________________
માનદિન 21
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૫-૪ ૬
E
ભાઈશ્રી સિદ્ધરાજ ઇંદ્રાનું નવું અખબારી સાહસ :
સાધુ (પૃષ્ઠ ૧૦ થી ચાલુ) - ભાઈ સિદ્ધરાજ દ્રા કલકત્તાની જૈન સમાજના એક આગેવાન તમને અધમ, અસ્પૃશ્ય અને પતિત ગણે પરંતુ પ્રભુના સામ્રાજ્યમાં કાર્યકર્તા હતા અને ત્યાંની ઈન્ડીયન ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી તો પણ તેના જ પુત્ર છે. તેને ઇશ્વરી પ્યાર બીજાઓની માફક હતા. કલકત્તાથી નીકળતા તરૂણ જનના તેઓ એક સંપાદક હતા તમારા ઉપર પણ વરસી રહેલું છે. ” પ્રભુની કૃપા પીછાણવા જેટલા અને જૈન યુવક પ્રવૃત્તિના સૂત્રધાર હતા. ૧૯૪૨ ની લડતે તેમને તેઓ શ્રદ્ધાળુ નહોતા કે તેયાર નહોતા. પણ એટલું તે તેઓને મન પણ લગભગ અઢી વર્ષ જેલવાસ અપાવ્યું. ત્યાર બાદ તેમણે ચેકસ હતું કે ફાધર ડેમીયનના સ્વરૂપમાં રહેલે પ્રભુ તે તેને "પિતાનું નિવાસ સ્થાન જયપુર ખાતે કામ કર્યું છે અને તેમણે ચાહતે હતો. * ગયા એપીલ માસની ૨૧ મી તારીખથી લોકવા' નામનું દૈનિક
આ ભલા પાદરીએ તે લોકોની સેવા બરાબર સોળ વર્ષ સુધી પત્ર શરૂ કર્યું છે. આ પત્રમાં રિયાસતી ભારત-દેશી રાજ્યની એટલે પિતાની પચાસ વર્ષની અંદગી સુધી અડગ ખંત, સતતું પ્રજાના પ્રશ્નોને પ્રધાન સ્થાન આપવાને તેમને હેત છે અને સાથે , મહેનત, પૂર્ણ શ્રધ્ધા અને હૃદયના ઉમળકાથી જાતનું ભાન ભૂલીને સાથે અખિલ હિંદના રાજકારણને પણ તેમાં ખૂબ અવકાશ આપ- કરી. તેઓને પશુમાંથી માણસ અને માણસમાંથી પ્રભુના સંતાનની વામાં આવે છે. આજના સમયમાં દૈનિક પત્ર કાઢવું અને તે પણ
પંકિતમાં મૂકી દીધાં. તે માંદાઓની સારવાર કરતા, તેઓના ભયંકર કઈ અંગત કમાણીના હેતુથી નહિ પણ રાષ્ટ્રની શુદ્ધ સેવા કરવાના
આળાં ચેપી જખમે અને વૃણો સાફ કરી મલમપટ કરો. અને
તેઓના હીબકતાં આળાં હૈયામાં આશા અને ઉત્સાહ પ્રેર. તે , હેતુંથી અને રાજદ્વારી અનેક પ્રકારનાં જોખમ ખેડવાની તત્પરતા
તેઓના જીવન સાથી હતા. અને આખરને વખતે તેઓને પ્રભુનું ' અને તૈયારી પૂર્વક આ કાઈ જેવી તેવી જવાબદારી નથી. ભાઈ નામ સંભળાવી તેઓની છેલ્લી સમાધી પણ પિતાના હાથે જ સિધરાજને આવું અસાધારણ સાહસ ખેડવાનું શરૂ કરવા બદલ કરતે. ....પિતાની ભાવી સ્થિતિને જે ભયંકર ખ્યાલ તેને હતા જૈન સમાજના ખૂબ ધન્યવાદ ધટે છે. પત્રકારિત્વ દ્વારા તેમના હાથે
તે ખરે પડવાને દિવસ પણ આખરે આવ્યું. એક વખતે
ઉકળતું પાણી તેના પગ ઉપર પડયું પણ તે દાઝ નહિ ત્યારે રાષ્ટ્રની અનેક સેવાઓ થાય, દેશમાં અને ખાસ કરીને દેશી -
તેને નવાઈ લાગી. તુરત તે ડાકટર પાસે ગયે.. અને પૂછ્યું કે “મને રાજ્યમાં ચાલના અનેક અન્યાય ઉઘાડા પડે, અમલમાં આવતા
પણ શું આ જીવલેણુ દર્દ લાગું થયું છે?” ડાકટરે અચકાતા અચઅટકે અને રાજકીય તેમજ સામાજિક ક્રાન્તિને ખૂબ વેગ મળે કાતા જવાબ આપ્યો કે “ફાધર ડેમીયન! તમારા જેવા સંત પુરુષને એવી અંતરની શુભેચ્છા છે.
રક્તપિત્તિયા કહેતાં મારું કાળજુ કંપે છે. પણ તમને દઈ લાગું પડયું
છે. જે દર્દનું નામ લેતાં ડાકટરનું કાળજું કંપ્યું, તે વાતથી આ સવા લાખની ઉદાર સખાવત
અમર હૃદયના ફકીરનું આંતરિક હાસ્ય કે આલ્હાદ જરાય ઓછા
ન થયા. તેણે તે ધાર્યું કે હવે સરખેસરખા થતાં ભય વિના વધારે શ્રી મુંબઈ જૈન યુવક સંધની કાર્યવાહક સમિતિના એક
સુંદર સેવા કરી શકાશે. કારણ કે હવે દર્દ થવાનો ભય મરી ગયે - સભ્ય શ્રી દુર્લભજી ખેતાણી તથા તેમના બંધુઓ તરફથી “ધી જૈન છે. તે દિવસે તેણે પિતાના હમેશાના વ્યાખ્યાનમાં મારા ભાઈઓને એજ્યુકેશન સોસાયટીને તેઓ સૂચવે તે નામ શ્રી રત્નચિંતામણી બદલે આપણે રક્તપિત્તિયાઓ એ નામથી સંબોધન કર્યું અને કહ્યું સ્થા. જૈન હાઈસ્કુલ સાથે જોડવાની શરતે સવા લાખ રૂપિયાની
કે–“આજે પિતા જીસસે મને તમારી વધુ નજદિક આણ્યો છે, એમાં રકમ ભેટ મળી છે. ખેતાણીબંધુઓ ભારે સાહસિક તથા ઉદ્યોગ
પણ તે દયાળુ પ્રભુને કોઈ સુંદર હેતુ હશે. આપણી વચ્ચેનો પડદો
નાશ પામતા હવે એકાત્મભાવ પણ અનુભવેણું વગેરે.” પ્રિય છે. તેમની જૈન સમાજની સેવા પણ ઘણી છે. કોઈ પણ તેણે કદિ એ દર્દીઓને છોડી પોતાના દર્દીને આરામ ઈયે - જાતની શરતેને ભારે બેજ સાડી પર લાદ્યા વગર શિક્ષણ નહિ. જે સ્થિતિમાં તે મુકાયે હવે તે સ્થિતિ માં પણ તેણે ઇશ્વરી કાર્યમાં આવી મોટી સખાવત આપવા માટે, આ બંધુઓ ખરે જ
આશ્વાસન જ જોયું અને એ જ રીતે જીવનની આખરની ઘડી, અભિનંદનને પાત્ર છે. જૈન સમાજ પિતાના આવા ઉદાર પુત્રો માટે
સુધી તે છૂટે હાથે સેવા આપતા રહ્યો. છેવટના દિવસોમાં જ્યારે
તેના દર્દીને હુમલે ઘણો ભયંકર , ત્યારે તેની સારવાર માટે બે ગોરવ લે. માત્ર ધન આપનારા ધનવાને આજે આપણને મળી
પાદરીઓ અને બે પરિચારિકા આવ્યાં હતાં. તેની છેલ્લી ઘડીએ ' રહે છે પરંતુ સાથે સાથે પોતાની સેવા આપનારા સખાવતીની એક પાદરીએ રડતાં રડતાં કહ્યું કે “ફાધર ડેમીયન તમે તે તમારું - આપણે ત્યાં બેટ છે. શ્રી દુર્લભજી ખેતાણી ધી જન એજ્યુકેશન કર્તવ્ય બજાવી દિવ્ય ધામમાં જશે પરંતુ તમારી પાછળ મૂકેલા આ સાયટીના ભત્રી પણ છે તથા સોસાયટીના સ્થાપનથી તે આજ
અનાથે કોને સેપતા જાવ છે? તમારો હાથ મારા માથે મુકી
આશિર્વાદ આપે કે તમારું આદરંતુ કામ હું ચાલુ રાખું.” મરતાં સુધીમાં તેમણે તે કાર્ય માં ખૂબ જ રસ દાખવ્યો છે,
મરતાં એક આખરનું ઈશ્વરી હાસ્ય તેના મુખ ઉપર તરવરી આવ્યું. - --ચુનીલાલ કામદાર,
તેણે કહ્યું કે “ જે જગત પિતા મારું સાંભળશે તે હું તમારા
એકલા માટે જ નહિ પરંતુ તમામ રક્તપિત્તિયા માટે, અને દુ:ખી કરૂણ અસંગતતા
વિશ્વ માટે પ્રાર્થના કરીશ. બીજા પાદરીનું હૃદય ભરાઈ આવ્યું
“તેણે ધીમેથી મંદ પડતાં કાનમાં કહ્યું કે, ફાધર જે ફકીરી ઝભે સૂએ સભર ભર્યું જગ આંહ, પણ માનવી હીબકે પણે તમે શાભાવ્યો છે તેની ભિક્ષા માગું છું. કૃપા કરીને તે મને આપે. પ્રભુ હસે જ્યાં વિધવિધ રૂપે, ત્યાં આંખે ? અશ્રુ ચુ તને મારા જીવનની કઈ અમૂલ્ય સંપતિ ગણીશ.” “ ભાઈ તે ઝમાને જામ્યું સંગીત સુ દિશ દિશે, ત્યાં આહ શાને દિલડા વળે? તું શું કરીશ. તે રક્તપિત્તના જંતુઓથી ભરેલો છે. તને દઈને અરે સુરપણ રમવા ઈ છે ત્યાં રડવું શાને ગમે? ચેપ લાગશે ” “ફિકર નહિ. ફાધર ડેમીયન ! તે ઝભો તો મગરૂરમાં “
મગરૂર રિધિવતા ર.વીના ભાગ્યમાં પણ ન હોય. ” “ ભલે ત્યારે
રાખજે ” આટલું કહેતાં કહેતાં તે ભલે પરોપકારી સાધુ પોતાની દેહ, દિલ દિમાક જ્યાં રેટી સુંઢણમાં ખપ્યા..
*, જીવન બાજી સંકલી દિવ્ય તેજમાં, લુપ્ત થઈ ગયે. - રૂદને "વીણ કાંઈ બાકી ના જે આધારે જીવવું! [ અંગ્રેજી ઉપરથી ] * પ્રજલાલ મેધાણી.
*
*