________________
તા. ૧૫-૨-૪૭
પ્રભુ જેન
મુંબઇમાં કામવાદે લીધેલું એક મહા અલિદાન
સને ૧૯૧૮ (સંવત ૧૯૭૪) માં જ્યારે કાઠીયાવાડમાં અને લગભગ આખા હિંંદમાં ઇન્ફ્લુએન્ઝામાં હંમેશાં દ્વારે। માણસા મરણ પામતા હતાં ત્યારે ભાવનગરમાં હું ભણુતા હતા અને ભાવનગરમાં પણું સાંજ પડયે સે પેસે। માસે ના દરરાજ ભેગ લેવાતે હતા એટલે સ્વાભાવિક રીતે જ સ્વ. મદ્યારાજા ભાવસ'હજીને - ચિંતા થવા લાગી કે આ રીતે જો આ મારગ ચાલ્યા કરે તે પેાતાના શહેરની વસ્તી ઘણી જ ધટી જવા પામે. એમને કાઇએ કહ્યું કે રાજોશીને એલવીને પૂછી તે જુએ કે આ રાગચાળા હજી કયાં સુધી ચાલશે ? સામાન્ય રીતે મહારાજા ભાવસજી આવી બાબતમાં બહુ માનતા નહાતા, તે પણ્ પ્રજાપ્રેમી તે હતા, એટલે તેમને લાગ્યું કે કાલોદસ પડયા (ભાવનગરના રાજપુરે હિત) ને ખેલાવવામાં શું જાય છે? પછી તે પડયાજીને પોતાના નીલમ બાગ મહેલમાં તેમણે તેડાવ્યા અને પ્રશ્ન પૂછ્યું કે ભાવનગર આ આક્તમાંથી હવે કયારે છૂટશે ? પડકાઇએ જવાબ આપ્યો કે “આવી આપત્તિગ્મામાં જ્યારે કાઇ મહાબલિદાન લેવાય છે ત્યારે જ તે શમે છે. હજી લગીમાં એવા કે હાબલિ લેવાયે। નથી. પણ જો કઇ મોટી વ્યક્તિ આ રાગથી મરણું પામશે તે ત્યાભાદ ચે!ડા જ દિવસેામાં આમાંથી આપણુ નગર મુકિત પામશે.” આ ભવિષ્યવાણી પડયાજીએ ભાખ્યા પછી ર૧. મહારાણી નંદકુવરબાને ઇન્ફલુએન્ઝા થે।ડા જ દિવસમાં થયે અને તેએ એક એ દિવસની માંદગી ભોગવીને સ્વગે સિધાવ્યા અને મને યાદ છે તે મુજબ રોગચાળા યાર બાદ બહુ થોડા વખતમાં ધ પડયા, આ પ્રસ`ગ મને સ્વ. મેધણીને અંગે યાદ આવે છે. શુ' મુંબઇમાં કામવદની આક્ત આવે પરિત્ર બલિ લેવાયો છે એટલે હવે ખતમ. થશે ?
સ્વ. ડૉ. મેશ્વાણીના અતિ નિકટના પરિચયમાં આવવાને મને હ્રાવે મળ્યા હતા. હું સને ૧૯૩૯માં બેકાર હતા, “રામ નિવાસ’ (ડા. મેઘાણીનું નિવાસ સ્થાન)માં રહેતા લક્ષાધિપતિ સંબંધીને ત્યાં હું આ દિવસેામાં હતા. મેટરમાં ક્રૂરતા, આંબાની મેસન હતી એટલે જીંદગીમાં કોઇવાર નહાતા ખાધા એટલા મા ખાવા મળતા પણ માર. ખીસામાં ફકત બે ચાર રૂપીઆ જ હતા. મને માગતાં મુકતાફળ મળે એમ હતું. દર્શાવીશ રૂપીઆ માગુ' તે તરત જ સો રૂપીઆની નેટ મને અમારા દલીચંદભાઈ દરબાર આપે એમ હતા. પશુ મેં થોડી તપસ્યા આદરી હતી. એ ટાંકણે એલ-ઇન્ડીઆ કોંગ્રેસ કમીટીની એટક ગોવાળીમા ટેક પર મલી હતી. મારી પાસે ટીકીટ કઢાવવાના પૈસા નહેાતા અને તેથી રામનિવાસના શ્રીમત સ્નેહીઓએ પોતાને માટે ટીકીટ લીધેલ પણ તેએ પૈકી એક અંગ્રેજી એલ્લું જાણતા હતા એટલે તેમને ખ્યાલ આવ્યો કે આપણે પોતે જઇને કશુ નહિં સમજીએ તેના કરતાં રૂપાણી જાય તે રાત્રે આવીને શું થયું તેને પુરેપુરા ખ્યાલ આપશે. એટલે મારા હાથમાં ટીકીટ આવી પડી. પણ પેલા એ ચાર રૂપીઆ ખુટી ગયા હતા એટલે ટ્રમમાં જવાતે બન્ને મારે તે ચાલીને જવુ પડેલું. આ હકીકત મેં ડૉકટરને કહી નહેતી. પણ કેવળ પ્રેરણાબળથી તે સમજી ગયા હતા કે ધ્રુવે આના ગજવામાં પૈસા નથી એટલે એક દિવસે પાતે સવારે નેકરી ઉપર જતા હતા ત્યારે હું તેમને ઘેર હિંચકા પર બેઠેા હતે ત્યાંથી એલાવીને મને કહ્યું: “તમે જેને ઘેર મેમાન છે. તેઓ તમને જે જોઇએ તે આપી શકે એમ છે તે મને ધ્યાનમાં છે, પણ તમે માંગવાના નથી અને મુંઝાઇ ભરવાના છે તે તમારે નાનકડી રકમ જોઇએ તે મારા પાસે માગવા” એમ કહીને સમરમેન પાસેથી પચાસ રૂપી લઇને મારા ખમીસના ખીસામાં નાખી દીધેલા. આ રકમ કેટલા ખપમાં આવી હશે તેને લેખ લખવાની જરૂર નથી રહેતી.
આમ અમારે સંબંધ અત્યત ગાઢ અનેકે. ગતે પછી તે એમ જ લાગવા માંડયું કે ડે. મેઘાણીના સ્વરૂપમાં મને વર્યાં પહેલાં
મરણ પામેલા મારા મેાટા ભાઈ વ્રજલાલભાઇના ભેટા થયા છે. સૌને યાદ હશે કે ડેાકટરનું નામ વ્રજલાલ હતુ.. હું મારા વ્રજલાલભાઇ સાથે આ વ્રજલાલભાઇની સરખામણી કરતા તેનું કારણ એ હતુ કે બેઉ વચ્ચે ગુણાનુ' અપૂર્વ સામ્ય હતું',
મુંબઇ સને ૧૯૩૯ માં આણ્યે. તે પહેલાં હું મેમ્બાસામાં હતા અને ત્યાં ડૅાકટરના નાનાભાઇ શ્રી. ડાહ્યાલાલને પરિચય વર્ષોથી ને પણ ઘાટકોપરમાં આવ્યા પછી જ્યારે ડાકટર પાસે મે' બાઇશ્રી ડાહ્યાલાલની શક્તિ વિષે વખાણ કર્યાં ત્યારે એમને સતેષ થએલે કૅ પરદેશમાં પણ મારા ભાઇ મેઘાણીકુટુંબની પ્રતિષ્ઠામાં વૃધ્ધિ કરી રહ્યો છે..
૧૭૫
પછી તે। . ડૅાકટરના ભાઇ પ્રભુજીએ “ ટાઇમ્સ એફ્ ઇન્ડીઆ ”માં એક જાહેરખબર વાંચી કે ન્યાસાલેડની સરકારને એક ઇન્ડીઅન ડાકટરની જરૂર છે. ભાઇ પ્રભુજીએ ઘેર આવીને ડે. મેધાણીને કહ્યુ’. ‘મને આફ્રિકા (ન્યાસાલેંડ) જવા દ્યો.' ડૉકટર સ્વભાવે સ્નેહાળ હાઇને તેમને થયુ કે એક ભાઇ તે પરદેશમાં ; વળી ખીજાને ત્યાં કયાં મેકલ? એટલે ભાઇશ્રી પ્રભુજીને તેમણે લગભગ ના પાડી દીધેલી. પણ પ્રભુચ્છને “ જીવ્યા કરતાં જોયું ભલું 'એ ન્યાયે પરદેશ જોવાની દચ્છા હતી. વળી મારા પાસેથી તેણે ખાત્રી કરી લીધેલ કે ન્યાસ લેંડના હવાપાણી એકદમ માફક આવે એમ છે એટલે તેઓ જવા આતુર હતા.
ני
ડે. મેઘણી મારી પાસે આવ્યા અને કહ્યું: “તમે પ્રભુજીને આફ્રીકા જવાનુ ઉત્તેજન શા માટે આપે છે? રેટી માટે પરદેશ જવાને વિચાર મને સુખપ્રદ નથી લાગતા.’’
આવા વધે બતાવ્યો ત્યારે મે કહ્યું કે “કમાવાના હેતુથી પ્રભુજી નથી જવા ઈચ્છતા. તેમને તે મુખ્યત્વે એ ખ્યાલા છે—એક તે। નવી દુનિયા જોવાનેા અને બીજો ત્યાં શરીર વધારે સારૂ' થશે એ.’’ આ બેઉ વસ્તુ સાચી હતી. છેવટે પ્રભુજી સિધાવ્યા. પણ મને તે ઘણી વાર કહતા. “પ્રભુજી સ્વદેશમાં જ મારી નજર આગળ રહ્યા હોત તે હું ખુશી થાત.”
આપણે સૌ મ્હણીએ છીએ કે ભાઇશ્રી પ્રભુજીએ પુન : પરદેશ જવાના વિચાર પડતે મૂકીને દેશમાં જ સ્થાયી થવાનું નક્કી કરેલ છે તેની પાછળ પેાતાના મોટાભાઇની કુટુંબભાવનાને અનુસરવાની વૃત્તિ હતી. આવી ઝીણી ઝીણી વસ્તુએ કેટલી લખું ? ઇશ્વર એ દિવ્ય આત્માને શાંતિ આપે!
મેાહનલાલ રૂપાણી,
સાભાર સ્વીકાર
પ્રબુદ્ધ જન'ને નીચેનાં પુસ્તક અવલોકનાથે ભેટ મળ્યા છે જેતા સાબાર સ્વીકાર કરવામાં આવે છે. અહાલ્લા અને નવા જમાને
અચલગઢ
લેખકઃ-ડે, જે. ૪. એસલમેન્ટ ભગવાન મહાવીરના સમયની મહાદેવીએ
શત્રુંજય તીથ દઈન
હમીરગઢ
મહાવીર વ માન
લેખકઃ-શ્રી. સુશીલ લેખક:-ઝુલચંદ હરિચંદ દોશી
લેખક:-મુનિશ્રી જયન્તવિજયજી
લેખક:-મુનિશ્રી જયવિજયજી
લેખક: શ્રી જગદીશચંદ્ર જન તંત્રી, પ્રમુદ્ધ જૈન.