________________
કશું
જેને
તા. ૧૫-૪-
એકઠા કરીને એરોપ્લેનમાં ઉદ્યોગધંધામાં કામ લાગે તેવા હલકા ' મહાત્મા ગાંધી! પણ ખેદની વાત એટલી જ છે કે જે ' હીરાનાં પાસ ભાડે લાવવામાં આવ્યા એ સૌ કોઈ જાણે છે, આ . આગાખાને પિતાના સન્માન સમારંભ પાછળ મુંબઈ ખાતે હજાર
બધું કરવા પાછળ કોની અંધશ્રદ્ધાને ઉદ્દીપિત કરવી અને ભેળી બલકે લાખ રૂપીઆનું, સમજણપૂર્વક પાણી થવા દીધું અને દુનિયાને આશ્ચર્યચકિત કરવી, એ સિવાય બીજે કશે પણ અર્થે પુરા ઠાઠમાઠ વચ્ચે અને રાજદરબારી પિશાક અને ઝરઝવેરાતથી હોઈ શકે ખરો ? કહેવાતા ગુરૂની આવી આંધળી પૂજા આપણું અલંકૃત થઈને હીરે તે ળાંધામાં આનંદ અને ગૌરવ માન્યું તેમના દિલમાં એક પ્રકારની ધૃણા ઉપજાવે છે. પિતાના ધર્મગુરૂની જન્મ- શ્રીમુખે આવી વાણી શોભતી નથી.
પરમાનંદ, જયન્તી પ્રસંગે અનુયાયીઓ એકમેટી રકમ એકઠી કરીને ધર્મગુરૂને
તળાજા તીર્થ પ્રકરણ અર્પણ કરે અને એ રકમ એ કોમના ભલા માટે કામના આગેવાનોને પાછી સુપ્રત કરવામાં આવે અને એમાંથી કોમનું કલ્યાણ
તળાજા તીર્થ પ્રકરણ સંબંધમાં શ્રી. જૈન વે. મું. કન્ફકરનારી અનેક સંસ્થાઓ જન્મ પામે–આમાં કશું અણજુગતું કે
રન્સની સ્થાયી સમિતિ તરફથી નીચેનું નિવેદન પ્રકાશનાર્થ
મળ્યું છે : ' ' અણુધટતું નથી. સદ્ગત કસ્તુરબાના સ્મરણમાં હિંદી પ્રજાએ સવા
શ્રી તળાજા મૂર્તિમંડનના બનાવને લગભગ સાત માસ - કરોડ રૂપીઆ ગાંધીજીને આપ્યા અને ગાંધીજીએ. સ્ત્રી. જાતિના
વીતી ગયા છતાં તે અંગે ભાવનગર રાજ્ય ન્યાય આપેલ નથી ઉદ્ધાર માટે એક ટ્રસ્ટ ઉભું કર્યું એની જ રીતે લડાઈમાં પુષ્કળ
એટલું જ નહિ પણ સમાધાન માટે થયેલ પ્રયત્નો તરફ ખુબ કમાઈ. પડેલ ધનાઢય અનુયાયીઓએ પિતાની જેના ઉપર શ્રદ્ધા
બેદરકારીભર્યું વેલણ ગ્રહણ કરેલ છે. તે સર્વે પરિસ્થિતિ શ્રી હોય એવા ધર્મગુરૂને એવા જ હેતુ અને ઉદેશથી સીતેરથી એશી
જૈન . મું. કોન્ફરન્સની તા. ૯-૩-૪૬ ની સ્થાયી સમિતિ લાખ રૂપીઆ એકઠા કરીને અર્પણ કર્યા તે ભલે કર્યા. આવી
સમક્ષ વિચારણાર્થે ઉપસ્થિત થતાં સર્વાનુમતે નીચે પ્રમાણે શ્રદ્ધા અને ભક્તિ બહુ ઉપગી વસ્તુ છે એમ સમજીને આવી
ઠરાવ પસાર કરવામાં આવેલ છે. પ્રવૃત્તિને આપણે આવકારીએ. પણ આવી સાદી લેવડદેવડની રીતને
“તળાજા મૂર્તિખંડન પ્રકરણના અત્યાર સુધી. બનેલા સર્વ ' અવગણીને આવડે મોટો હઠાર, ઈલેકટ્રીસીટી અને ખધખેરાકીને બન જોતાં ભાવનંબર રાયે ન્યાય આપવા અંગે થયેલ સમાધાન
ભયંકર અપવ્યય, ભાડે હીરા લાવવા અને તળાવું, અને આ બધુ આદિ રવીકારેલ નથી એમ સ્વીકારી ઠરાવવામાં આવે છે કે રાજ્ય એવા વખતે કે જયારે આખી દુનિયા અને ખાસ કરીને આપણા દેશ સામેની લડત ઉભી છે અને તેથી સર્વ પરિસ્થિતિને સંપૂર્ણ અનેક વિગ્રહપરિણામી આફત, ભુખમરો, આધિ વ્યાધિ અને અભ્યાસ કરી ભવિષ્યમાં કઈ રીતે કાર્ય લેવું તે વિષે રીપોર્ટ કરવા ઉપાધિઓ વચ્ચે ગુંગળાઈ રહ્યો છે–ગળાબૂડ ડુબી રહ્યો છે- ' કોન્ફરન્સની તળાજા તીર્થ સમિતિને સૂચવવામાં આવે છે. એક પખંડ અને બેવકુફીની પરાકાષ્ટા નહિ તે બીજું શું છે ? જો શ્રી જૈન ગુરૂકુળ શિક્ષણ સંધ, ખ્યાવર ૧૮ મે વાર્ષિકોત્સવ હીરે તળાવું એક અજોડ ઘટના હોય તે અંધશ્રદ્ધા અને બેવકુફીનું
ઉપર જણાવેલ સંસ્થાને ૧૮ મે વાર્ષિકોત્સવ શ્રીમાન શેઠ જે આવું વિરાટ પ્રદર્શન પણ ઇતિહાસે નહિ જોયેલું કે જાણેલું એવું રામજી હંસરાર્જના પ્રમુખપણું નીચે એપ્રીલની તા. ૬, ૭, ૮ એક અજોડ ધૃણાજનક પ્રકરણ હતું એમ કહેવામાં જરાપણુ અતિશયતા :
(શનિ, રવિ તથા સેમવાર)ના રોજ ઉજવવામાં આવનાર છે. તા નથી. કેઈ એમ ન સમજે કે નામદાર આગાખાન અને તેમના
આ સમારંભના સ્વાગત સમિતિના પ્રમુખ તરીકે શેઠ ન્યાલચંદ અનુયાયીઓ મુસલમાન છે એ કારણે આવી સંખ્ત ટીકા કરવામાં
મૂળચંદની નીમણુક કરવામાં આવી છે. એ પ્રસંગે ભરવામાં જ આવે છે.
આવનાર સ્નાતક સંમેલનનું પ્રમુખસ્થાન રાષ્ટ્રીય મહાસભાના હિંદુ કે મુસલમાન તે બાથ ભેદ છે. આપણું સર્વમાં રહેલી આગેવાન કાર્યો કર્તા અને મધ્યવર્તી ' ધારાસભાના સભ્ય શ્રી માનવતા આ બધું નાટક અને તૃત જોઇને ઉકળી ઉઠે છે. આટઆટલા પ્રકાશજી ભાવનાર છે. આ ઉપરાંત આ પ્રસંગને અંગે બીજા ધર્મ સુધારક અને સ્વતંત્ર વિચારક થઈ જવા પછી પણ અને પણ સંમેલને અને પ્રચુર કાર્યક્રમ ગોઠવવામાં આવેલ છે. આ બુદ્ધિપ્રધાન અંગ્રેજી શિક્ષણ નીચે આખી પ્રજાએ આટલાં વર્ષે તાલીમ ભવ્ય સમારંભ પ્રપંગે એ સંસ્થાના કાર્યવાહકો સૌ શિક્ષાપ્રેમી લીધા બાદ પણ આપણી હજુ શું આવીજ દશા ચાલી રહી છે ? ભાઈ બહેનોને પધારવા આગ્રહ પૂર્વક વિનંતિ છે અને જેઓ આ આજે પણ શું મધ્યકાલીન યુગમાં જોવામાં આવતી હતી એવી પ્રસંગે હાજર રહેવા માંગતા હોય તેમને અગાઉથી લખી જણ
, આંધળી મૂર્તિપૂજા અને મૂઢતા જનસમાજના એક યા બીજા વગર ' વવા સૂચવવામાં આવે છે આવરી રહી છે? નામદાર આગાખાનની હીરક તુલાએ દેશના
આ
સંધસંચાલિત રાહત પ્રવૃત્તિ
૬ વિચારક વર્ગમાં જે વેદનાભર્યો પ્રત્યાધાત ઉત્પન્ન કર્યો છે તેને આ
. શ્રી મુંબઈ જન યુવક સંઘદ્વારા ચાલતી રાહત પ્રવૃત્તિમાં તા.
. ૧-૨-૪૬ થી આજ સુધીમાં નીચે મુજબ મદદ મળી છે. આળેખ છે. આપણે આંપણી જડતામાંથી, આંધળી ભકિત
૪૦૦૧ શ્રી કચરાચંદ હકમચંદ હ: શ્રી. કાન્તિલાલ વરધીલાલ માંથી, વિચાર મૂઢતામાંથી બેવકુફી ભરી મૂર્તિપૂજામાંથી
૧૦૦ શ્રી. કાન્તિલાલ ભેગીલાલની કુ. કયારે ઉંચા આવીશું' એમ આપણું દિલ પોકારી ઉઠે છે. ?
- આ રાહત પ્રવૃત્તિ આગામી ચૈત્ર માસની આખર સુધી આપણે બેવકુફ બનીએ છીએ; દુનિયા આપણને હસે છે,
ચલાવવાનું નકકી કરવામાં આવ્યું હતું તે મુજબ ચૈત્ર માસ આપણી શરમને-હીણપત-પાર નથી ! '
: આવતાં આ પ્રવૃત્તિ હવે આગળ ચલાવવી કે કેમ તેને સંઘની નામદાર આગાખાન મહાત્મા ગાંધીની પરિભાષા વાપરે છે. કાર્યવાહક સમિતિએ નિર્ણય કરવાનું રહેશે. આજની પરિસ્થિતિ આ તે નામદાર આગાખાન જ્યારે કરાંચીની મ્યુનીસીપાલીટીએ મુજબ ચૈત્ર માસની આખરે આજ સુધીની ૨હત પ્રવૃત્તિની તેમને મનપત્ર આપવા પાછળ, રૂ. ૩૦૦૦ મંજુર કર્યા છે એમ જવાબદારીને પહોંચી વળતા ના ખાતામાં બહું જ નજીવી રકમ જાણે છે ત્યારે જાહેર જનતાનાં નાણુના આવા અક્ષમ્ય અપવ્યયથી
સીલક રહેશે અને જો એ દરમિયાન સંધને આ પ્રવૃત્તિ ચલાવવા
' માટે સારા પ્રમાણમાં બહારની મદ દો નહિ મળે તે આ પ્રવૃત્તિ - પિતાને અસાધારણ આધાત લાગે છે એમ જણાવે છે અને ...
1 બંધ કરવાની સંઘને ફરજ પડશે. આ બાબત ધ્યાનમાં લઈને ઉદાર
5 વિશેષમાં જાહેર કરે છે કે જે મને માનપત્ર આપવું છે તે એક જનબધુઓને આ શુદ્ધ સેવાની પવિત્ર પ્રવૃત્તિને બને તેટલું આર્થિક . સાદા કાગળ ઉપર લખીને સાદામાં સાદી રીતે આપી શકાય તેમ , ' અનુમોદન આપીને ટેકવવા આગ્રહપૂર્વક વિનંતિ કરવામાં આવે છે. છે અને એમ કરતાં બચતાં નાણાં ગરીબના ભલા માટે વાપરી
- રતિલાલ ચીમનલાલ કેકારી શકાય છે. કેવી સુંદર વાત? કે સુંદર વિચાર ? જાણે બીજા
મંત્રી, રાહત સમિતિ