SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૨-૪૬ પગ કરી જોયાં. કરતાં કરતાં તેમને લાગ્યુ કે જે ભવના રસ ચાખતા હાય તેમની ઉપાધિ અદ્ભુત કે તે એક અનુભવ જ અજાણ્યા તવતે જણાવે છે. કરાવે છે. સુ આત્માના અનુહાય છે, કારણ અનતના અનુભવ ‘આતમ અનુભવ રસિક કા અર્જન સુન્યા નિહતત નિવેદી, વેદત કરે, વેદન કરે અને તારી (સાંખી ૫૬, ૬) દંશનમાં, યોગમાં કે કશામાં તેમને તૃપ્તિ ન થઇ. તેમણે જોયુ કે વૈષ્ણવા ભિનારસમાં કેવા તરળ રહે છે. કદાચ આમાં તેમને તૃપ્તિ મળે એમ માનીને પતે વૈષ્ણવભાવનામાં મશગુલ રહેવા લાગ્યા. આ ભાવના આવેશમાં જ તેમણે ગાયુ છે કે મારૂ હૃદય તા ખસીધરમાં લાગી ગયુ છે. ૧ સારા દિલ લગા હું સીવરેસ્ (૫૬, ૫૩) આનધનનો આ પરિવર્તનથી બધા આશ્ચય પામી ગયા. તેમને સમજાવતાં તેમણે કહ્યું, 'વ્રજનાથના જેવા પ્રિયતમ સ્વામી બીજો કયો હાઈ શકે ! માટે જ મેં તે મારી જાતને વેચી દીધી છે. રણમાં વ્રજનાથસે સુનાયબિન હાથેાહાથ બિકાયા.' (૬૩) આન‘ધનને જણાયુ કે શ્રી રાધિકાની માફક કૃષ્ણના વિરહમાં તેમનાં આખા જન્મ વીતી જશે. તેથી તેમણે ગાયું શ્યામ, મુને નિરાધાર કેમ મૂકી1 કોઇ નહીં હું, કાણુ હું ખેલું, સહું આલ બન ટુક પ્રાણનાથ તુમે દૂર પધાર્યાં, મૂકી નેહ નિરાશી 1 જનજનના નિત્ય પ્રતિગુણ ગાતાં જન્મારા ક્રિમ જાસી ॥ જેહનાં પક્ષ લઇને ખેાલુ, તે મનમાં સુખ આણે । જેહના પક્ષ મૂકીને ખેાલુ, તે જનમ લગે ચિત તાણે | વાત તમારી મનમાં આવે, કાણુ આગળ જઈ ખેલુ લલિત ખલિત ખેલ જો દેખુ, આમ બાત સબ ખેાલુ ॥ ઘટે ધટે છે. આંતરજામી; મુજમાં કે નહિં દેખુ જે તેખુ તે નજર ન આવે પ્રાણવસ્તુ ન પેપ્યુ અવધે કહની વાટડી જોઉં, બિન અવધે અતિ કૂંકુ । આનદુધન પ્રભુ વેગે પધારે, જિમ મન આસ પૂરૂ ॥ (૯૪) નંદધન મનમાં વિચારવા લાગ્યા કે કદાચ અ’તરમાં અહુ ભાવની ગ્રંથિ રહી ગઇ હાય, તેથી જ તેમની કૃપા થતી નથી. તેથી ગાયું. કથા માણુ ગુહીના ॥ પ્રભુ કે ધરદારે રટન કરૂ ......(૨૬) જ મનની વ્યાકુળતાને લીધે આનધન સાધનાને માર્ગે આગળ ધપવા લાગ્યા. અનેક સાધના કરી. તેમના અતરની વ્યાકુળ અવસ્થાને લાભ લઇને કેટલાય સંપ્રદાયાના કેટલાય જબરદસ્ત રખેવાળાએ તેમને માંતપાતાની વાડમાં તાણ્યાં. આત ધન નિરૂપાય થઇ ગયા. બધા જ જુમ નીચે માથે સહેવા લાગ્યા. કુળમાં કાંઇ ન મળ્યું”. કાઈ દળ આવીતે તેમને તાણી જાય અને તેમને પોતાના પાઠ ભણાવે. તેમને છેવટે લાગે કે એ માગ વ્યય છે, તે વળી પાછા તેમાંથી બહાર નીકળી પડે. જેમ કોઇ અસહાય અબળા સ્વામીની શોધમાં આકુળ- વ્યાકુળ થઇને રસ્તે જતાં આમતેમ નજર કરે ત્યાં કાઇ દળના લાકા તેની આવી અવસ્થાના લાભ લઇને તેને બળપૂર્વક પોતાના વાડામાં *સાવે, તેમ આન ધનના જીવનમાં પણ થવા લાગ્યુ. પોતાના જીવનના દુઃખતી આ વાત તેમણે અત્યંત કરૂણા ભાવે ગાઇ છે. પાતાના જૈન ધન તે પણ તેમણે છાડયે નથી. આ રહ્યું તે પેદઃ એમાયડી મુને નિરપ મેં કિહી ન મૂકી નિરપખ રહેવા ઘણું હિ ઝુટી, ધીમે નિજમત કૂકીનાં જોગિયે મલીને જોગિન કીની જતિયે કીની જતની ભગતે પકડી ભગતાની ઝીની મતવાલે કીની મતની વિશેષ રામ ભણી રહેમાન ભણાવી, અરિહત પાઠ પઢાઇ ઘર ઘરમેં હમ કંધે વલગી ‘અલગી જીવ સગા ॥ કાઇએ મુડી, કાયે લૂચી, કાઇએ કેસે લપેટી એકમના મે કાઇ ન દેખ્યો. વેદન કિન્હી તે મેટી કોઇએ થાપી, કાઇ ઉથાપી, કોઇ ચલાવી, કાઇ રાખી કાઇ જગાડી, કોઇ વાડી, કોનુ કોઇ નથી સાથી ધીંગા દુબલને ટેલિજે, ડીંગે ડીંગ આજેપ અબલા તે ક્રિમ ખેલી શકીયે, બડ જોદ્દાને રાજે જે જે કીધું, જે જે કરાવ્યું, તે કહેતી હું લાજી થાડે કહે. પણ પ્રીછિ લેજો, ધરશું તીરથ નહિ બીજી આપવીતી કહે તા રીસાવે, તેથી જોરે ન ચાલે આન દધન વાડલા એડી ઝાલે, તે બીજી સંત્રતુ પાલે માનવ માનવનું દાસત્વ લય કર છે, વિચ્છિન્ન સત્યને ઘણા છે; સમગ્ર સત્યના કાં જ નથી. એક પાંણીતો દેશ ચઢાવવા ભારે છે, પણ સાગરમાં ડૂબકી મારતાં પાણીના ભાર જણ ત નથી. આનદધતે વિચાયું કે સમગ્ર વિશ્વ સત્યને જીવનમાં ઊતારવુ. જો અખિલ વિશ્વને ગુરૂ કરવામાં આવે તે બધા વાદિવવાદ ટ જાય. તેથી તેમણે ગાયું. જગત ગુરૂ મેરા મ જગતકા ચેરા મેટ ગયા વાદવિવાદકા ઘેરા I’, (૭૮) ‘પ્રભુ તા સમ અવરનું કાર્ય ખલકમે.’(૮૨) જ્યારે આમ અનુભવનો આનદ જાગ્યા ત્યારે અનાદિ અજ્ઞાન નિદ્રા આપમેળે સરી ગઇ. જ્યાતિસ્વરૂપ સહુજ અવસ્થા જીવનમંદિરને "ઉત્ત્તળવા લાગી. (૪) ક્રાઇ સંપ્રદાયની સાથે તેમના વિરેધ રહ્યો નહિ રામ, રહેમાન, મહાદેવ, પારસનાય, બ્રહ્મા બધાય બ્રહ્મમય જણાયા. જીવનની સાધનાને માગે જે પ્રકાશથી, જે પ્રેરણાથી આન ધ આગળ વધ્યા તે ક્ખીર વગેરે સર્જવાદી મરમીઓના જેવા જ હતા, આનદંધનના ઘણા ભાવ કખીર, દાદૂ, રજજબજી વગેરેના ભાવેની સાથે મળે છે.* નધનનાં પદેોમાં સુંદર કવિત્વશકિતને પ્રકાશ પણ છે. નીચેનાં ઉદાહરણેાથી તેમનાં ભાવ, ભાષા તેમજ રચનાને પરિચય થશે. ૧. અમલ કમલ વિકચ ભયે ભૂતલ મંદ વિષય શિકાર (૧૫), જારે જા જારે 11 સજિ શણગાર બાઇ આભૂષણ્ ગઈ તબ સુની સેજા (૩૫) તેમને જણાયુ કે તે પરમ પ્રભુ સૌથી પર છે. તેથી ગાયુ ૩. નિસ અધિયારી ઘનવટી રે પાઉં ન વાટકા (૧૮) ૪. ઝડી સદા આન ધન ખરખત બનમાર એકનતારી ૫ (૨૦) દુ:ખિયારી નિસદિન ક્રિશ સુધબુધ ખાય । તનકી ભનકી વન લહે પ્યારે કાસે દેખાશે. રાય I (૩૩) ખં લગાઇ દુઃખ મહેલકે ઝરૂખે ઝુલી હૈ।। (૪૧) ૭. શ્રાવણ ભાદું ધનધટા, બિચ બિર્ચ ઝમકા હા ૬. સરિતા સરવર સબ ભરે, મેરા ઘટસર સળ સૂકા હૈ ॥ (કર) મૂળ લેખકઃ-શ્રી. ક્ષિતિમાહન સેન અનુવાદક:- શ્રી જય તલાલ આચાય | (સમાપ્ત) ત્યાર પછી ક્ષિતિમાજી કખીરની વાણીની સાથે માનવમનની વાણી રાજ્ય, ભાવ, વિચાર વગેરે દર્શાવતાં પાના ઉલ્લેખ કરે છે, જે આ સ્થળે ચિત નહિ જવાથી મઢી ઉધ
SR No.525931
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1946 Year 07 Ank 17 to 24 and Year 08 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1946
Total Pages220
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy