SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૫-૪૬ પશુપ ન સવેદનાનુ સાયણ ( શ્રી. મજલાલ ૨. મેમાણી રચિત “આળાં હૈયાં "ની એક નકલ સ્વામી આન'ને કેટલાક સમય ઉપર મોકલવામાં આવેલી અને તે ઉપર આવલેકિન જેવું કાંઇક લખી મોકલવા અમોએ તેમને વિનતિ કરેલી, જેના પરિણામે અમને જે મળ્યું તે નીચે પ્રગટ કરતાં અમને બહુ આનન્દ્વ થાય છે. તંત્રી) દાકતર મેધાણીની ટૂંકી વાર્તાએ “પ્રબુદ્ધ જૈન”ની કટારેમાં ભૂંસી નાખ્યા છે. એકેએક સવેદનશીલ માનવના આતમતાર એણે આવતી તે હું ઘણા રસપૂર્વક લગભગ હંમેશાં વાંચતા. હવે એ આજે ઝઝણાવી મૂકયા છે. એ વેદના અને એ ઝંખનાવિહાણી વાર્તાના સગ્રહ'' પુસ્તકાકારે ગુજરાતી વાચકવર્ગ સમક્ષ મૂકીને કવિતા પર આજે સમાજ ડાલતા નથી. એના વિનાનુ સાહિત્ય “પ્રમુદ્ જૈન”ના સંચાલકો વધુ વિશાળ એવા ગુજરાતી જનસમાજની આજે. અલૂણુ", પછાતકાğિં અને પ્રગતિવિહેણું ગણાવા લાગ્યું છે. સગીન સેવા કરે છે એવું મારૂં માનવું છે. છતાં બકતું. વરસે દહાડે ... ત્રણચાર કરોડનું કારભારૂ કરનાર મુંબઇનું શહેરસુધરાઇ તંત્ર હિંદુસ્તાનનાં મેટામાં મેટાં રજવાડાંઓની હરાબરી કરે એવડુ' મેટું ગણાય. આવડા વિશાળ તંત્રમાં એક અદના દાકતરને દરજ્જો એ તાતા ગજવેલના અગડબબ કારખાનામાં એક ટપકા જેવડા સ્ક્રુ કે ચક્કરદાંતા કરતાં મેટા ન ગણાય. અને એવા એક અદૃષ્ટ તંત્રના નિયમન તળે હાલતા ચાલતા તે માલેકે નીમેલુ' કામ બજાવી આપતા કહ્યુગરા દાંતા વચ્ચે અને હૈયું લઈને ખાતાની તેકરી અજાવવા નીકળનાર માનવી વચ્ચેના તફાવત દેખાતે છે. વિવેકાનંદ કહેતા કે લેખડી સલેપાટ પર દેડયે જતા એન્જિન કરતાં તે પાટા પર ચાલી જતી નાનીશી ઇયળ કે ગોકળગાય વધુ મેટી છે. કારણ, એને પોતાની એવી સ્વયંભૂ પ્રેરણા આને ઇચ્છાશક્તિ છે. તેની મદદથી આ આવડું શું જ ંતુ એન્જિનની અવાજ સાંભળતાં વેંત પાટા ખસી, ઉતરી જઇને પોતાની જાતને બચાવી લે છે; કાર ઘેાડાબળને જોરે દોડયું જતુ એન્જિન પાટે સામેથી આવતી બીજી ટ્રેન જોયા પછી પણ પેાતાને કે પેાતાને આશરે રહેલાં ખીજાઓને ભયાનક અકસ્માતથી બચાવી શકશે નહિ. માનવીના દરો ઇયળથી જેટલે ઉંચે તેટલી તેની ઇચ્છાશકિત વધુ સામર્થ્ય ભરી, વધુ ફળદાયી અને પોતાને માટે તેમજ પેાતાની આસપાસનાં સૌને માટે વધુ કલ્યાણકારી કે અકલ્યાણકારી. પરથી જ્યારે એ જ સાયન્સે સાંકડી કરી મૂકેલ આજની દુનિયામાં સજ્જન તેમજ શિરોર પ્રજાએ અને વર્ગો વચ્ચેના કલહ તીવ્રતમ થઇ ઉઠયા છે. મૂઠ્ઠીભર શસ્ત્રસજ્જ ભક્ષકોનાં મતલબી સંગઠ્ઠને હેઠળ લાખા– કરેડા લાચારે દિવસરાત પરસેવા પાડી પોતાનાં લેહી સૂકવે છે. સ'સ્કૃતિ, કાયદો, સુલેહશાંતિ અને વ્યવસ્થાની વ્યાખ્યા ભક્ષ્ય-ભક્ષક માટે જુદી જુદી છે. સબળાં નબળાંની ડેલમડેલ વચ્ચે સંસાર આખા એક વિશાળ યુદ્ધ-છાવણી બની ગયા છે. આવા આ કારમાં ક્રાંતિકાળ વચ્ચે ગણ્યાગાંઠયા ત્યાગી તપસ્વી દૃષ્ટાઓનાં તપાળને પ્રતાપે આપણા જમાનાની નવી સ્લોગન (મુક્તિમ`ત્ર)ના જન્મ · થયે. એ મંત્ર છે શૂદ્રપૂજા શ્રમજીવીઓની પૂજાપ્રતિષ્ઠા. આજના ઋષિએ સમસ્ત સંસારની મુગલ અને કલ્યાણકારી શકિતના ઉગમ આ એક જ સ્થાને જોયો અને આ કાળના તમામ વિસંવાદોના એકમાત્ર તરણેાપાય રૂપે સમાજવ્યવસ્થામાં સૌથી નીચા ને હળવા લેહીના ગણુાએલા એ તિરસ્કૃત અને ડધૂત વર્ગોની નવેસર પ્રાણપ્રતિષ્ઠા કરવા સસારને હાકલ કરી. આ મંત્રની 'સ'ચારશક્તિએ આજે દુનિયાની તમામ દલિત પીડિત પ્રજાએને તેમજ જનસમુદાયાને સંગઠિત કરવાનું ખીડું ઝડપ્યુ છે. એ મંત્રની અસર તળે સસારના સાહિત્યમાં એક નવા જ સૂર સભળાવા લાગ્યા છે. એ સૂરની ધૂને મેટમેટા માનવસમાજોને અસ્વસ્થ કરી મૂકયા છે. કળાના પ્રાણ એ જ સૂરમાં પેાતાનુ - આજે વ્યક્ત કરી રહ્યો છે. એ સૂર છે સંસારને અંધારપૂણે જહેમતે ખેડતાં અને મૂગાં આંસુ સારતાં અસખ્ય દીનદુખિયાં શાષિત-વંચિતાનાં દુ:ખ પ્રત્યેની સંવેદના અને એમની બંધનમુકિતની, એમની આઝાદી અને પ્રતિષ્ઠાની ઝંખના. આ ઝંખનાએ દેશ, કામ. ધમ, ન્યાતજાત તમામ ભેદ અને રાષ્ટ્રો તેમજ પ્રજાના સરહદસીમાડા આવી સંવેદનાથી શ્ર્લોછલ હૈયુ લઇને દા, મેધાણી અલબેલી મુંબઇ નગરીના રસ્તાપર ને ગલીચીને નાર્ક, કાંક કચરાપટ્ટીનાં પીપા કે ગટરમૂતરડીઓને ખૂણે તે કયાંક લગભગ એ જ એઅદબ સ્થાનાની ગંદકીને શરમાવે એવી બખે અને સડામાં સબડતા ઉજળિયાત સમાજ વચ્ચે કર્યાં છે અને શહેર આખાની ગટર, ગંદકી ને મેલકચરા સાફ કરનારાં મેલનાં જંતુઓની જોડે જંતુ જેવું જીવન ગાળનારાં દીન માનવીઓનાં જીવનના જે સાર અશેને સેકડા હજારે વટેમાર્ગુઓ-સાક્ષીએ કે-સાથીઓએ રાજ રાજ આંખ સામે ભજવાતા છતાં છતી આંખે જોયા ન જોયાં કર્યા એને દા. મેઘાણીએ અંતરની આહુ સાથે ઉપાડી લીધા છે અને તેમાંથી હરકોઇના હૈયાને હલાવનારૂ' રસાયણુ નીપજાવ્યું છે. • કયાંક કાઇ તાલેવતે કોથળીને જોરે સુધરાઇ અમલદારો પાસે ધરાર તાડાવેલ ઝૂપડામાંથી નિરાધાર નીકળીને ઝાડ તળે પડેલાં શ્રમજીવીઓ વચ્ચે તે કયાંક અનાથ પરાયા બાળકને ઉછેરવા ખાતર બકરી પાળીતે સુધરાઇ કાનૂનનું ઉલ્લંધન કરનાર જઇ જઇનાખીની ગેરકાનૂની દલીલ કટાણે માંએ સાંભળનારી અને તે પાછળ રહેલી નૈતિક અપીલ તરફ્ સદંતર દુર્લક્ષ કરવાની પેાતાની ફરજ સમજનારી અદાલત' આગળ, કયાંક કાષ્ટ નિરાધાર અબળા ઉપર સમાજને નિષ્ઠુર હાથે ગુજરતા કરપીણુ જુલમેના સાક્ષી થવા તે। કયાંક ન્યાતજાતના ભેદ્દેશને મેલની જેમ ખ'ખેરીતે ધંધાના સાથીની શાકાતુર માતા સગા દીકરા બની ભરનારનુ તપણુ કરનાર અને શ્રાધ્ધના પિંડ ૬) તે પહેાંચ્યાની ખાત્રી માતાની પાસેથી મેળવનાર અદના શ્રમજીવીનું ઓળખાણ કરાવવા દા. મેધાણી વાચકને લઇ જાય છે. મરહુમ ગિની નિવેદિતાએ બરની પ્રજાના જીવન અને ભાવનાના ઉંડા અભ્યાસ કરનાર એક નામાંકિત સવેદનશીલ અંગ્રેજ લેખકની સાહિત્ય કૃતિને ગૌરવપૂર્વક ઉદ્દેશીને એકવાર લખેલુ કે એક પરાયી પ્રજાતા જીવનની ભાવના અને સુખ દુ:ખની લાગણીઓ જોડે આવડી આત્મીયતાથી એતપ્રેત થઈ જનાર હૈયાના માણસ પેદા કરવા એ એક પ્રજાને માટે મોટા મહાયુધ્ધમાં મળનારી લશ્કરી જીત કરતાં વધુ માટે વિય અને મગરૂબીને વિષય છે. પણ એ લખાયા પછી વીતેલા છેલ્લા ત્રણ ચાર દાયકા દરમિયાન સ’સારમાં પ્રજાકીય દૂષ હરીફાઇ અને વેરઝેરના પારા ઉલટા એટલે તે 'ચાચાય છે, અને તેમાંયે આપણે ત્યાં તે કરગથ્થુ કાની કલહે અને સામાજીક અન્યાયેાથી પ્રજા એટલી તે ત્રાંસી ઉઠી છે કે સંવેદનશીલ કલમથી લખાયેલુ જેવું તેવું સાહિત્ય પણ અત્યારે અનેક બત્યાંઝળ્યાં હૈયાંને ચંદનલેપની ગરજ સારે છે. અસખ્ય આળાં હૈયાંની અને તેવાં હૈયાંવાળા માનવીએના અનેલા સમાજની ભીતર દિવસરાત ધૂંધવાતી કારમી વેદનાને આટલી સંવેદનાપૂર્વક રજૂ કરવી એ કેારા ફિલસૂફ઼ (stoie ) કે વહેવારટુની વૃત્તિને અસાધ્ય વસ્તુ છે. તટસ્થવૃત્તિનું સમતાલન સાચવીને કે સંમાજના દણું બનીને સમાજના નાના મેઢા ગુદાષાનુ ચિત્ર રજૂ કરનાર સિદ્ધહસ્ત સાહિત્યકારના કાર્ય પ્રદેશ પણ જુદા છે. ન. નરદમ વાસ્તવવાદ પણ અહીં નિષ્ફળ નીવડે છે. એ રાઆત તે માગી લે છે સે। લાખન મે એક એવા કોઇ
SR No.525931
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1946 Year 07 Ank 17 to 24 and Year 08 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1946
Total Pages220
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy