________________
૧૫૮
૧૫૮
.
તા. ૧-૨-૪૭
- સ્વ. ડો. વ્રજલાલ ધરમચંદ મેઘાણુને આદર અંજલિ
- શેક સભાઓ તા. ૧૯-૧-૪૭ ના રોજ સવારનાં સાડા આઠ વાગે ઘાટકોપર છે. આ સ્મારક કાર્યને મુંબઈ અને બૃહદ્ મુંબઈની જનતા અપખાતે શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠના પ્રમુખપણ નીચે સદ્ગત નાવી લેશે એવી શ્રદ્ધા આ સભા વ્યકત કરે છે. સ્વ. ડે. ડે. વ્રજલાલ ધરમચંદ મેઘાણીના અવસાન પર શોક પ્રદર્શિત બજલાલ ધરમચંદ મેઘાણીનાં આત્માને આ સભા શાંતિ વાંછે છે.” કરવા માટે ઘાટકોપરની જનતાની જાહેરસભા મળી હતી. આ પ્રસંગે પોતાના પિત્રાઈ ભાઈ ડે. વ્રજલાલ મેધાણીનાં કુટુંબી જનોને ઘાટકોપરના શહેરીઓની આ જાહેરસભા સ્વ. ડે. વૃજલાલ આશ્વાસન આપવાના હેતુથી ઘાટકોપર આવેલા શ્રી ઝવેરચંદ મેઘાણી
ધરમચંદ મેઘાણીનાં અકાળ અવસાન પ્રત્યે શેક વ્યક્ત કરવા અહીં પણ હાજર હતા. સદ્ગત વિષે શ્રી. ચીમનલાલ પોપટલાલ શાહ,
એકત્ર થઈ છે, ત્યારે તેને લાગે છે કે ડે. મેઘાણી અત્યારના શ્રી. ન્યાલચંદ મૂળચંદ, શ્રી. ઝવેરચંદ મેઘાણી, પ્રમુખસ્થાનેથી શ્રી. કટોકટીના સમયમાં મુંબઈની મ્યુનિસિપાલિટીની નોકરી કરતાં કરતાં અમૃતલાલ દલપતભાઈ શેઠ તેમ જ અન્ય વક્તાઓએ ડે. મેધાણીને
મૃત્યુને ભેટયા છે, એટલે મુંબઈની પ્રગતિશીલ સુધરાઈ સ્વ. ડો. બહુ ભાવભરી અંજલિ આપી હતી. પંડિત માવજી દામજી શાહે મેઘાણીની ઉચ્ચ કેટીની તેમજ હિંમતપૂર્વકની સેવાઓની કદરમાં ડે. મેધાણીને સંબોધીને રચેલું એક મર્મવેધક કાવ્ય સંભળાવ્યું યોગ્ય વળતર આપશે અને તેમની એગ્ય યાદગીરી ઉભી કરશે. હતું, જે આ અંકમાં અન્યત્ર પ્રગટ કરવામાં આવ્યું છે. આપણું સ્વ. ડે. મેધાણીએ સુધરાઈ તેમજ પિતાની કાળજી નીચે મુકાયેલાં જાહેર જીવનમાં શોકસભા એક સર્વસાધારણ ઘટના છે. આવી માણસની જે અનુપમ સેવા કરી છે તેની આ પ્રમાણે યંગ્ય કદર શેકસભાએ સાધારણ રીતે ઔપચારિક હોય છે. પણ આ શેક- કરીને સુધરાઈ પિતાના નોકરમાં વફાદારીની સવિશેષ ભાવના જગાવશે સભા તે વાસ્તવિક અર્થમાં શોકસભા હતી. આ સભામાં ઘેરી
એવી આશા છે.” ખિન્નતાનું વાતાવરણ અનુભવગોચર થતું હતું. દિલના ઉંડાણને કરી
આવી જ બીજી શોકસભા એજ દિવસે મુંબઈ ખાતે શ્રી મુંબઈ રહેલી વેદના વક્તાઓના ઉદ્દગારોમાં અને શ્રોતાઓની મુખમુદ્રા ઉપર જૈન યુવક સંધ અને જૈન શ્વેતાંબર સ્થાનકવાસી કેન્ફરન્સના અંકિત થયેલી જોવામાં આવતી હતી. કેટલાકની આંખમાંથી
આશ્રય નીચે શેઠ મેઘજી ભણ જૈન સ્થાનકમાં ભરવામાં આવી આંસુઓ ટપકી રહ્યાં હતાં. શ્રી ઝવેરચંદ મેઘાણીના હૃદયસ્પર્શી
હતી. આ સભામાં પણ શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ પ્રમુખસ્થાન વક્તવ્ય આખી સભાના દિલને હચમચાવી મુક્યું હતું. આ અશ્રુભીની
લેવાના હતા પણ ઘાટકોપરથી આવવામાં વિલંબ થવાથી તેમના સભાએ નીચે જણાવેલા પ્રસંગોચિત બે ઠરાવ પસાર કર્યા હતા.
બદલે શ્રી કેદારનાથજી (જેઓ ગાંધી વર્તુળમાં ‘નાથજી” એવા ટુંકા
નામથી બહુ જાણીતા છે) એ પ્રમુખસ્થાન શોભાવ્યું હતું. આ “ઘાટકોપરનાં શહેરીઓની આ જાહેરસભા અહીંના સેવાભાવી પ્રસંગને યોગ્ય શોકપ્રસ્તાવ રજુ કરતાં શ્રી ચીમનલાલ ચકુભાઈ અને અગ્રણી શહેરી ડે. વ્રજલાલ ધરમચંદ મેઘાણીનાં મુંબઈની
શાહે ડે. મેધાણીને નીચે મુજબની અંજલિ આપી હતી – સુધરાઈની ફરજ બજાવતાં, કેઈ ગુંડાને હાથે થયેલ અકાળ અને
ડો. મેઘાણીના અકાળ અને કરૂણ મૃત્યુથી તેમના કુટુંબીદુ:ખજનક અવસાન પ્રત્યે પિતાને ઉડે શેક વ્યક્ત કરે છે. ડે1; , તેને જ નહિ પણ આપણને સૌને ઉંડે આધાત થાય એ વ્રજલાલ ધરમચંદ મેઘાણી ઘાટકોપરનાં જાહેર જીવનમાં ઓતપ્રેત
સ્વાભાવિક છે. આ મૃત્યુ જેટલું કરૂણ છે તેટલું જ એક રીતે થઈ ગયા હતા અને તેમનાં અવસાનથી આપણને ન પુરી શકાય
ધન્ય છે. તે તે પિતાની ફરજ બજાવતા ગયા અને આપણને તેવી ખોટ પડી છે. ઘાટકોપરની કેળવણી-વિષયક, સંરકારલક્ષી
બેધપાઠ આપી ગયા. દેશમાં કોમી હુતાશનને જે દાવાનળ સળગે અને વૈદ્યકીય-રાહતને લગતી હરકોઈ પ્રવૃત્તિમાં ડે. મેઘાણી મોખરે
છે તે આવા કેટલાય નિર્દોષ ભાગ લેશે. ડે. મેઘાણીને ભેગ એક રહેતા. એમની વિચારસરણી પ્રગતિશીલ હતી અને પિતાનાં વિચારો
બત્રીસ લક્ષણ પુરૂષનો ભોગ છે. આવા નિર્દોષ ભાગ વૃથા નહિ હિંમતપૂર્વક વ્યક્ત કરવાની તેમને શ્રદ્ધા હતી. આજે ડે. મેઘાણી
જાય એટલી શ્રદ્ધા આપણને હોવી જોઇએ. જેવા શાંત, નિર્દભી અને પ્રેમાળ કાર્યકરની ખોટ ન પૂરી શકાય
છે. મેઘાણી માટે આપણને સૌને પ્રેમ હતો કારણ કે તેમનામાં " તેવી છે. ડે. મેઘાણીનાં અકાળ અવસાનથી તેમનાં કુટુંબને પડેલ
સૌને માટે પ્રેમ હતો. તેઓ કોઈ મહાન પરાક્રમી કે ધનાઢય ન ખોટ પ્રત્યે આ સભા હાર્દિક દિલજી દર્શાવે છે. આજે ડો.
હતા, છતાં આટલો મટે સમુદાય તેમના અવસાનને આધાત મેઘાણીનાં મિત્ર અને શુભેચ્છકોએ તેમનું સુયોગ્ય સ્મારક કરવાની જે શરૂઆત કરી છે તેને આ જાહેરસભા હાર્દિક આવકાર આપે
અનુભવે છે, કારણ કે તેમણે પોતાના સ્વભાવની મીઠાશ અને સુવાસ
સર્વત્ર ફેલાવી હતી. તેમનામાં માનવપ્રેમ, દયા અને કરૂણાને સ્ત્રોત શી રીતે હું વિસરું તુજને દર્દીને ટાળનારા
અખંડ વહેતા હતા. માણસના દુઃખ, ઉંડી રીતે વિચારીએ તો, ૭૫ શી રીતે હું વિસરું તુજને કૈકના પાળનારા?
ટકા પિતે પિતાના સ્વભાવથી, સ્વાર્થભ, અજ્ઞાન અથવા જડતાથી તારે જન્માન્તરમહિ હશે કેઈ શત્રુ જરૂ૨,
- ઉત્તપન્ન કરેલ છે. અજ્ઞાન અને જડતાને લીધે વિના કારણ, અને જેણે તારા શરીર ઉપરે ઘા કર્યો છેક કૂર,
સ્વાર્થ અને લોભથી પ્રેરાઈને આપણે બીજાઓને કેટલું દુઃખ જા લી મે એ કપટ કરી ને વેર કી ધું વસૂલ,
આપીએ છીએ તેને વિચાર કરીએ તે ખ્યાલ આવે કે આ દુ:ખ તે નીચોના દિલમહિં અરે કેમ રે નાવ્યું શૂળ
કઈ કુદરતી નથી, પણ માનવપ્રેરિત છે. દરેક વ્યક્તિ એટલે જ તારા વિના દમ જગતમાં કેણ આજે મટાડે?
નિર્ણય કરે કે પોતે વિચાર , વાણી કે વર્તનથી કેઈને દુઃખ ન તારા વિના દરદીજનને કેણ શાંતિ પમાડે ?
આપવું અને બીજાનું દુઃખ ઓછું કરવા પિતાથી બનતા પ્રયત્ન તારી સેવા સકળજનતા પામતી સર્વકાળે,
કરવા તે માનવજાતનું ૭૫ ટકા દુઃખ ઓછું થાય. દરેક મહાત્મા મેઘાણી નું સ્વજન તજીને કયાં ગ રે અકાળે ?
ગાંધી કે જવાહરલાલ નેહરૂ થઈ શકતા નથી, પણ પિતાના નાના મેઘાણીનું જીવન શિખવે છે બધાએ જવાનું,
ક્ષેત્રમાં દરેક વ્યક્તિ જરૂર સુવાસ ફેલાવી શકે છે. ભાઈ મેઘાણીમાં મેઘાણીનું જીવન શિખવે ધમ ધારવાનું,
આ ગુણ હતો તેમણે કોઈ દિવસ કેઈનું બુરું કર્યું નથી, વાંછયું કર્તાના પથપર રહી કર્મચાગી થવાનું.. પણ નથી અને સતત બીજાઓનાં દુઃખદર્દીઓમાં કરવા પોતાની
પંડિત માવજી દામજી શિકિત મુજબ પ્રયત્નો કર્યા છે.