________________
-
સ્વરૂપને જીએ
કોઇ એક પૈસાદારના હેકરે સહેજ એક વખત રમવા ધરની બહાર નીકળ્યા હતે. આ તક્ સૂર્યનારાયષ્ણુની શાંત તપ પર્યા આકાશમાં ચલુ જ હતી, બાખેાં હતા બહુ નાજુક અને સુવળે, પગ દાઝવા માંડયા. તેથી દુનિયાને દાત (નિત્ર=પ) પણ તેને દુશ્મન જેવે લાગ્યું. પૈસાદારના જ ઢાકરી રહ્યો. આખરે. ભેજું વાપરવામાં બામે એક હતે. તેણે એક તુકકે શેરી કાઢતા કે, અધી જમીન ઉપર ચામડુ પાથરી દીધુ હોય તે પગ ન છે. તરત ઘેર આવી પેાતાની કલ્પના બાપતે કહી. આપને ખાતાંની કલ્પના સાંભળીને સમિભાન આનંદ તે થયે, પણ તે રેકીને તેણે કહ્યું. અરે ગાંડા, આખી પૃથ્વીને ચામડું પહેરાવવા કરતાં તું જ તારા પગમાં જોડા પહેર એટલે થયુ '!
આપણી સ્થિતિ આ પૈસાદારના મૂરખ હેકરા જેવી છે, તેથી આકાશન પણ બાથમાં લેનારી મેરા મેટી કલ્પનાઓ આપણને સૂઝે છે, પણ સાદા, ર.રળ અને સહેલા ઉપાયે સુઝના નથી. કાઇ પણ સવાલ । અંદરથી વિચાર ન કરતાં ખુદાથી વિચાર કરવાની આપણને ટેકજ પડની જાય છૅ, ગઢ છેાડવી હોય ત્યારે તે અંદરથી ઉકેલવી પડે ; બારથી ખેંચતાણ કરવાથી છૂટી થવાને બદલે તે વધારે મજબૂત થઇ બેસે છે, એ આપણને સમજાતું નથી. એશિયા ખંડનુ ઐકય કરવાની કલ્પના આપણે શેધી કઢીમ છીએ, પણ આપણા મનમાં રહેલા ક્રે.ધને જીતવા પૂરતા આપને લખન મળતા નથી. કાઇ પણ કાત આખા જગતને કેમ કરીને લગુ પાડી શકાય તેની રકમ (યોજના) ધડવામાં આપણે ભેળુ' ખરચીએ છીએ, પણ આપણુંને પેાતાને તે લાગુ કરવાનું અચૂક ભૂલી જઇએ છીએ. થવુ જોઇએ વાસ્તવિક આથી ઊલટું. જે વસ્તુ આખા જગતને લગુ કરવી જોએ એમ આપણુને લાગે છે તેના અમલ આપણે પેતે તરત શરૂ કરી દેવે જો એ. આચાર એજ પ્રચારનુ એકમાત્ર સાધન છે.
પૃથ્વીની પ્રદક્ષિણા રૌથી ઝડપથી કાણ કરે છે એ બાબત દેવોની સભામાં એક વાર ચર્ચા નીકળી. દરેક જણે લાંબે ચેડા સિબ ણીને ‘હુ અમુક વખતમાં પ્રદક્ષગુા કરી આવીશ' એવો જવાબ ગણી કાઢયો. તે મુજબ બધાએ પ્રદક્ષિણા કરી આવીને વિષ્ણુને નમસ્કાર કરવા એમ નક્કી થયું જે જુએ તે દેડવા માંડયો. નારદ ઐએકલા જ સ્વચ બેઠા હતા. તેમણે ચર્ચામાં ભાગ લીધે નહિ. તેમ દેડધામમાંય ભાગ લીધો નહિ, બ્રહ્મ-વીષ્ણાંતી ધૂનમાં તેઓ તલ્લીન થઇ ગયા હતાં. પણ પહેલ હેલે દેવ માં ઢાંકતો પાછા આવી રહ્યો છે એ જોતાં જ તેમણે પેતાની આસપાસ ચક્કર લગાવીને વિષ્ણુતે નમસ્કાર કર્યાં, બધા દેવે પાછા આવ્યા પછી વિષ્ણુએ હરીફ્ ઇનુ' પણામ જાહેર કર્યું" અને નારદને પહેલા નંબર આપ્યા. વિષ્ણુ ખેલ્યા, “ પિઉં તે બ્રહ્માંડે’ એ સૂત્ર મુજબ નારદે પૃથ્વીપ્રદક્ષિણા પૂરી કરી છે એવા મારા અભિપ્રાય છે.”
આપણે તા અખી દુનિયા સુધારવાના ઇજારા લઇ મેસીએ છીએ, અને દુનિયામાં આપણે પણ સમાવેશ થાય છે એટલી મુદ્દાની વાત પણ ધ્યાનમાં લેતા નથી, તેથી આપણું આખુ ચિત્ર એક ‘ વિરોધલકાર 'નુ ઉદરણુ થઇ એન્ડ્રુ છે. મૌનના પ્રચાર માટે આપણે વ્યાખ્યા આપીએ છીએ ! અને પ્રચાર ન થાય એટલે વિચારમાં પડીએ છ એ, પણુ ઉકલ આવતા નથી. પણ તેના કલ આવે પશુ શી રીતે ?
ભેદતમાં એક વાત પ્રસિધ્ધ છે. દસ માણસે ય:ત્રા કરવા નીકળેલા. રસ્તે જોખમવા તા તેથી બધા માસાએ એકત્ર મળીને ચાલવુ એમ નકી થયું. રસ્તામાં એક જ ગલ
શુદ્ધ જૈન
તા. ૧૫-૩-૨૦
વટાવવાનું આવ્યુ. એક જણે મકે ગણી જોયા તે નવું જ થયા. ખીજા બે ગણી જોવા તાવ નવ જ. આમ કેમ થયું? શમ માણુસ કર્યા. ગયે ? કઇ પત્તો જ લાગે નહિં. છેવટે દશમે માણસ ખેવાઇ ગયે એવા બધએ મળીને ઠરાવ પસાર કર્યો ! અત્યારે આપણા પણ એવા જ ગટાળા થયા છે, કામ રવા માટે માણસે નથી શેમ કહેનારા “ માસા ”?ઠેકાણે નજરે પડે છે. દરેક જણ પોતાને ગણતરીમાં લેવાનુ ભૂલી જાય છે અને હિંસાબ કરવા એસે હૈં, તેને લીધે કામને કશે! મેળ ખાતા નથી. પોતઃને બાદ કરીને વિશ્વને કાયડા ઉકેલવાના પ્રયત્ન વૃથા છે. તેથી કરીને હાથમાં કશુ જ આવતુ નવા અને માણસ નકામા મુંઝાઇ જાય છે. અર્જુનને વિશ્વરૂપદર્શનની હોંશ થઇ આવેલી. ભગવાને એ હેાંશ સરી પડે પૂરી કરી! બિયરાએ વિષય-દનનું કરી નામ દીધું નહિ ! સ્વરૂપ જુએ; વિશ્વરૂપ જોવાની ભાંજગડમાં મા પડે,
શ્રી મુંબઇ જૈન યુવક સંઘ માટે મુદ્રણથાન
:
કીત કડ’ માણાનાં શરીર ખાદીમય થવાં જોઇએ. છ કરોડ કુટુ એમાં રેંટિયા દાખલ થવા જેઇમ, એ થયું. ખ દીનુ વિશ્વરૂ૫. ‘મારા શરીર ઉપર ન,શિખાન્ત ખાદી હાવી જોઇએ, મારે રૂાજ એક કલાક તે છામાં ઓછું કાંતવુ જ જોએ.' એ ખદીનું સ્વ રૂપ કહેવાય, ચિન્ટુ મુમલમાન, પારસી, ખ્રિસ્તી, શીખ વગેરે બધા સમાજોમાં સક વૃત્તિ પેદા થવી જોઋષે,' એ અહિંસનું વિશ્વરૂપ છે, જ્યારે 'મરૂ` અત:કરણપ્રેભુથી ભરેલું હાવુ જોએ, મારી વાણી ઉપર મારા કાબૂ દેવા જોઇએ,' એ અહિંસાનુ` સ્વરૂપ ગણાય. ‘સરકારે શરૂ કરેલ તમામ માલખાનાંએ બધા ય તેએ, બધા શિક્ષકાએ અને વિદ્યા એ સરકારી શાળાઓને ત્યાગ કરવા જોઇએ.' એ રાષ્ટ્રીય શિક્ષણનું વિશ્વરૂપ તે ભારે અથવા મારા દ્વાકરાએ સરકારી નિશ ળમાં ન જવું જોઇએ. મારૂં અધ્યયન અને ચિ ંતન સતત ચાલુ રહેવુ જોઇએ, એ રાષ્ટ્રીય શિક્ષનું સ્વરૂપ' કહેવાય.
હ્રકાઇ સવાલને સ્વરૂપ-દર્શન અને વિશ્વરૂપ-દર્શન એમ એ ખાળુંઓ હાય છે. તેમાં પહેલી તે માથ્યુસના હાથ વાત છે. બીછ પરમેશ્વરના હાથની છે, મેટાએલ કન્ડિયામ' ઉર્ફે ભારતી–માણસ થયા તાય બીટ દાસ તુશી નાગા' (તારી જગ્યા - સાડાત્રણ દ્વાય છે) એ તુકાબાના વચનમાંથી તે છૂટી શકતા નથી. અર્જુન શુ કંઈ નનેસના પુરૂષ હતા? તેના વખતમાં તે જ એકમાત્ર 'નર' કહેવાતું. પણ વિશ્વરૂપદર્શન તે જીવી શકયા નડે, જો કે ભગવાને તેને દિવ્યદૃષ્ટિ આપેલી હતી. આટલી વધી અનુકુળતા હેવા છતાં અર્જુનની આવી દશા, તે પછી સામાન્ય માણમનું પૂછવું જ શું ? એટલા માટે માણે સ્વરૂપી કાળજી લેવી, વિશ્વરૂપના ચિન્તા કરવા માટે કિંઠેબા સમ છે.
બીજી', સ્વરૂપદર્શન એ જ દર્શનનું સામમાં સરૂં સાધન છે. ૨રૂપદર્શનને વર્તુળના મધ્યબિંદુ સથે સખ્ખુ વીએ તે વિશ્વરે દશ ન તેને પદ્ધિ કહેવાય. બિંદું પડી રાખ્યા વિના પદ્ધિ દાયમાં ન આવે. જ્યાં સુધી હું હિંસક બન્યો નથી ત્યાં સુધી હું દુનિયાને કધી રીતે વિસક બનાવી શકવાના હતા? પશુમે આવા પ્રયેગ એકવીસ વખત કરી જોયા. પરશુરામ નતે ક્ષત્રિય અનને પૃથ્વીને ક્ષત્રિય કરવા માતા હતા. મેન્ટરેક નામના ફ્રેંચ 'યકારે ફ્રેંચ લે કાન પ્રચારક વૃત્તિષે એક ઠેકાણે લખ્યું છે કે, ખા ઠેકાણાના લેકે પૈતાન આવડતા હોય તેવા વિષયે શીખવે છે, એમાં કંઇ નાઇ જેવું નથી. પણ ફ્રેંચ લાકા પેતાને ન આવડતા હાય એવા પિયા શીખવામાં કુશળ છે!” અને જ. આ નમન યો. પુશુરામના એકવીસ `પ્રયે ગેના અનુભવ શુ કહે છે ? એ જ કે સ્વરૂપ સાચવ્યા વિના ધરૂપ સાચવવું અશકય છે. तुझे आहे तुजपाशीं । परि तू जागा चूम्लासी ॥ ( તારી વસ્તુ તે તરી પાસે જ છે પણ તું સ્થાન ભૂલ્યા છે. ) ખાદી પત્રિકામાંથી સાભાર ઉષ્કૃત મૂળ લેખક-વિના ભાવે
ધનજી સ્ટ્રીટ, મુંબઇ,
તંત્રી મુદ્રક પ્રકાશકઃ શ્રી. 'મણિલાલ
મેકભયદ શાહ, ૪૫-૪૬ સૂ કાન્ત ત્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ, ર