________________
તા.૧૨-૪
આજ
લાક ભાઇઓ તૈયારી કરી રહ્યા છે. શ્રીયુત નાથુરામજી. પ્રેમીનુ નામ આપણુા સમાજમાં ધરગતુ છે. પોતે દિગમ્બર જૈન સંપ્રદાયમાં હોવા છતાં એમણે કદી પણ કાઇ સમુદાયતા અટિત પક્ષ નથી લીધાં. ઐતિહાસિક તેમજ સાહિત્યક વિવાદોમાં એમણે ન્યાયાધીશ અથવા વ્યાજ સમીક્ષકની અદાથી જ પોતાનો લેખિની ચલવી છે. એમનું ઇતિહાસ દર્શન જેટલું તિમળે છે તેટલી જ એમની વિવેચનશૈલી સુોધ સરળ છતાં ભળ્યા છે. કેઇ પણ સમાજમાં નાથુરામજી જેવા રેલગ્ન શાંત સમન્વયધારી પુરૂષ હાય તે તેનું સૌમાંગ્ય ગણાય. આવા એક સૃહિત્ય ઉપાસકસજ્જનની જીવનભરની નિષ્કામ સેવાના બદલામાં એમના પરિચિત-અપરિચિતા, અનુરાગી અને અભ્યાસીએ પોતાની રીતે સ્મૃતિ ઉજવે એ માત્ર વ્યકિતગત આનંદના વિષય નહિ, પણ સમાજને માટે એક અભિમાનના વિષય ગણાય. હાલમાં ભાઇશ્રી પરમેટીદાસ જૈને આ પ્રેમી– અભિનદનગ્રંથની તૈયારી-પ્રકાશન તથા સૌંપાદન : કાર્ય પ્રત્યક્ષ નિરખ્યા બાદ જે નિવેદન કર્યું છે તે જોતાં જન સમાજના સુધીના પ્રકાશનમાં એક નવા સીમાસ્તંભ ઉમેરાય એવી આશા બંધાય છે. હિંદી ગુજરાતી ભજના અપ્રગણ્ય મહારથીઓએ, જુદા જુદા વિષય ઉપર પેાતાની લેખપ્રસાદી રજુ કરી છે. પ્રેમીજીના અભિનંદન નિમિતે, જૈન અજન સાહિત્ય-ઉપાસકાનાં વિવેચન-નવનીત મેળવવા એ જેવી તેવી સિદ્ધિ નથી. શ્રી પરમેષ્ટિદાસજી કહે છે કે * સર રાધાકૃષ્ણુન, શ્રી પુરૂષોત્તમદાસ ટ ́ર્ડન, કાકા કાલેલકર રિભાઉ ઉપાધ્યાય, મૈથિલીશરણું ગુપ્ત, ૫. એચસજી, ૫. સુખલાલજી, પ્રા. માલવણીયા, મુનિશ્રી પુણ્યવિજયજી, હજારીપ્રસ દ∞ દિવેદિ, મહાત્મા ભગવાનદીનજી જેવાના લેખે આવી ગયા છે. તે ઉપરાંત ખીજા ઘણા પ્રસિધ્ધ લેખક આ અભિનદનગ્રંથમાં પોતાને સહકાર આપવાના છે. વિષય પણ વિવિધ છે. સ્યાદ્વાદ અને સપ્તભંગી, જૈન દર્શનનો ઇતિહાસ અને વિકાસ, જૈન સાહિત્ય મહાકવિ રક્ષને દુર્યોધન, જૈન ગ્રંથોની ભૌગાલિક સામગ્રી, બોધ-જૈન અનુશ્રુતિએ અને પુરા તત્વ, વિગેરે. ગ્રંથનું સંપાદન તથા પ્રકાશન પણ કલાત્મક રીતે જે થવાનું છે.” જો
પ્રશાંત
આવા અભિનન્દને ગ્રંથના ઔચિત્ય કે ઉપયોગીતા વિષે આથી વધ રહેવાની જરૂર નથી. આ અભિનન્દન ગ્રંથને ઉત્તમ પ્રકારના લેખા પુરા પાડીને બને તેટલો સમૃધ્ધ કરવાં જૈન, જનેતર લેખકાતે વિજ્ઞપ્તિ કરવામાં આવે છે અને એ ગ્રંથની બને તેટલી નકલે ખરીદીને શ્રી નાથુરામ પ્રેમી પ્રત્યેની પેાતાની આદરવૃતિ વ્યકત કરવા તેમના અનેક પ્રશસકાને પણ ખાસ વિનતિ કરવામાં આવે છે વેકાઈના ગંભીર પ્રશ્ન અને સરકારનુ ગૂઢ માનસેવન
ગયા ડીસેમ્બર માસની આખર તારીખેામાં ભરાયલી અખિલ હિંદ મહિલા પરિષદના પ્રમુખસ્થાનેથી શ્રી.' હુ સાબહેન મહેતાએ એક પ્રતિભાપૂર્ણ અને પ્રેરણાદાયી વ્યાખ્યાન આપ્યુ હતું. તેની વિગતવાર સમાલોચના કરવાના કે તેમાંના ઉપયોગી અવતરણા આપવાને આ અર્કમાં અવકાશ નથી, પણ તાજેતરમાં ખતમ થયેલા વિશ્વવિગ્રહના અનુસંધાનમાં યુદ્ધકાય માં સ્ત્રીઓ જોડાઇ શકે અને યુદ્ધ સાથે જોડાયેલાં અનેક કામેામાં મદદરૂપ થઇ શકે એ હેતુથી અંગ્રેજ સરકારે હિંદુસ્થાનમાં એક ‘વીમેન્સ એગઝીલીયરી કાર'સ્ત્રીઓની મદદગાર સેના–નામની એક ટુકડી ઉભી. કરી હતી. આ ટુકડીમાં કેટલી બહેને જોડાયેલી, તેની ચક્રમ સંખ્યા આપણે જાણતા નથી પણ આમાં આશરે ૫૦૦૦૦ ખડૂતો જોડાઇ હશે એમ કેટલાક લોક અનુમાન કરે છે. આ બીસેનાને ટુકી ભાષામાં વેકા ના નામથી ઓળખવામાં આવે છે. આજે યુદ્ધ ખતમ થયુ છે. એમ છતાં આ વેકાને હ વિસર્જન કરવામાં આવેલ નથી અને હજી ઓછામાં આધુ એક વર્ષ ચાલુ રાખવાના સરકારના ઇરાદે છે એમ જણાવવામાં આવે છે. આ વેકાઇ સબધે શ્રી સાબહેન પેતાના વ્યાખ્યાનમાં કેટલાંક ચોંકાવનારો
વિધાતા કરે છે. તેઓ જણાવે છે કે- પણ જે પ્રશ્ન આપણને વધાર: ચિન્તાગમ કરે છે. તે તેા વકાના નામથી એ.ળખાતી સ્થાનની વીમેન્સ આગઝીલીયરી કારની બહેને લગતા છે. માટે કેવું ભાવી નિર્માણ કરવામાં આવ્યુ છે. જેએ નસ તૈયાર થઇ છે. તેમને સ્પીતાલામાં સહેલાઇથી મી તેમ છે અથવા તે તેઓ ખાનગી ધ ધા કરી શકે તેમ છે. કારણ કે આજે આખા દેશમાં તાલીમ પામેલી પણ જેમને કલાકના કે એવા બીજા કામમાં તેમનુ શુ? આ કારમાં કેટલી બહેનો જોડાય છે. ખબર નથી. મા જરૂર માનવું છે કે એ ખાતામાં જે આપવામાં આવતા હતા તેને લીધે સખ્યાબંધ બહેને તેમાં જોડાઈ દુશે. તેમની પાસે જે કાંઇ કામ કરાવવામાં આવતુ હતુ તેને લગતી જે વાતા સાંભળવામાં આવે છે તે આપણા મનની સ્વસ્થતાની પાષક નથી. ખાસ કરીને જ્યારે હિંદી સરકાર આ કારને ઓછામાં ઓછુ એક વર્ષ ચાલુ રાખવા માંગે છે ત્યારે તેમનાં માહીતી મેળવવાની આપણી ઈન્તજારી વધે છે. તેમાંની ગેરકાયદેસરનાં બાળકાને જન્મ આપ્યા છે, દર પાંચ બહેનામાં એક એક બહેનને ખરાબ ના ચેપ લાગુ પડેલ છે-આવી વાતે આપણા સાંભળવામાં આવે છે. હુ કર્ખલ કરૂ છુ વાતા અતિશયતા ભરેલી છે, પણ એમ છતાં પણ આ વાતેામાં સત્યતા કાંઇક અશ હવા જોઈએ એમ આપણને લાગે છે. જો એમ હાય તા જે બહેના જાતી દર્દીને! ભાગ બની હોય અને જેઓ હાલ પીડાતી હોય એવી આ લડાઇની ભાંગ બનેલી કમનસીબ બહેનેને મદદ કરવા માટે શું પગલા લેવામા એ આપણે જાણુવા માંગીએ છીએ. જેએ થી પીડાતી હોય તેમની સરકાર સભાળ લે છે કે નિહ અને તેમને ઉપચાર વગેરેની યોગ્ય સગવડ મળે છે કે નહિ એ પણ આપણે જાણવા માંગીએ છીએ. જો તેમના મનમાં આવે તેમ તેમને ભ્રમણ કરવા દેવામાં આવે તેા તેઓ જ્ય ત્યાં ચેપ ફેલાવશે અને દેશના સામાજિક સ્વાસ્થ્યને જોખમરૂપ નીવડશે આ પરિષદે આ બાબતેની પુરી તપાસ કરવા માટે એક ખાસ સમિતિ નીમવી જોઇએ અને જે બહેને ને આપણી મદદતી જરૂર હાય તેમના માટે મદદની યેાગ્ય વ્યવસ્થા કરવી જોઇએ. જો ગામડાના શિક્ષણેત લગતા અને સામાજિક કાર્યો માટે વેકાઇમાં જોડાયેલી બહેતાના અનુ ભવતા અને તાલીમના આપણે ઉપયોગ કરી શકીએ તે દેશને તે બહુ માટે લામ કરી શકે. પણ તેમણે જે ખરચાળ ટેવ કેળવી હો તે જોતાં અને વિચારતાં ગામડાંઓ કે જ્યાં તેમની સેવાની ખુબ જરૂર છે ત્યાં તે સ્થિર થઈ શકે કે કેમ એ શા પડતું છે.'
માના અનુસનમાં મહિલા પરિષદે પણ વકાઇ સબંધે ગંભીર ચિંતા દાખવતા અને તપાસની માંગણી કરતે એક ઠરાવ કર્યો છે. અને જો સરકાર આ માંગણી મંજુર ન કરે તે એ કારમાં ઉપરી અધિકારીઓનાં સ્થાને કાઈ પણ હિંદી બહેને નીમવામાં આવતી નથી અને કેટલાંક દાખલાઓમાં અગત તેમજ રાષ્ટ્રીય સ્વમાનને પણ ભાગ અપાતા હોય એવી રીતને આવી કારમાં સામાન્ય હિંદીઓ પ્રત્યે વર્તાવ હોય છે- કારણે વ્યાપક બનતા જતા અસ તાષને ધ્યાનમા લખને પ્રસ્તુત વકાના તત્કાળ વિસર્જનની મહિલા પરિષદે માંગણી
કરી છે.
આ સબંધમાં ચોકકસ માહીતીના અભાવે કાંઇ પણ વધારે ચર્ચા કરવાનુ જોખમ ખેડવું યોગ્ય નથી. પણ શ્રી હુ સાબહેનના ભાષણમાં તેમ જ મહિલાપરિષદના હરાતમાં સૂચવવામાં આવેલી વિગત કાઇ પણ હિંદીને ચિન્તાવ્યાકુલ કરે તેવી છે, એમ કહ્યા વિના ચાલતુ નથી અને તેથી આ બાબતને અધકાર સરકારે સત્વર દૂર કરવે જોઇએ અને જો સરકાર આ બાબતમાં મૌન સેવવાનું જારી રાખે તાં પ્રચંડ તાકમતે સરકારને સત્ય હકીકતા બહાર લાવવાની” કરજ પાડવી.