________________
પ્રબુદ્ધ જેન
તા. ૧- ૨-૪૭
જોઈએ અને આ ક્ષમા એટલે ઉપેક્ષા બુદ્ધિનું જ અધિક ઉજજવલ “ડે. મેઘાણીના દુઃખદ અવસાનથી જૈન સમાજે એક અને અધિક શાન્તિમય સ્વરૂપ જ છે. આ ઘટના ઉપરથી આપણે કર્તવ્ય પરાયણ, સમાજ સુધારક, વિશિષ્ટ સાહિત્યકાર, રાષ્ટ્ર એક શું બેધ લઇએ એ જુદી જ વસ્તુ છે.
મૂક રાષ્ટ્રસેવક અને માનવસમાજે એક અણુમેલ માનવરત્વ હંમે“મહાભારતમાં અભિમન્યુની વાત આવે છે. ભારતયુધ્ધમાં શાને માટે ગુમાવ્યું છે. જે 'સાંપ્રદાયિકતા અને કેમી જડતાજન્ય એની સાથે ધર્મયુદ્ધની વિરૂદ્ધ એક સાથે છ મહારથીઓએ લડીને ભાવાવેશના તેઓ ભેગ બન્યા છે એ ધમધતા અને કોમી ભાવાવેશ એને માર્યો. રણક્ષેત્રમાં એ દિવસે જ્યારે એ ઢળી પડેલ હતે પ્રત્યે આ સભા ખેદની દૃષ્ટિથી જુએ છે અને જેણે એવી ત્યારે અજુન તેને શોધતા શોધતો ત્યાં આવી ચઢયો. એના શરી- અંધતાને નિર્મળ કરવા માટે જીવનપર્યત ભરચક પ્રયત્ન રમાં હજુ પ્રાણ છે એમ અર્જુનને માલુમ પડયું. અર્જુનને કર્યો છે એવા ડે. મેઘાણીને જીવનોત્સર્ગ નિરર્થક નહિ બને જોઈને અભિમન્યુની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. અર્જુનને એમ આ સભા માને છે અને સદગત વીરાભાને અપૂર્વ શક્તિ લાગ્યું કે અભિમન્યુ મૃત્યુભયના કારણે રડે છે. આ માટે અને - પ્રાપ્ત થાઓ એવી પ્રાર્થના કરે છે. અભિમન્યુ વિષે આશ્રય અને દુઃખ પ્રગટ કર્યું અને કહ્યું કે
ત્યાર બાદ અધ્યક્ષ મહાશયે સદ્ગતના માનવતાપૂર્ણ જીવન, “શું તું વીર અને વીરપુત્ર હોવા છતાં મૃત્યુના ડરથી રડી રહ્યો નિભીંક સ્પષ્ટવાદિત, સમાજો કર્થની ઉત્કટ ભાવના, અને અસાંપ્રદાયિક છે? તું નહેતે જાણુત કે જયાં હંમેશાં હજારોના પ્રાણ લેવાઈ મનવૃત્તિ વગેરે ગુણો ઉપર પ્રકાશ પાડયું હતું. રહ્યા છે ત્યાં એક દિવસ તારા પ્રાણુ જગ્નને પ્રસંગ પણુ આવવાને . છે? મરવું અને મારવું એ એક જ છે એમ શું વીર પુરુષે નથી
પત્રો તથા સંદેશાઓ સમજતા?” એના જવાબમાં અભિમન્યુએ જણાવ્યું કે “પિતાજી! મને જે દુઃખ થઈ રહ્યું છે તે મરવાના ડરનું નથી, અથવા તે
સિદ્ગત વ્રજલાલ મેઘાણી વિષે શ્રી મુંબઈ જૈન યુવક સંધના કાર્ય
કર્તાઓ ઉપર તેમ જ તેમના કુટુંબીજનો ઉપર સંખ્યાબંધ પ આવ્યા છે શરીર ઉપર પારવિનાના ઘા લાગ્યા છે તેનું પણ નથી. ધર્મયુદ્ધના
* તથા અમારી ઉપર કેટલાક લેખે પણ આવ્યા છે. આ બધુ પ્રબુદ્ધ જૈનમાં નિયમથી વિરૂદ્ધ વતીને એક સાથે છ મહારથીઓએ મારી ઉપર
પ્રગટ કરવું અશકય છે. તેથી તેમાંથી તારવીને કેટલી સામગ્રી આ અંકમાં હુમલે કર્યો એનું પણ મને દુઃખ નથી. પણ ઘાયલ થઇને આ પ્રગટ કરવામાં આવે છે અને બાકી રહેતી કેટલીક સામગ્રી આવતા અંકમાં અવસ્થામાં હું જમીન ઉપર ઢળી પડે, ત્યાર બાદ જયદ્રથે મારા આપવામાં આવશે.
તંત્રી. પ્રબુદ્ધ જૈન.] માથા ઉપર લાત મારીને મારું અને વીરધર્મનું જે અપમાન કર્યું
ભવ્ય અને ભેળી શ્રધ્ધાર્તિ છે તેનું દુઃખ મને થઈ રહ્યું છે. એ દુઃખ આપને જણાવવા માટે જ આ ઘડિ સુધી હું પ્રાણ ધારણ કરી રહ્યો છું. એ દુઃખ
પ્રસ્તુત કરૂણ ઘટનાને અંગે શ્રી કાકાસાહેબ કાલેલકર મારા મનમાંથી નહિ જાય તે મને વીરગતિ પ્રાપ્ત નહિ થાય.”
જણાવે છે કે:એ સાંભળીને અર્જુનને એક રીતે સંતોષ થયે અને તક્ષણ એણે “ભાઈ વ્રજલાલ મેઘાણીના ખૂન વિશે સાંભળી મને એ પ્રતિજ્ઞા કરી કે “આવતી કાલે સૂર્યાસ્ત પહેલાં જયદ્રથનું માથું
તે આઘાત થયે કે જાણે મને જ કેઇએ ખંજર ભોંકયું હોય, તેના ધડથી છુટું કરીને તારા અને વીરધર્મના અપમાનનું હું તેને મારો એમને પ્રત્યક્ષ પરિચય નહિ જે. શ્રી પરમાનંદભાઈને લીધે પુરેપુરું પ્રાયશ્ચિત કરાવીશ. એ પ્રતિજ્ઞા જે હું પુરી નહિ કરું તે
અમે એક બે વાર જ મળ્યા હઈશું! વ્રજલાલભાઇ એટલા તે એ જ વખતે હું અગ્નિકાષ્ટનું ભક્ષણ કરીશ(એટલે કે બળીને
સંકોચશીલ કે જે ડાક મળ્યા તેમાં મારે જ એમનાં લખાણ મરી જઈશ.)” એટલું સાંભળતાંવેંત અભિમન્યુએ શાન્તિથી
વિષે જે કહેવું હતું તે કહીને પતાવવું પડેલું. પ્રાણ ત્યાગ કર્યો. પ્રસ્તુત ઘટના પ્રસંગે ડે. મેઘાણીને આત્મા પણ એમણે લખેલી વાર્તાઓ માટે મારે પ્રસ્તાવના લખવાની પણ આમ જ પોકારી રહ્યો હશે કે “આ રીતે આવતા હોવાથી એ બધી હું ધ્યાનપૂર્વક વાંચી ગયા હતા. એ વાર્તાઓ વાંચીને મૃત્યુનું મને કશું દુઃખ નથી, પણ મારા મૃત્યુનું નિમિત્ત બનતી, હું જોઈ શકશે કે શ્રી વૃજલાલ મેઘાણી સાહિત્યપ્રેમી હતા એના કરતાં આપણા દેશમાં કેટલાક સમયથી ચાલી રહેલી અને અનેક વધારે મનુષ્ય પ્રેમી હતા અને તેમાંય ખાસ કરીને ગરીબ--પ્રેમી હતા. નિર્દોને ભાગ લેતી, માનવતા માત્રને લોપ કરતી ગરીબની કુદરતી હાડમારી તે વિકટ હોય છે જ, પણ માણસની ગુંડાગીરી મારા આત્માને શુળની માફક ખૂંચે છે. અને એ બેદરકારી, એનું આંધળાપણું, સ્વાર્થ અને નીચતાને કારણે ગરીબોને ગુંડાગીરીને આ દેશમાંથી નાબુદ કરવામાં નહિ આવે અને એની જે હાડમારી વેઠવી પડે છે તે જોઇ આ માનવ સેવકનું હૈયું ભયંકર ચુડમાંથી માનવતાને મુકત કરવામાં નહિ આવે ત્યાં સુધી પીગળી જતું અને કેકવાર સળગી ઉઠતું. એ અકારણ અન્યાય મારા વ્યાકુળ આત્માને કેઈ કાળે શાન્તિ નહિ મળે !” આ તેમને પ્રત્યે સમાજનું ધ્યાન ખેંચવા માટે એમણે સાહિત્યનો આશ્રય લીધો પિકાર આપણે સાંભળીએ, ઝીલીએ, અને આપણું સામાજિક અને અખંડ લખ્યા કર્યું. જીવનમાં જડ ઘાલીને બેઠેલી, સામાજિક પ્રાણુને શેકી રહેલી ગુંડા
સાહિત્યની સમાજના હૃદય ઉપર થતી અસરનું મને ભાન ગીરીને નાબુદ કરવા આપણે સર્વ કટિબદ્ધ થઈએ અને એ રીતે છે. સાહિત્યની શકિત અદ્ભુત છે એ હું જાણું છું. પારમાર્થિક ડે. મેવાણના અન્યના દુઃખે દુઃખ વ્યાકુળ બનેલા આત્માને શાશ્વત વૃત્તિથી લખેલા સાહિત્યની કેટલી જલદ અસર થાય છે એને પણ શાન્તિ પ્રાપ્ત કરાવીએ એ જ આપણી પ્રાર્થના છે અને એ જ મને વાલ છે. છતાં અન્યાય-નિવારણને કાજે સાહિત્યની શકિત આપણો દૃઢ નિશ્ચય હો !! ! ” ત્યારબાદ સભાજનોની વિનંતિને માન અપુરી પડે છે એ પણ મેં જોયું છે. સાહિત્યના વાંચનથી જે આપીને શ્રી. ઝવેરચંદ મેઘ ણી એ એક સમયેચિતના ગીત સંભળાવ્યું દુનિયા સુધરી જતી હતી તે બલિદાનની આવશ્યકતા જ ન રહેત. હતું જે આ અંકમાં અન્યત્ર પ્રગટ કરવામાં આવ્યું છે. પણ કેટલાયે ભેળા લોકો આશા સેવે છે કે સાહિત્યને જેરે
સામાજિક અન્યાય દૂર કરી શકાય. શ્રી વ્રજલાલ મેધાણીમાં ઘાટકોપરના ડે. 2જલાલ ધરમચંદ મેઘાણીના આકસ્મિક માનવજાતિના પ્રાથમિક કાળની આ ભોળી શ્રધ્ધા મેં જોઈ અવસાનના દુઃખદ શાક સમાચાર જાણીને બનારસ હિંદુ યુનીવર્સીટી અને તેથી તેમને મેં કહેલું કે સાહિત્યની શકિત અનુકૂળ વાતાવરણ પાસે આવેલ છે. પાર્શ્વનાથ વિદ્યાલયમાં પંડિત સુખલાલજીના ઉત્પન્ન કરવા જેટલી જ છે. બહુ બહુ તે અન્યાય સામે સાહિત્ય અધ્યક્ષપણા નીચે શોકસભા ભરવામાં આવી હતી જે પ્રસંગે પુણ્યકેપ જગાડી શકે. પણ માણસને કાર્યપ્રવણ કરશે જ એટલે નીચે પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યું હતું :
વિશ્વાસ સાહિત્ય ઉપર ન રખાય.