ વસ્તુની ઊણપ હતી જ નહિં, એવી વાત છે. વસ્ત્ર ભલે પહેરતા ન હોય પણ આ સમવસરણું પૈસા વગેરે પિતાની પાસે રાખવાની આવશ્યકતા સમજાઈ તે એમનું જ કહેવાતું ને? છતાં આપણે એમની અપરિગ્રહવૃત્તિમાં નહિ એટલે તેમણે બધું છોડી દીધું. અને અકિંથન થઈ ગયા. કદી શંકા ઉઠાવી નથી. તે શા માટે? એટલા જ માટે ને કે તેઓ એક તેમણે બીજા પાસેથી આહાર અને તે પણે માત્ર પિતા પૂરતો બધી વસ્તુઓને પોતાની માનતા ન હતા, પરંતુ લોકેના પ્રમોદ માટે સ્વીકાર્યા સિવાય બીજી કોઈ ચીજ લીધી નહિ. કોઈ ઘરને પિતાનું હતી અને તે તે દેવે રચતા. તે જ પ્રમાણે ગાંધીજી વિષે પણ કરી રહ્યા નહિ; સંદા વિચરતા રહ્યા. બાહ્ય દ્રષ્ટિએ ગાંધીજીએ કહી શકાય કે રૂપિયા પૈસા બધું રાખવા છતાં એ’ ઉપર તેમને 14 એથી ઉલટું કર્યું છે. છતાં નિર્મોહીપણું બન્નેનું સરખું છે. અને લેશ પણ મમત્વ હોય તેવી સાબીતી છે નહિ. તે રૂપિયા પૈસા તો બન્ને સમાન ભાવે અપરિગ્રહી છે એમ માન્યા વિના છૂટકો જ " લોકોના પ્રભેદ માટે છે અને તે આજના ધનવાન લોકોએ એકઠા નથી. કારણ અપરિગ્રહની મતલબ નિમેહપણું' છે.
કરી તેમને આપ્યા છે, કારણ કે તેમને વિશ્વાસ છે કે ગાંધીજી
કર