________________
Enter
25
"/
"TET 25 !
તા. ૧-૨-૪૬
માનતા નથી; તેમના સાધુઓ મેઢે. મુહપત્તિ બાંધે છે. આમ છતાં યુવકેને હાકલ કરે છે, પડકાર કરે છે. એ હાશ્વને અને પડકારને: પણું તેમની કેટલીક માન્યતાઓ બાકીના આખા જૈન સમુદાયથી, તેરાપંથી યુવકો બરબર ઝીલે અને ધર્માધિકારીઓનાં દંભ અને એક્કસ રીતે જુદી પડે છે. '' '' .
પાખંડને નિડરપણે ખુલ્લાં પાડે અને અનિછ ધાર્મિક રૂઢિઓ અને દિન " આ તેરાપંથી વિભાગમાં પણ અન્ય વિભાગ માકક સ્થિતિચુસ્ત , , પરંપરાઓને પુરેપુરે સામને, કરે. જોધપુર રાજ્ય જે ધમકી આપે છે છે અને સુધારક એમ બે વર્ગો ઉભા થયેલા છે. રિથતિચુસ્ત વગ, તેને તે રાજ્ય અમલ કરે તે પણ આવકારદાયક છે અને અમલ ન ધાર્મિક રીત રીવાજ અને પરંપરાઓને ચુસ્તપણે વળગી રહે છે;
લાગી રે હે કરે તે પણ લાભમાં છે. આ બાબતમાં જન સમાજના સમસ્ત યુવક
. . સુધારક વગર પોતાના સમાજમાં પરિવર્તિત દેશ કાળ અનુસાર ફેરફાર
રકારી
થય ના
વર્ગને જોધપુરના જૈન યુવકોને ટેકે છે. આવા ગાંડા ફરમાનેથી સ્થિતિમાંગે છે. ધર્મના નામે ચાલતી અનિષ્ટ રૂઢિઓને નિમૂળ, કરવા ચુસ્તતાના પાયા તે હચમચવાના છે જ, પણ સાથે સાથે રાજ્યના પાયાના કરે છે અને વહેમ, દંભ, અંધશ્રદ્ધાને સખ્ત વિરોધ કરે છે, અને પણ હાલી ઉઠવાના છે. .
અજ કારણે ધર્મનાં ઠેકેદાર બની બેઠેલા ધર્માચાર્યો અને ધનાઢય.. આવાં ફરમાને કઈ વિચારપ્રગતિને રોકી શકેલ નથી કે આગેવાનોની અથડામણમાં આવે છે.
વ્યાપક બનતી વિચારક્રાન્તિને રૂંધી શકનાર ન છે. અલબત્ત પિતાના ન જોધપુર રાજ્યમાં ગયા ડીસેમ્બર માસની ૧૩ મી તારીખે ત્યાંના
વિચારે પ્રગટ કરવામાં યંગ્ય ભાષાનો ઉપયોગ થવો જોઇએ અને મુખ્ય દીવાન ડી. એમ. ફીલ્ડની સહીથી એક ફરમાન નીકળ્યું છે. સત્યની લેશમાત્રે ઉપેક્ષા થવી ન જોઈએ; કોઈપણ વ્યકિત સાથેના, એ ફરમાન ઉપરથી એ. રાજ્યમાં તેરાપથી સ્થિતિચુસ્ત અને
અંગત રાગદ્વેષને આવા લખાણમાં સ્થાન હોવું ન જોઈએ; કોઇપણ સુધારક વચ્ચેનું ઘર્ષણ વધારે ગંભીર સ્વરૂપ પકડતું હોય એમ
ધર્માધિકારી સામે બીનજરૂરી અંગત આક્ષેપ કે કટાક્ષ કરવાથી પણ Eલાગે છે. આ ફેરમાન નીચે મુજબ છે.
દૂર રહેવું જોઈએ. આમ છતાં પણ જ્યાં ધર્મના ઠેકેદારે ધર્મના " “પ્રજાને અમુક વર્ગ ચેકકસ ધાર્મિક સંપ્રદાયની વિરૂદ્ધ ઝેરી
નામે દંભ ચલાવતા હોય અને પિતાના સ્વાર્થ કે કુચારિત્ર્યને ઢાંકવાન 1 મે પ્રચાર કરી રહેલ છે. આ બાબત રાજ્યના દયાન ઉપર આવી છે.
પ્રયત્ન કરતા હોય ત્યાં કર્મવીર યુવકેએ સામાન્ય લેકની લાગણી છે આજ હેતુથી નિન્દાથી ભરેલી ગલીચ પત્રિકાઓ અને તે સંપ્રદાયના
ઘડી દુભવવાનું જોખમ ખેડીને પણ તેમનાં પાળાં નિડરપણે ખુલ્લાં પાડમુખ્ય ધર્મગુરૂઓ અને તેમના શિષ્ય વિરૂદ્ધ અયોગ્ય ભાષામાં લખાતા
- વાજ જોઇએ. વળી અમુક પ્રગતિશી 1 વિચાર સાંભળીને સમાજના અમુક લેખે પ્રગટ થઈ રહ્યા છે. આને લીધે એ સંપ્રદાયના અનુયાયીઓની
વગ દુભાય છે, તેમની ધાર્મિક એટલે કે કાળ પરંપરાથી ધમનાં ધાર્મિક લાગંણીઓ દુભાય છે, એટલું જ નહિ પણ નામદાર મહારાજાની
નામે ચાલી આવતી લાગણીઓ દુખાય છે એ કારણસર એવા વિચારો બજામાં ભિન્ન ભિન્ન વર્ગોમાં પણ બેદીલી અને કડવાશ ઉમાં થવાને
પ્રગટ કરવા દેવામાં નહિ આવે એવું ફરમાન કાઢનાર રાજ્ય કઈ સદીની પુરે સંભવ છે.
મનોદશા સેવે છે એ સમજી શકાતું નથી. વિચાર સ્વાતંત્રને અવરોધ
કરવાની કોઈ પણ રાજ્યને સત્તા છે જ નહિ. સમ્યગુ ભાષામાં અને “નામદારે મહારાજાનું રાજ્યતંત્ર કોઈ પણ વ્યકિતના ધાર્મિક
કેવળ સમાજપને લક્ષ્યમાં રાખીને રજુ કરવામાં આવેલા વિચારો સ્વિાતંત્ર્યની આડે આવવા ઇચ્છતું નથી, એમ છતાં પણ કોઈ પણ
સાંભળીને દુભાનારા માનવીઓને આજની સુધરેલી દુનિયામાં વસવાને Eવર્ગની ધાર્મિક લાગણીઓ દુખાય અથવા તે તેમના ધાર્મિક આચાર
કે ફરવા હરવાને કોઈ અધિકાર નથી. કુદરતની ઠંડો ગરમ પવનશ્રેકિ માન્યતૃાએાને ઉપહાસ થાય એવો પ્રચાર કઈને કરવા દેશે નહિ.
લહરીઓ માફક આવતા નરમ ગરમ વિચારોને ઝીલવા, કાળબળને જીદા શુદા જ પ્રદાયના મુખ્ય મુખ્ય થમ ગુરઆના અને તેમના શિષ્યાના" પારખવું અને તે મુજબ સમાજરચનાને | સંસ્કારતા રહેવું એ જ " Eવ્યક્તિત્વ અને વર્તન ઉપર કરવામાં આવતા સીધી કે આડકતરા સામાજિક જીવનની સાચી નીતિ છે, આ જે ન સમજી શકે અને Fઆક્ષેપ અને આક્રમણે આ રાજતંત્ર સહી શકશે નહિ.
સ્વીકારી શકે તે રાજ્યો અને તેના આધારે ટકી રહેવા માંગતે સમાજ ? માર, “આમ હોવાથી નામદાર મહારાજાની સરકાર લાગતા વળગતા : પિતાના અસ્તિત્વની ઉપયોગીતા દિનપ્રતિદિન ગુમાવતા જાય છે અને સૌ કોઇને ચેતવણી આપવાનું જરૂરી ધારે છે કે હવે પછીથી જે ભૂતકાળ સાથે મંત્રી દાખવતી આવી સંસ્થાઓએ બહુ જલ્દીથી ભૂતકે ગમે તેવા હેતુથી પણ આવી અનિષ્ટ પ્રવૃત્તિઓને ચાલુ કાળમાં જ વિલીન થવાનું છે એ વિધાતાનું નિર્માણ સૌ કોઈ સમજી રાખશે તેની સામે રાજ્ય તરફથી સખત પગલાં લેવામાં આવશે.” લે. વિચારક્રાતિના પ્રચંડ વેગને રોકવાની આજે કોઈની પણ તાકાત તો આ ફરમાનમાં તેરાપંથી સંપ્રદાયનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં નથી. કાં તે જોધપુર રાજ્ય ડહાપણ વાપરીને આ ફરમાન પાછું.' આવ્યાં નથી, એમ છતાં પણ ત્યાંની અધતન પરિસ્થિતિથી વાકેફગાર ખેચી લેવું રહ્યું, અથવા તે પિતે કરતાં હોય તે બમણા વેગથી કરતા મિત્રો જણાવે છે કે જેવી રીતે વડેદરાને દીક્ષાધારે વે. મૂ. સાધુએનું રહીને અને માર્ગમાં આવતી આફતે કે સંકટોને આવકારીને જોધનિયમન કરવા માટે ઘડાયું હતું, તેવી રીતે આજે જોધપુર રાજ્યમાં પુરના જૈન યુવકોએ આ ફરમાનને નિષ્ફળ બનાવવું રહ્યું. કેટલાંક .
જોરી કરી રહેલ તેરાપંથી યુવકને જ લયમાં રાખીને આ આખું ગર્ભધારણ કસુવાવડમાં પરિણમે છે. તેમ આ ફરમાનની પણ કસુવાવડ | ફરમાન બહાર પાડવામાં આવ્યું છે અને એ પાછળ લાગવગ ધરાવતા જ થવી જોઇએ. ' ,
તેરાપથી શ્રીમાન આગેવાન અને ધર્માધિકારિઓને માટે હાથ છે. પ્રેમી-અભિનન્દન ગ્રંથ જેને પિતે દબાવી શકવાને અસમર્થ નીવડયા તેને દબાવવા માટે રાજ્યનું
દિગંબર સમાજના જાણીતા આગેવાન અને વિદ્વાન વિચારકશિરણું લેવામાં આવ્યું છે. આ ફરમાન સામે ચેતરફથી વિરોધ પ્રગટ
- શ્રી. નાથુરામ પ્રેમીની સાહિત્યવિષયક તેમજ અન્ય નિષ્કામ સેવાઓની થઈ રહ્યો છે. કલકત્તાને તેરાપંથી યુવક સંઘ જેમાંના ઘણા ખરા સભ્ય જોધપુર રાજ્યના મૂળ વતની છે. તેણે આ ફરમાન સામે
કદર રૂપે થોડા સમયમાં પ્રગટ થનાર પ્રેમી-અભિનન્દન ગ્રંથ સંબંધમાં , વ્યવસ્થિત રીતે જેહાદ શરૂ કરી છે. જૈન યુવક પ્રવૃત્તિના જાણીતા “જૈન” પત્રના તા. ૨૭-૧-૪૬ ના અગ્રલેખમાં જણાવે છે કે - આગેવાન સંચાલક શ્રી ભૈરવમલ સિંધીએ પણ આ ફરમાન સામે સખ્ત સાહિત્ય, શિક્ષણ અને સંસ્કારપ્રચાર જેવા લેકકલ્યાણકારી ક્ષેત્રમાં વિરોધ ઉઠાવ્યો છે. જોધપુર રાજ્યનું ‘ઉપર જણાવેલ ફરમાન બેવકુફી વ્રતધારીની જેમ જીવનભર શ્રધ્ધ મહાપુની સ્મૃતિ જાળવી રાખવાના અને સંકુચિત દૃષ્ટિને નમુને છે. આજના વાતાવરણમાં, અને આજની આશયથી એમના નામે અભિનંદન-ગ્રંથ પ્રકટ કરવાની પ્રવૃત્તિ છેલ્લાં એનાદશામાં આવા ફરમાને જેને રક્ષણ આપવા માટે બહાર કેટલાંક વર્ષો થી શરૂ થઇ છે. દ્વિવેદી-અભિનંદન ગ્રંથ તથા રવીંદ્રનાથ પાડવામાં આવ્યા હોય છે તેના સર્વ વર્ચસ્વને અને પ્રભુત્વનો ઠાકુર-અભિનંદન ગ્રંથ એના નમુના છે. આ જ ગ્રંથ આપણા જૈન અન્ત લાળવામાં મદદરૂપ નીવડે છે. આ ફરમાન તેરાપંથી સમાજમાં શ્રદ્ધેય શ્રી નથુરામ પ્રેમીજીના અંગે પ્રસિદ્ધ કરવાની કેટ