________________
'B'
=
TET
-
નીર
-
'
શ્રી મુંબઈ જેન યુવકસંઘનું પાક્ષિક મુખપત્ર
Regd. No. 8,4266.
પ્રબુદ્ધ જૈન
તંત્રી: મણિલાલ મોકમચંદ શાહ,
૧પ : ૮ અંક : ૨૩
મુંબઈ : ૧ એપ્રીલ ૧૯૪૭ મંગળવાર.
લવાજમ રૂપિયા ૪
ચોરાનો પોકાર
( ૨૧ ઝવેરચંદ મેઘાણીના જે લેખે તે વખતના “સૈારાષ્ટ’ના તંત્રી શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠને સેથી પ્રથમ આકર્ષ્યા અને જે લેખે સ્વ. મઘાણીને પત્રકારિત્વમાં પ્રવેશ કરાશે તે આજથી પચ્ચીસ વર્ષ પહેલાં લખાયેલા લેખ આજે પણ એટલો જ જીવતે છે અને મોટા શહેરના વિકાસે કરેલી ગામડાં એની પ્રાણહાનિને આજે પણ એટલી જ વાસ્તવિકતાથી રજુ કરે છે એમ સમજીને અહિ ઉધૃત કરવામાં આવે છે.
તી . ] એક નાના ગામડાની અંદર જતાં જોયું કે ત્યાંને ચેર પડી શના દહાડામાં અહીં બેસીને પરાણુ ભાંગતા કણબીઓનાં ધીરાં. ગયે છે. દીવાલે ફસકી પડી છે. એ ચેરાની અંદરને ખુદ ઠાકર ધીરાં પદે હજુ ગાજે છે. દ્વાર ઉપડી ગયા છે. ઠાકર મહારાજની મૂર્તિ હવે એ ચારામાં
સંધ્યાની આરતી બિરાજતી નથી, લોકેએ પણ પિતાની બેઠક ફેરવીને ચોરાની પાસે
અને છેલ્લામાં છેલ્લી યાદ આવે છે. પ્રત્યેક દિવસના સંધ્યાજ દુકાનના ઓટા ઉપર આસન લીધું છે. ચોરે ભાંગી ગયું છે.
કાળની આરતીની. નાનાં નાનાં, નાણાં પૂરાં છોકરાઓ દેડતાં આવીને ઠાકર મહારાજ ઉપડી ગયા છે, સવાર સાંજની આરતીના દીવા ત્યાં
હાથમાં ઝાલર લઈ, બાવાજીની વાટ જોતાં બેસતાં. મેટેરાઓ માથેથી પ્રગટતા નથી, ઝાલરને નાદ- બંધ પડે છે. લોકોએ આસન
પાઘડી ઉતારીને હાથ જોડી ઊભા રહેતા. નિરક્ષરને નિરાડમ્બરી બા, ફેરવ્યું, પણ લે કે આઘા જઈ - શક્યા નથી. નિર્જન, નિસ્તબ્ધ
જૂનીપુરાણી એક આરતીમાં ખેત પ્રકટાવીને જે ટોકરીનો રણકાર અને ગંભીર એ દેવાલય-કહે કે લોકાલય-આજે કઈ મેલ કરતે. તેવી જ પેલી ઝાલર ઝંકાર કરી ઊઠતી. ઠાકર મહારાજના વધાની .. આતાવાણી વડે પોતાના પેલા ગામડીઆ દેવને, પોતાના જૂના- સેનેરી કોર એ દીવાનાં ઝાંખા પ્રકાશમાં ઝળકવા લાગે, પ્રતિમા પુરાણા ઠાકર મહારાજને સાદ કરી રહ્યું છે. જોકે એ પાકાર જાણે હસીને સામી આવે, લળીલળીને બા એના મેલાઘેલા પ્રભુની સાંભળે છે કે નહિ? ... '" " ' ' ',
' ' . ' આરતી ઉતારે ત્રિતાલી. ઝાલરે એક પછી એક બાળકેનો હોયંમાં : " . લક્ષ્મીનાં રમકડાં
બદલાય, અને ખૂણામાં એકાદ તોતીંગ નગારૂં કઈ કણબીના ધીંગા મુંબઇ જેવા શહેરની અંદર દેવમંદિર તૂટે કે બંધાય, હાથની દાંડી પડતાં ગાઉ ગાઉ ગાજી ઊઠે. એ તુલસીના પાણીનું . ઈતિહાસના ચેપડામાં એની કાંઈ યે ગણતરી નથી. એના પથ્થરો ચરણામૃત, એ સાકરની અકકેક કટકીની પ્રસાદી અને એ હારબંધ આરસના છે કે સેનાના હે, એ દેવાલ દેવનાં નથી, એશ્વર્યનાં બેઠેલા બાળકેએ ગોઠવી મૂકેલી આતુર અંજલિ. છે. શ્રીમતિની એકાદ ઘડી-પી મેજમાંથી એ ખડાં થયેલાં હોય છે,
અકસ્માત નથી એ બધાં તે લક્ષ્મીનાં રમકડાં છે. પ્રજાના પ્રાણુ એના પથર આજ રે ભાંગી પડે છે. પરંતુ ચોરે કાંઈ અકસ્માતથી સાથે જડાયેલ નથી તે. શહેરની ભૂમિ પકાર કરીને કહે છે કે , નથી ભાંગેલે. એ ચારાના પાયા તે લેકેના હૃદયની અંદર પડેલા આ બધાં મારા ગર્ભમાંથી આપોઆપ નથી પ્રગટ થયાં; આ તે હતા. આજે લેકે એ પોતાના હૈયામાંથી જ એ પાયા કાઢીને ફેંકી શ્રીમતાએ મારી છાતી ઉપર ચાંપી દીધેલાં, લસીનાં સંતાન છે.” દીધા. પંચાયતે અદૃશ્ય થઈ. પરાક્રમનાં યશોગાન બંધ પડયાં. લેંકજીવનનો ભીષ્મપિતામહ
લેક-જીવનના નિર્મળ કર્લોલ અટકી ગયા. ઠાકર મહારાજનું
આસન લોકોના હૃદયમાંથી જ ઊપડી ગયું. આ બધું યે બન્યું; અને એકાદ ગામડાંમામને ચોરે ભાંગી પડે એ શું બતાવે ત્યાર પછી જ ચારે ખળભ. ચેરાની દુર્દશા તે લોક-જીવનની છે? માટીની ચાર દીવાલો તે ગામડાની અંદર ઠેર ઠેર ભાંગે છે. દુર્દશાની માત્ર એક નિશાની જ છે. - કઈ નજર સરખી પણ એ ખંડેર સામે કરશે નહિ. પરંતુ ચારે ' ' પટેલીઆઓ બેઠેલા અને મેં કહ્યું કે, “ભાઈ ! ચારે છેક એ કાંઈ માટીની ચાર દીવાલેનું છાપરું નથી. એ દીવ લેના પર એટલે સુધી ગયા કે ખુદ ઠાકરદુવારે પણ રહેવા ન પામે ?' માણુએ પરમાણુએ ગામને પુરાણે ઈતિહાસ લખાયેલે પડે છે. ' મંડળીમાંથી એક જુવાને અટ્ટહાસ્ય સાથે કટાક્ષમાં ટાર કરી ચેરાની આસપાસ જમાનાઓનું જૂનું લેક-ઇવન વીંટળાઈ રહ્યું છે, કે “હા તે ય તે મે વરસે છે' આ કટાક્ષની અંદર શું હશે?
શુરવીરે અહીં બેસીને કસૂબે લેતા ને પિતાનાં વીતકની હાંસી, ઉપેક્ષા કે કલ્પાંત ? ગામના એક શેઠી આને આ દુર્દશાનું ધીરી ધીરી વાત કરતા. ચારણ ગોઠણભર બનીને અને કોણી સુધી કારણ પૂછયું, તે કહે કે “આંહીંના કણબીઓ સ્વામીપંથ બાંયે ચડાવીને અહીં શૌર્યનાં યશોગાન ગાતે ને દાતાઓનાં નાનાં પાળે છે, એટલે ચારા તરફ બહુ ભાવ ન રહે. બીજા એક મોટાં દાન મેળવતે. અહીંના લોકોની પંચાયત મળતી ને ઠાકર સજ્જને કહે કેઃ “ફકત બસો રૂપિયાની જ જરૂર પડશે. મુંબઈ કોઈ. મારાજની સાખે નિર્મળ ન્યાય તોળાતે. સાધુસંતે અહીં આવીને જતું હોય તે રૂ. ૨૦ ૦ પળવારમાં મળી જાય.” ઉતરતા. મુસાફરોની આ ધર્મશાળા અને અમલદારને પણ આજ
: ' પ્રાણ ક્યાંથી મળે? ' ઉતારે. આજ ચેકીદારની ચાવડી, કે જ્યાં બેઠાં બેઠાં ગામમાં એક , ' બરાબર છે ! આપણુ દેવાલય, ઉપાશ્રયે ને પશુશાળાઓ * નવું કૂતરું દાખલ થાય તેની યે ખબર રાખી શકાતી. અને ભજ- મુંબઈ કલકત્તાની સખાવત ઉપર નભે. પચીસ પચીસ રૂપિયા નિકના ભજનની ધૂનના તે. હજુયે આંહીં પડઘા બોલે છે. નવરા
(અનુસંધાન પૃષ્ટ ૧૮૬ જુઓ).