________________
તા. ૧૫-૫-૪૬
પ્રભુ પણ જેના
ખાદીની નવી નીતિ.
[ તા. ૨૫–૪–૪૬ - ગુરૂવારના રાજ શ્રી મુબઇ જૈન યુવક સંઘ'ના નિમંત્રણને માન આપીને કરાડી આશ્રમના મુખ્ય સંચાલક અને ખાદી પ્રવૃત્તિના એક જાણીતા કાય કર્તા શ્રી દિલખુશભાઇ દીવાનજી સધના કાર્યાલયમાં આવ્યા હતા. સધના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે તેમને આવકાર આપ્યા હતા, સંધની વિવિધ પ્રવૃત્તિઓના પરિચય કરાવ્યા હતા અને ખાદીની નવી નીતિ વિષે સામાન્યત: આજે અનેક ખાદી પ્રેમીઓના દિલમાં જે મુંઝવણ્ અને ગડમથલ ચાલી રહી છે તે ટૂંકાણમાં વ્યકત કરી હતી, જેના ઉત્તરરૂપે શ્રી દિલખુશભાઇએ આજે ખાદી સંબંધમાં અખત્યાર કરવામાં આવેલી નવી નીતિ વિષે લગભગ સવા કલાક સુધી એક શ્રેણીબદ્ધ વિવેચન કયુ" હતુ. તથા તેમની સાથે આવેલા શ્રી કાકુભાઈએ પણ આ વિવેચનમાં કેટલીક પુરવણી કરી હતી અને હાજર રહેલા ભાઇએ સાથે બંનેએ કેટલીક ચર્ચા કરી હતી. શ્રી. દિલખુશભાઇ એક અત્યંત સેવાનિષ્ઠ પ્રજાસેવક છે અને ગાંધીજીના વિચારાના અનુયાયી છે. ખાદીપ્રચાર સાથે તેઓ વર્ષોથી જોડાએલા છે અને ગ્રામસેવા એ જ એમના ચિંતનના મુખ્ય વિષય છે “પ્રબુદ્ધ જૈન'ના વાચકો માટે શ્રી ચીમનલાલ શાહનું પ્રવચન તથા શ્રી દિલખુશભાઇનાં વ્યાખ્યાનને અહીં ઉતારા આપવામાં આવેલ છે—ત’ત્રી. ] શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહનું પ્રવચન. ગમતી નથી; તે, હિન્દની અત્યારની પરિસ્થિતિમાં ખાદીની “ ભાઇ દિલ ખુશ દિવાનજીને જૈન યુવક સધ સ્તરથી હું હાર્દિક જરૂરીયાત સ્વીકારે છે અને તેથી ગમે તે ભાવે અને ભાગે પણ આવકાર આપું છું. અમારા આમંત્રણને માન આપી તેએ તથા ખાદી પહેરવા તૈયાર છે. તેમણે આ નવી નીતિથી ખાદી હાડવી શ્રી. કાકુભાઇએ સંધના કાર્યાલયની આજે મુલાકાત લીધી છે તે જ પડશે કે પછી અપ્રમાણિત ખાદી પહેરી સ`તેષ લેવા રહેશે કે માટે તે બન્નેના આભાર માનુ છું. ગાંધીછની વિચારસરણી ક્રૂરજીત કાંતવું જ પડશે? ચરખા સધ એમ કેમ ન કરે કે સ્વીકારી તેમાં પૂર્ણ શ્રદ્ધાથી કામ કરતા જે કેટલાક એકનિષ્ઠ કાર્ય - આ નવી નીતિ અને તેની પાછળ રહેલી સમગ્ર વિચારસરણી કર્તાઓ છે તેમાંના ભાડ઼ દિવાનજી એક છે. તેમની પાસેથી આજે જેને માન્ય હોય તેમને માટે તે અમલમાં મૂ, વિશેષ પ્રમાણમાં તે આપણે ચરખા સધની ખાદીની નવીનીતિ સમજવા ભેગા થયા તેને સ્વીકાર્ય બનાવવા સધળા પ્રયત્ન કરે અને બીજાઓને પ્રમાણિત છીએ. આ નીતિ–કાંતે તે પહેરે અને પહેરે તે કાંતે-ઘણાંને હજી ખાદી પણ પૂરી પાડે? કાંતે તેજ ખાદી પહેરે એવુ શા માટે? બરાબર સમજાતી નથી અને કેટલાય તેથી મુંઝવણુમાં મૂકાયા અહિંસાની દૃષ્ટિ સિવાય ખાદી બીજી ઘણી દૃષ્ટિએ ઉપયાગી નથી ? છે. મોટા ભાગના ખાદી પહેરનારાઓની ખાદી પ્રત્યેની દૃષ્ટિ મુખ્યત્વે ઘણાં ભાઇ બહેનેાનાં મનમાં જે વિચારે? ધેાળાય છે તે મે ટુકામાં આર્થિક અને રાજદ્વારી રહી છે. ખાદીથી હિન્દના લાખે। ગરીમેને રજુ કર્યાં છે ભાઈ દિલખુશ દિવાનજી પોતાના અનુભવથી ખાદીની રાજી મળે છે, દેશનું અને જનતાનું શેષણુ ઓછુ થાય છે, નવી નીતિ આપણને સમજાવે અને આ બધા પ્રશ્નો ઉપર પ્રકાશ જનતા સાથે સપર્ક સાધવાનું સાધન છે. સ્વતંત્રતાને ખોરાક પાડે એવી આપણી વિનંતિ છે. છે-આવા કારણેાએ મેટા ભાગના લોકો ખાદી પહેરતા થયા અને તેમાં ગૌરવ માને છે. પણ ખાદીમાં રહેલી અહિંસાની દૃષ્ટિ બહુ થોડા સમજ્યા છે અને સમજે છે તેમાંના કેટલાયને તે સ્વીકારવામાં મુશ્કેલી લાગે છે. રેંટીયે। અતિ ́સાનુ પ્રતીક છે અને અહિંસક સમાજ રચવાનું મુખ્ય સાધન છે, તેની પ્રતીતિ બહુ થોડાને છે. ૧૯૪૨ ની લડતના અનુભવે ગાંધીજીને લાગ્યું કે ખાદીમાં રહેલી અહિં’સા અને તેમાંથી ઉદ્ભવતી નિડરતા હજી લેકમાં તે શું પણ ખાદીના કા કર્તાએમાં પણ પૂરતી આવી નથી એટલે આ નવી નીતિ તેમણે દાખલ કરી. અરિમા ઉપર વધારે ભાર મૂકયા. જેએ; આર્થિક અને રાજદ્વારી દૃષ્ટિએ ખાદી વર્ષોથી પહેરે છે પણ આ આધ્યાત્મિક દૃષ્ટિ સમજ્યા નથી અથવા એ જેતે સ્વીકાર્યું નથી તે મુંઝવણમાં મૂકાયા છે. ગાંધીજીને રાજી રાખવા અથવા કૉંગ્રેસના નિયમ છે માટે જે ક્યાત કાંતી ખાદી પહેરે તે જુદી વાત છે. પણ એક વગ એવે છે કે જે કાંગ્રેસના કાર્યકર્તાએ છે અને, જેણે ધણા ભાગ આપ્યા છે પણ જે ખાદી અને તેના આનુષંગિક રચનાત્મક કાર્યક્રમને–તેમાં રહેલ અહિંસક સમાજ રચનાની કલ્પનાને-હિંદની સામાજીક અને આર્થિક રચનાના કાયમી ઉકેલ તરીકે સ્વીકારતા નથી છતાં તેને અત્યારે જરૂરી અને મહત્વને માને છે.
વળી, ખાદીમાંથી આપે આપ સાદાઇ, સંયમ, પરિગ્રહત્યાગ વગેરે પરિણામે આવવા જોઇએ. તે તરફ જેની દૃષ્ટિ વળી નથી અથવા તેમ કરવા જેની અભિરૂચિ નથી; વિનેબાજી જેને ટીઆના સહુચારી બા કહે છે તે જેનામાં રેંટીયા કાંતવાથી જાગતા નથી અયા જાગે એવી જેને શ્રદ્ધા નથી, અથવા એવા ભાવે અને વૃત્તિ કેળવવાની તૈયારી નથી, અથવા જે જીવનમાં સાદાઇ, સયમ, પરિગ્રહ મર્યાદા, ત્યાગ વગેરેની જરૂરીયાત સ્વીકારે છે અને તે લાવવા પ્રયત્ન કરે છે, છતાં રેંટીયા કાંતવાથી જ આ પરિણામ આવે એવી જેની શ્રદ્ધા નથી તેવાઓને આ નવી નીતિ અકળાવે છે. વર્ષોથી ખાદી પહેરી છે. તે હાડવી
તો કરે છે.
શ્રી. દિલખુશ ખ. દિવાનજીનું વ્યાખ્યાન. શહેરમાં રહેનારા સુશિક્ષિત વગે` ખાદીને કેમ અપનાવી તે હવે એ ખાદીનિષ્ઠા ટકાવવા માટે કાંતવા પ્રતિ એ વ ંતે આટલો બધા તીવ્ર અમમા કેમ છે તેનાં કારણેા સેાલીસીટર ચીમનભાઇએ બહુ સરસ રીતે આપણી સમક્ષ રજુ કર્યાં છે. ગરીમાને કષ્ટક રાહત મળે અને એમને કઇક સાચા ઉત્પાદક ઉધોગ ધેર બેઠાં મળી રહે એમાં રેંટીયાની આર્થિક ઉપયોગિતા રહેલી છે. એટલે જ એ રેંટીયાની ખાદી શહેરના સુખી વગે પહેરવા માંડી. પરંતુ મહાસભા અને ગાંધીજીએ રાષ્ટ્રીય જાગૃતિની શકિત પણ નિહાળી છે, એટલે શહેરમાં રહેનારા સમજુ વગને ખાદી પ્રતિ કંઇક અજબ ખેચાણ થતું રહ્યું છે. હવે જ્યારે વર્ષોથી આ વર્ગમાં ખાદી ભકિતએ કંટેંક સ્થાયી સ્થાન મેળવ્યું ત્યારે ગાંધીજીએ-‘કાંતે તે જ પહેરે’– એ નવા સૂત્રને આદેશ આપી ખાદીધારીઓને બહુ ખળભળાવી મૂકયા છે. ચીમનભાઇ જેવા પણ ચિંતામાં પડી ગયા કે કયાં સેાલીસીટરનુ જીવન અને કયાં એ જ સેાલીસીટરે હવે કાંતવાની પ્રવૃત્તિને શરૂ કરવી ! આ વિસવાથી હવે મૂંઝવણું થવા માંડી છે. એમાંજ રેટિયામાં રહેલી અહિંસાના જે સાક્ષાત્કાર. ગાંધીજી કરાવવા માંગે છે, તેનુ” રહસ્ય છૂપાયેલુ’ છે. પચ્ચીસ વર્ષથી ખાદીને આગ્રહ રાખનારાએ ઠીકઠીક સ્વદેશપ્રેમ અને એ માટેની કાં આત્મક શક્તિ ખીલવી શકયા છે, એમાં એમણે કાંઇક ભાગ પશુ કેળવ્યા છે. સસ્તા મિલ કાપડને છેડી મોંધી ખાદીને વળગી રહેવામાં ત્યાગવૃત્તિને આરબ તા છેજ, રેંટિયાએ આવીને આપણા રાષ્ટ્ર જીવનમાં પ્રવેશ કર્યો તે અગાઉ આપણે શિક્ષિત ગણાતાં આઇ હેંનેને ગામડાંના કરાડે ગરીમાને નહિં જેવાંજ ખ્યાલ હતા. ખાદીએ આપણું લક્ષ્ય એ કંગાલ ગ્રામપ્રજા પ્રતિ પ્રથમ ખેચ્યુ આપણે કઇંક તે વિચારમાં પડી ગયા કે સાચેજ આપણે એ ભૂખે મરતાં અને આપણાજ સુખસગવડ માટે મહેનત મજુરી કરતા લાખા તે કરોડા ભાઇ હેંનેની સંપૂર્ણ અવગણુનાજ કરી રહ્યા છીએ. રેંટિયાની ખાદીએ એમાંથી અપણુને કષ્ટક જગાડયા