________________
શ્રી મુખઈ જૈન યુવકસ ધનુ પાક્ષિક મુખપત્ર
પ્રબુધ્ધ જૈન
તંત્રી : મણિલાલ માકમચંદ શાહ, મુંબઈ : ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૬ શુક્રવાર.
ઘણી ખરી સાચી બનેલી, કેટલીક એવ· સત્ય, અને કેટલીક કાલ્પનિક-એવી કથાઓને આ સગ્રહ આપણા કથા સાહિત્યમાં નવી ભાત પાડે છે. કેમકે આ કથા લખવા પાછળ સાહિત્ય સર્જનતા હતું. પ્રધાન નથી. આજનાં આષણા સમાજમાં હડહડતો અન્યાય પ્રવતિ રહ્યો છે, ગરીની જે વિટબણા થાય છે અને સ્વાર્થ કે મેદરકારી તળે જે માનવતા કચડવામાં આવે છે તે તરફ લાકાતુ' ધ્યાન ખેંચી આળા હૈયાવાળા ગરીખનું દુઃખ નિવારણ કરવાના અહીં પ્રયત્ન છે. લેખક માને છે કે સાહિત્ય દ્વારા જે લોકોની લાગણી જાગૃત કરવામાં કર્યું. આવે તે લોકોમાં ધમબુધ્ધિ, ન્યાયમુધ્ધિ અને માણસાઇના ઉદય થશે.
વ્યાસ અને વાલ્મિકીથી માંડીને અંકલ ટ્રામ્સ કેમ્બીન લખનાર મિસિસ ટી. સુધી, અસખ્ય સાહિત્યકાર ને એજ ઉદ્દેશ હતા, એજ મેળે પ્રગટ થવાને જ— Knowledge is virtue એ. બધા ધણે અશે એ શ્રધ્ધા સાચી હતી. એ લેકાના સાહિત્ય સર્જનના માણસમાં માણસાઇ ઉત્પન્ન કરવામાં આછે ફાળે નથી.
શ્રધ્ધા હતી: સાચું જ્ઞાન થયુ કે સદાચાર અને જાતી શ્રધ્ધા હતી:
રીઢાં હૈયાં
[ચાઠા સમયમાં પ્રગટ થનાર શ્રી, ત્રજલાલ ધરમચંદ મેઘાણીના વાર્તાસંગ્રહ ‘આળાં હૈયાં' ઉપર શ્રી. કાકા સાહેબ કાલેલકરે લખી આપેલ ઉપાઘ્ધાત
તકલીફ્ વગર કાઇ મારી પાસેથી સદાચારનું પગલુ ભરાવે તે માટે પણ હું તૈયાર છું.
એ છે આજના માનવીમાનસની સામાન્ય દશા, આજ સર્વોચ દશા છે એમ પણ કહી શકાય
પણ પાપ કરી કરીને, સ્વાર્થ વધારી વધારીને, તેમજ ધમ તે ઉપદેશ અખંડ સાંભળી સાંભળીને માણસનાં હૈયા રીઢાં થાય છે. એક વખતે દુર્યોધને જે કહ્યું હતુ તે આજે લગભગ દરેક મનુષ્ય કહી શકે છે. જ્ઞાનામિ ધર્મ નહત્વ ને પ્રવૃત્તિ, જ્ઞાનામિ શ્રધર્મ ને જાતે નિવૃત્તિ: 1 વ્યાસે હાથ ઉંચા કરી, પોકારીને વિલાપ કર્યો છે કે આખે જન્મારા લાકાતે સમજાવવાની મેં પરાકાષ્ઠા કરી, પેાતાની કલ્પનાશક્તિ, ધમબુદ્ધિ અને સાહિત્યશકિત--બધી વાપરી અને લેાકાને સમજાવ્યુ કે સદાચારથી અહિક અને પારલૌકિક કલ્યાણ થાય છે; પણ કાઇ મારૂ સાંભળતુ નથી. દુર્ગંધનના પિતા અખંડ ધમશ્રવણ કરતા, ધમ અધમનું રહસ્ય પૂરેપુરું જાણુતા, પણ એનું શારીરિક અને આત્મિક આંધળાપણુ દૂર ન થયું તે ન જ થયું; ૭. માણસે હવે એક નવે. રસ્તા શેાધી કાઢયા છે. ધમ અને ધર્મપ્રદેશ સતા અને એમની વાણી જે ન કરી શકયાં તે કાયદાની મદદથી સિધ્ધ કરવાને આજના માનવી મથે છે. લોકમત જાગૃત કીશું, લેકાના હૈયાં ખેડીશુ, લોટ બધાય તેમ લોકોની સદ્ભાવના કેળવીશું અને બાંધીશું અને એમના વેટ લઇને કાયદાઓ ઘડી કાઢીશું અને કાયદાને જોરે અન્યાય દૂર કરીશું
Regd. No. B. 4266
કુલ આ યુકિત પાછળ કઇ રહસ્ય નથી એમ નથી. માણસની અથ બુધ્ધિ અને ન્યાયમુધ્ધિ જાગૃત કરવાથી સદાચારના અને ન્યાયદાનના કોઇ પણુ પ્રસ્તાવને તે હા પાડી શકે છે; પણ એ પ્રમાણે જાતે જૈવત વા જેટલી કુવત એનામાં નથી હતી. માણસના વેટ ઇનટ વેટ' હોય છે. માણુસની હા' ભલે ધમ થી પ્રેરાઇ હાય, પણ એમાં ધમ તેજ હેતુ નથી. એ કેવળ જડ હાય છે, કોઈનું ભલુ થતુ હાય તે થાઓ, અમારા કહેવાથી જો દુનિયામાં કાંઈ શકિત પેદા થતી હાય. તેમાં એના કરતાં રૂડુ શુ એટલું જ નહીં તે વિશેષ
લવાજમ ૩પયા ૩
હવે આવી નિષ્ક્રિય ભલમનસાઈને સંગ્રહ કરી, એમાંથી બહુ મતિ ઉપજાવી જો અન્યાયના પ્રતિકાર કરવા માટે સારા કાયદાઓ ધડવામાં આવે તેા સરકારરૂપી એક જડતત્ર મારફતે કેટલાય અન્યાયો દૂર કરી શકાય. ઇનટ વાટ' અને મીકેનીકલ આગેનીઝેશને નિષ્ક્રિય હા અને યાંત્રિક રાજતંત્ર–એ. એના સયોગથી ધમ સંસ્થાપનાનું કાર્ય કરી શકાય એ જાતની શોધ માણસે કરી અને એમાંથી ઘણી પ્રગતિ સાધી શકાય છે એવા અનુભવ થયા. એ અનુભવના કે માંને માણસ જાતે છેલ્લા બસેા ત્રસા વરસ ગાળ્યાં, પણ અંતે કે" આમ કાંઇ માણસની દુજનતા, તે એપરવાઇ કાબુમાં આવે. નહીં વ્યાસની પેઠે આજના સાહિત્યકારને પણ કહેવુ પડયુ
'Alas! Laviathen is not so tame..
કાયદા ઘડનારા કઈ ધર્માત્મા નથી હોતાં. એના અથ કરનારા ન્યાયસ્મૃતિએ પણ પણ ધમ ને વરેલા નથી હાતા. અને એને અમલમાં મૂકનારા અધિકારીએ તે મોટે ભાગે ક્ષમતે પી ગયેલ ડાય છે. આવી સ્થિતિમાં એક બાજુ સુધારા કરવા જાઓ તે એ.સુધારામાંથી જ કેટલાંક નવાં નવા અન્યાયો ઉત્પન્ન થાય છે.
લેાકલાંગણી ઉશ્કેરવી, અને કેળવવી, એને સાચે રસ્તે દોરવીદ એ પવિત્રમાં પવિત્ર કાર્ય છે. જેની પાસે કાંઇ પણ સાહિત્યશક્તિ એણે એ શક્તિ સમાજ સેવામાં અને અન્યાયનિવારણમાં વાપરવી જોઇએ.
પશુ ત્યાં પણ માણસ જાતને નવા અનુભવ થયા છે. લાગણીઓ જો વધારેમાં વધારે ઉશ્કેરવી હાય ! આકરામાં આકરાં વેણુ કાઢ્ય ચાલે નહી". કાંઇ બાળકને દિવસ રાત વઢવાથી જેમ તેની લાગણ રીઢી થઇ જાય .છે, એ બાળક વહી જાય છે તેવી રીતે પશુ છે. સમાજ જેવા છે એવે જાણી લઇએ, એને કઇ દિશાએ ક્રમે અને કેટલે સુધી જાગૃત કરી શકાય એને મનમાં નકશા દેરીએ અને પછી પેાતાની કલમ એ દિશાએ ચલાવતાં પહેલાં ભાષાન શબ્દોની શક્તિ કેટલી છે એના બરોબર તાગ કાઢીએ પછી કલમ ચલાવીએ. શબ્દો જો તાળી તેળીને વાપર્યાં વધારે અસર કરે છે અને ઉત્તમમાં ઉત્તમ સેવા શબ્દો જો પ્રમાણુ ખવાર વાપર્યાં, હૃદ કરતાં વધારે વાર વાપર્યાં તે શબ્દો રીઢા થઇ જાય છે, એમની શકિત મારી જાય છે. શબ્દો શું, ઉદ્દગાર ચિહ્નો પણ જો પ્રમાણ કરતાં વધારે વાપર્યા તે સા વયતા પણ જાહેર ખબરની સપાટી સુધી પહેાંચી જાય છે.
વધારે સ
મને વ્યાપારની આ ખૂબી જાણુતા હૈાવાથી સાહિત્યકારોએ અને નાટકકાર એ નિયમા, આંધ્યા છે. કે રંગભૂમિ ઉપર માં વકાસીને રાવાય પ્રત્યક્ષ મારામારી કરાય નહીં. ઘણુ ખરૂ, તે સૂચનથી