SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ આ મુબઈ જૈન ચુવકસ ધનુ પાક્ષિક મુખપત્ર પ્રબુધ્ધ જૈન તત્રી: મણિલાલ માકમચંદ શાહ, મુંબઈ : ૧ માર્ચ ૧૯૪૬ શુક્રવાર Regd No. B, 4266 પૂરાં ૬૦ વર્ષ સુધી રાષ્ટ્રીય મુદ્ગાસભાએ હિંદની મુકિત અર્થે જહેમત ઉઠાવી છે. આ સાઠ વર્ષના સળંગ વિસ્તારના એન ઇતિવાસ એટલે ગુલામીમાં જકડી રહેલી એડીને તેડવાનો હિં દીઓએ કરેલા સતત ભચનને પ્રતિવાસ છે. કૉંગ્રેસની કારકીર્દી દ્વિમુખી રહી છે, એક તાલુકાના ભલા માટે રચનાત્મક પ્રયાસ અને અન્તુ મુકિત માટે ચાલુ લડત. આ લડતમાં એને ધણી ટોકટીને સામો કરવે પડયો છેલ્લા ત્રણ વર્ષના કર. અને નિયમન અને અપૂર્વ બેકક્રાંતિના આંદેલન પછી રાષ્ટ્રીય મહાસભા અજબ મજબુત બની છે અને જેનાં સુખદુઃખની એ સદા સાથી રહી છે. એ લેાકાની અતિબિંય થઇ પડી છે. આ કે પુરૂષ પ્રત્યેક હિંદી, નાગરિકના એક સરખા. અને એકસરખી તક માટે ગ્રેમ ખડી રહી છે. . સર્વ ધર્મની અને સર્વ કામની એકતા, ક્ષમતા અને પ્રીતના પક્ષે એ ઉભી છે. લાક સમસ્ત પોતપોતાની ઇચ્છાશકિત અને બુધ્ધિ અનુસાર પેાતાના વિકાસ સાધે અને એકરૂપ રહે એવા અવકાશ આપવા મહાસભા હમેશ તયાર રહી છે. મળવા સ્વાયત્ત એકમાતુ સમવાયતંત્ર નવા બધારણમાં તેના તમામ નાગરિકોના તમામે મૂળભૂત અધિકારા મતે સ્વાતંત્ર્યની આવરી અપાયેલી હોય એવું આઝદ અને લોકશાહી રાજ્ય કૉંગ્રેસે કર્યું છે. આ અધરણ એના અંગભૂત એકમાની સંપૂર્ણ રવાયત્તતા સાચવતાં છતાં એના સ્વરૂપમાં સમવાયી હેવુ જોઇએ અને એનાં ધારાસભાષ્ટ્રીય મડળા સાર્વત્રિક પુખ્ત મતાધિકારના ધારણે જ રચાયેલાં હાવાં જોઇએ. દિનુ સમવાય તંત્ર એના જાદાં જૂદાં અંગોની સમૃતિક રચાવું જોઇએ. 'ગભૂત એકમેાને વધુમાં વધુ શક્ય સ્વતંત્રતા આપવાને ઉદ્દેશ સધાય એ માટે સમવાયી બાબતેની એક ઓછામાં એછી અનિવાયૅ સામાન્ય બાબતાની યાદી કરવી જે બધાં જ એકમાતે બંધનકારક હાય અને બીજી યાદી સામાન્ય બાબતાની એવી રાખવી કે જે અંગભૂત એકમ માંથી જેતે સ્વીકારવી હાય તેને માટે વિપ રહે. આગામી પ્રાન્તિક ચુંટણી: રાષ્ટ્રીય મહાસભાની ઉદ્દેષણા ગયા સપ્ટેમ્બર માસમાં મુંબઇ ખાતે મળેલી મહાસમિતિની બેઠકમાં થયેલા ઠરાવ અનુસાર આગામી ચુંટણી માટે કોંગ્રેસ કારોબારી તરફથી નીચે મુજબના એક ઢેરા ગામ તા. ૧૧ મી એ બહાર પાડવામાં આવ્યું છે.. લાકાના સુખદુ:ખની સાથી કાંગ્રેસ મૂળભૂત અધિકા બંધારણમાં મૂળભૂત - બિકારાની જોગવાઇ કરવામાં આવશે. જેમાંના કેટલાક નીચે પ્રમાણે હશે: (1) હિંદના દરેક નાગરિકને વિચાર સ્વાતંત્ર્ય, મિલન અને સચેંજનનું સ્વાતંત્ર્ય તથા કાયદો અથવા નીતિની વિરૂધ્ધ ન રાય એવા હેતુ માટે સભામાં એકત્ર થવાને અધિકાર રહેશે. (૨) દરેક નાગરિક માનસિક સ્વાતંત્ર્ય ભગવી શકશે અને જાહેર વ્યવસ્થા અને નીતિધારણાની મર્યાદામાં રહીને પોતાના ધમ પાળવા તેમજ છૂટથી ઉપદેશવાને તેને અધિકાર રહેશે. (૩) લઘુમતીઓ અને બીજી જુદી જુદી ભાષાવાર લવાજમ પયા ૩. આવ વિભાગોની સંસ્કૃતિ, ભાષા અને લિપિનુ રક્ષણ કરવામાં (૪) તમામ નાગÁિ ગમે તે ધમ, જ્ઞાતિ, નીતિ કે જાતિના તે પણ કાયદાની દૃષ્ટિએ તે સર્વ સમાન જ ગણાશે. (૫) નેકરી. સત્તા સ્થાન કે માનભર્યાં એ ધ્યા માટે, કોઈ, પણ ધંધા કે વેપાર માટે ક્રાઇ પણ નાગરિકના ધમ', જ્ઞાતિ, નીતિ કે જાતિને બધ ગણાય. (૬) રાજ્યનાં અથવા સ્થાનિક નભાવાતા અથવા ખાનગી વ્યક્તિઓએ જાહેર ઉપયોગ માટે સાપેલા કુવા, નવા, રસ્તા, શાળાઓ અને જાહેર સ્થાનો અંગે તમામ નારિકાને સરખા જ અધિકાર રહેશે. (૭) દરેક નાગરિકને સબધમાં જે કાંઇ નિયમે કે મર્યાદાએ બાંધવામાં આવેલ હાય તેને અનુસરીને હથિયાર રાખવા કે ધારણ કરવાનો અધિકાર રહેશે. (૮) કાયદા અનુસાર તેમ થાય તે સિવાય કોઇપણ માસની સ્વતંત્રતા છીનવી નહિ લેવાય અને તેનુ રહેઠાણુ, તથા મિલકત રાજ્યદખલ, હરાજ કે જપ્ત નહિ કરી શકાય. (૯) તમામ ધર્મો સંબંધમાં રાજય તટસ્થ વલણુ રાખશે. (૧૦) સાર્વત્રિક પુખ્ત મતાધિકારને ધારણ જે મતાધિકાર રહેશે. (૧૧) રાજ્ય ભક્ત અને ફરજિયાત પાયાની જીવણીની જોગવાઇ કરશે. (૧૨) દરેક નાગરિકને હિંદના કાઇપણ ભાગમાં કરવાની અને ગમે ત્યાં રહેવા કે રિચર થવાની, ગમે તે વેપાર ધધા કરવાની છૂટ રહેશે અને હિંદના દરેક ભાગમાં તે કાયદેસર મંગલાં કે સરક્ષણની બાબતમાં સમાન વના પામશે. વધુમાં પ્રજાના પછાત અને દલિત વર્ગોના સરક્ષણું અને વિકાસ માટે, જરૂરી તમામ સલામતી માટે રાજ્ય જોગવાઇ કરશે, જેથી તે ઝડપી પ્રગતિ રાંધીને રાષ્ટ્રીય જીવનમાં પૂરેપૂર અને સમાન ભાગ લઈ શકે પરદેશી શાસનને પરિણામે દોઢસે અથવા તેથી વધુ વર્ષોંનાં પરદેશી શાસને રાષ્ટ્રના વિકા સને રૂા છે અને તાત્કાલિક ઉકેલ માગતા સખ્યાબંધ મુદ્દાના પ્રશ્નો જગાડયા છે. આ અમલ દરમ્યાન પ્રજાના મૂળગામી શાણુત આમજનતા ક’ગાલિયત અને ભૂખમરાની ગર્તામાં ધકેલાઇ ગઇ. યુદ્ધનાં વર્ષો દરમ્યાન બનજવાબદાર સત્તા તરથી હિંદનાં હિતા અભિપ્રાયની સદંતર ઉપેક્ષા કરીને આ શાષણની પદ્ધતિ અને વહીવટમાંની શિથિલતા એવી કક્ષાએ પહુંચ્યાં છે કે એણે ભયાનક દુકાળ વિસ્તૃત દુઃખ સર્જ્યો છે. આઝાદી અને મુકિત વિના આ તાકીદના ફૂટ પ્રશ્નોને ઉકેલ લાવવાના ખીજો કાઇ જ માર્ગ નથી. આમજનતાનું કલ્યાણ હિંદના મહાન પ્રશ્નોમાંને સહુથી મહત્ત્વના અને તાકીદના પ્રશ્ન તે હિંદની ક ગાલિયતને શાપ કેવી રીતે દૂર કરવા અને આમજનતાનું જીવન–ધારણ પ્રેમ સુધારવું એ છે. દરેક દરખારત અને પ્રત્યેક ફેરફારને કોંગ્રેસે તેમના કલ્યાણ અને પ્રગતિની સેાટીએ ચઢાવીને તેની તુલના
SR No.525931
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1946 Year 07 Ank 17 to 24 and Year 08 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1946
Total Pages220
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy