SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ મારક શ્રી મુખઈ જેન યુવકસ ધૃત પાક્ષિક સુખપત્ર પ્રબુધ્ધ જૈન તંત્રી : મણિલાલ મેકમચંદ શાહ, સુબઈ : ૧ એપ્રીલ ૧૯૪૬ સામવાર, મારે મારા ભાઈ! ( ગતાંકથી ચાલુ.) હિંદના સૌથી જીવલેણું સવાલ તે ખેકારીને છે. હુંજારા હિંદી યુવકોના જીવનમાં લખેલ એ ભયાનક તબકકામાંથી મારે પણ પસાર થવુ પડયું છે. મારી અલ્પ સ ંપત્તિ ખૂટી ગઇ હતી. હું ભૂખમરાને રહ્યો હતા, પણું મારી મુઝવણના આરે નહાતા, કેમકે ભરા ખીસામાં ખરચી ખલાસ થઇ ગઇ હતી. છાપામાં આવતી જાહેર ખારા હતા. તેમાં જણાવેલ ઠેકાણે પહેાંચાડવા માટે મારી પાસ્ટના પૈસા નહાતા રહ્યા. આવી ભય કર સ્થિતિમાં સારા પ્રમ દુરપયોગ કરવાની હીનતા. આચરી, સરકારના અમલદાર તે મારા તરફ લાગણી થાય એટલા માટે કેટલીક વાર અરજીઓમાં ' લખતા કે હું એક ખાનદાન મુસ્લીમ કેખીલાના નખીરા છું. આનાથી પણ હું આગળ વધતા. અમુક ખાતાઓમાં હિંદુઓની સખ્યા. સુલીને કરતાં વધારે છે. આવા અન્યાયો દર્શાવાને મારી મંગત લાયકાત ઉપર નહિ પણ કામવાર સ ખ્યાબળમા સિદ્ધાંત પર મને ફલાણી જગ્યા મળવી ઘટે એમ પણ જણાવતા. અલખત, આ બધાં જીંદગીના ખચ કાઢવાનાં કાંકાં હતાં. કં ગાલીઅત અને ભુખમરામાં આવી મનેક્શાને ઉત્તેજન મળે છે અને એ અધ:પતન જ કહેવાય. હું જાણતા હતા કે હું કામી વળષ્ણુ દાખવતા હતા તે મારી પોતાની હારની કબુલાત જ હતી તેમજ તેની પાછળ હતી. અને એથી વિશેષ કશું નહતા. મારી આ ત્રુટિતુ મને જ્ઞાન એટલા મને સતાષ હતા; કારણ કે હું આ રીતે પણ માનવી જ હતા અને એથી વધારે ખરાબ નહાતા. લાખા હિંદુ અને મુસ્લીમ આ કામીવાદના રાગથી પીડા પામી રહ્યા છે તેનુ નિદાન હવે સારી પેઠે કરી શકુ ગરીખીન પંજો તેમને પરેશાન કરે છે અને . નિરાશામાં ખી જતાં તે આ રીતે રાહત મેળવવા લલચાય છે. આમ જેને ધમ સાથે કશો સંબંધ નથી તે માટે ધમ તે ખોટી રીતે દેષપાત્ર લેખવામાં આવે છે. કામી છેદીલીના મૂળ તત્વનું કે નિદાન કરતુ નથી અને ઉપરછલા ઉપાયાનું અવલઅન લેવામાં આવે છે. Regd No. B 42662 બિરાદર !! પછી તે! મારે જીંદગીમાં કરવાનુ આવેલુ. મારે એકરાર ખરા માયાળુ અને લાગણીવાળાં હવે. મારી કથની આગળ ચલાવું. આવી રીતે નોકરી મેળવતાં મને કંટાળા લાગ્યા. એક રાત્રે વાળુ કર્યા વિના હું પાણી પીતે સૂઇ રહ્યો. મને લ ભૂખ્યા પેટે શી રીતે આવે? મારી ક્રેડીબધ અરજીઓના કાષ્ટ જવાબ જ નહતા. બીજે દિવસે સવારે આઠ વાગ્યામાં મારા ખીસામાં ચાર આના આકી હતા. એવા ટાણે નાસ્તાને માટે શું કરવું એવી ભાંજગડમાં હું પડયા હતા તેવામાં કોઇ એક ઉદ્યોગશાળાના એક હિંદુ શિક્ષક મારે ત્યાં આવી ચઢયાં. એમની શાળામાં ભાગ્યે જ કાઈ મુસ્લીમ વિદ્યાી હતા. તેમ જ ત્યાં કાઇ મુસ્લીમ શિક્ષક તા હતા જ નહિ. આ શાળામાં મને આજીવિકા મળી. ત્યાંના શિક્ષકા તેમ જ વિદ્યાર્થી સમુદાય સાથેના મારા સબંધ નિરપવાદ સ્નેહપૂર્ણ હતા. 5 લવાજમ રૂપિયા ૭ દ્વેષી કાંઠે આવી પહોંચ્યા હતા. મિત્રાની પાસે હુ.. આનંદી રહેવા મથી મળેલા કે જેના વિષે મે અણુગમ અનુભવ્યા હતા. તે નિષ્ઠુર અને હતા, પણ તે ધરડા હતા અને નિઃસતાન હતો અને નિઃસંતાન હતા, એટલે એમાં એને બહુ વાંક કાઢવાપણું નહતુ. એકવાર શરતચૂકથી મારા અંગત પત્રવ્યવહારમાં મે સરકારી ટેમ્પા વાપરી હતી.. મારા કાગળા મે ટપાલમાં નાખ્યા કે તરત જ, 'મે પાસ્ટ ખાતાને પત્ર લખી નાખ્યા, પણ આ ખાખત મને ખુબ ખવા લાગી અને તરત જ મારા હિંદું ઉપરીને હઃ મળ્યો. અને તેને મે આ મારી ભૂલ જણાવી. તેણે કહ્યું, “ભૂલે તે થાય જ, પણ ભૂલ કરનાર સચ્ચાથી કમ્મુલાત કરે તેમ જ ભૂલ સુધારવાની જીગરથી મહેનત કરે એની જ્ગિત ઘણી મેટી છે. તમે ભૂલની જાહેરાત કરી તે ઠીક કર્યું. યાદ રાખજો કે જેણે ભૂલ નથી કરી તેણે કદી જીંદગીમાં કશી વાડ પશુ નથી મારી’ આ શબ્દોમાં કને હિંદુવાદની નોંધ આવશે ખરી ? એકવાર ભારા હિંદુ ઉપરી તરફથી મારી જોખમદરી પુરતી રીતે અદા નહિ કરવા બદલ મને સત્તાવાર પકા મળેલ. હકીકત ગુંચવણુ ભરેલી હતી. મારા કથન ઉપર મારા તાબાના હિંદુ નાકરની ટીના સવાલ હતા, જો હું પેતે મારા પર. વાંક એઢી ન લઉ તે તે નિર્દોષ ગણાય એમ નહેતુ. હું પાતે જવાબદારી લઉં તે તેની નોકરી ખચે પણ બીજા સજા તે થાય એમ હતું. એટલે એટલું મેલ્યા સિવાય નવી દષ્ટિથી મેં તેની હકીકત તા કેટલાક હિંદુ માલીકા નીચે કામ કરવા જોઈએ કે એમાંનાં ધણા હતા. ફક્ત એક માલીક એવા પણ મને થાડા ઠપકા તા મળ્યે જ. હુ જાણુ છુ કે મારાં ઉપરીને બધી સમજ પડી લઇ હતી એટલે જેટલી શાંતિથી મને આપવામાં આવેલ તાકીદ મે સાંભળી લીધી તેટલી જ નિરાંતથી તેણે મને તાકીદ આપી અને તેમાં તેણે મગખી અનુભવી. હિં‘દુઆ માત્ર ક્િરસ્તાઓ છે એમ શું હું કહેવા માંગુ છુ ? હરગીજ નહિ. સધળા હિંદુઓ શિરસ્તા હેાઇ ન શકે તેમજ સધળા મુરલીમે પશુ ખુદાના ક્રરસ્તા ન હોઇ શકે. હિંદુ અને મુસ્લીમા ઉભયમાં માનવતા ભરેલ હાય છે. એટલે બેઉની વચ્ચે ભાઇચારા અને એખલાસ હાવા ઘટે છે. આપણી જન્મભૂમિ એકજ છે. આપણા વડવાઓ પણ એકજ હતા અને આપણને મળેલ વારસ પણ 'એકજ છે. છતાં કેમ આપણે જંડીએ છીએ ? એકવાર કમી હુલ્લડ દરમ્યાન એક હિંદુએ એક, મુસ્લીમને ભેાંકયુ હતુ.. એ મુસ્લીમને હું અંગત રીતે ઓળખત હતા. પણ એ એ એકબીજાને યાડાજ જાણતા હતા. અમુક વખત ઉપર એક મુસ્લીમ યુવાને એક હિંદુ બુકસેલરની દુકાનમાં ઘુસી જઇને કલકત્તામાં તેનું ખૂન કર્યું હતુ. તપાસ કરતા માલુમ પડેલું
SR No.525931
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1946 Year 07 Ank 17 to 24 and Year 08 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1946
Total Pages220
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy