________________
૧૩૨
,
તા. ૧૫- ૧૨-૪૬
વૈદિક સાહિત્યમાં સ્પર્શાસ્પર્શની ગંધ સરખી નથી પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રેરણાથી જાતિ અભિમાન અને અસ્પૃશ્યતા
ચાતુવર્ણ પ્રથામાં કોઈને ઉચ્ચનીચ ગણવાનો પ્રશ્ન જ ન હતા. દૂર કરવાનો પ્રયત્ન થઈ રહેલા છે. એ બધા પ્રયત્નોને લીધે હિન્દુઆ ઉપરાંત વડ તે ના વધવ ર થી ગાતે નહિ સમાજની જડતા ઉપર કંઈક અસર થવા પામી છે. કે જન્મથી. જન્મ કે વંશથી વર્ણ મપાય તે કરતાં માણસના
દૃષ્ટિબિન્દુ કમ અને સ્વભાવથી વર્ણ મપાય તે વધારે સાચું છે; કારણ કે
- આ બધા પ્રયત્નોની સાથે હાલ થોડાં વર્ષોથી એક નવા આવી જ વર્ણપ્રથાના ઉલ્લેખ વૈદિક સાહિત્યમાં, એટલે કે, સંહિતા,
દૃષ્ટિબિન્દુથી અરપૃશ્યતા નાબુદ કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે.
પાશ્ચાત્ય કેળવણીના સંસર્ગથી લેકશાસનનું-Democracyનું બ્રાહ્મણ ગ્રં, અને ઉપનિષદમાં મળી આવે છે. અત્યારે જે 'આપણે નાતજાતના નિજીવ સંકુચિત વાડાઓ જોઈએ છીએ તેને
નવું દૃષ્ટિબિન્દુ આપણને અસર કરી રહ્યું છે. બધાં મનુષ્ય એ સાહિત્યમાં કંઈ જ ઉલ્લેખ નથી. અને આથી વધારે આશ્ચર્ય
- જન્મથી જ સ્વતંત્ર અને સમાન છે, એ લોકશાસનના મૂળભૂત કારક બીના તો એ છે કે એ વૈદિક સાહિત્યમાં સ્પર્શાસ્પર્શની ગંધ
સિધ્ધાંતમાં ઉંડી ધાર્મિકતા રહેલી છે; કારણ કે તેમાં માનવતા
અને ન્યાયબુદ્ધિની પ્રેરણા રહેલી છે. હિંદુધમ ઉપરના આ પણ જણાતી નથી. એ ભવ્ય સમયમાં કોઈના સ્પર્શથી અભડાઈ
કલંકની ભયંકરતા અને તેનાં તાત્કાલિક અને દુરનાં પરિણામોને જવાય, એ વિચાર સરખોય ન હતે.
સચેટ ખ્યાલ, જે ગાંધીજીને આવેલો છે, તેને બીજા અત્યારની નાતજાતની પ્રથા અને સ્પર્શાસ્પર્શ એ વસુંધર્મનું
કેઈને આવેલો નથી, એમ કહીએ તો તે અતિશકિત નહિ અંગ નથી જ એ ચોક્કસ છે, આ બે દૂષણે વર્ણધર્મમાં પાછળથી ઘુસેલાં છે, અને જાણે તે આપણા ધર્મ અને સમાજનું આવશ્યક
કહેવાય. આ કલંક અને અન્યાય દુર કરી, હિંદુ ધર્મ અને અંગ હોય એમ ઘર કરીને પડેલાં છે.
સમાજની આંતરશુદ્ધિ સાધીને, રાષ્ટ્ર ઘડતર કરવાના તેમના પતિતપાવન પૂર્વજોના આપણે અનુયાયીઓ?
પ્રયાસો વિશાળ, સચેટ અને એક બીજા ઉપર આધાર રાખ
નારા છે. ગાંધીજીના બધા પ્રયાસમાં અદ્વૈતભાવની ભૂમિ પ્રતીતિ શ્રી રામચન્દ્રને નિષાદરાજ, ગુડ, શબરી વગેરેની સાથે
તે ઓતપ્રોત છે જ, પણ તે સાથે લેકશાસનને મૂળભૂત સિધ્ધાંત મૈત્રી હતી, દક્ષિણની અનાર્ય જાતીઓને તેમણે અપનાવી હતી.
પણ તેમાં જીવંત સ્વરૂપે રહેલે છે, તેટલે અંશે તેમના પ્રયાસોએ મહાભારતમાં પણ પાંડવોએ અનેક આર્યતર જાતિઓ સાથે
વિશાળ વ્યાવહારિક જનાઓનું સ્વરૂપ ધારણ કરેલું છે અને દસ્તી કર્યાનાં ઉદાહરણો છે. બધાં વિધી તને સમાવી દઈ
તે સર્વમાં વેગ અને જોમ આવેલાં છે. અસ્પૃશ્યતા નિવારણના પરદેશી જાતિઓ અને વિચારસરણીને અપનાવીને સમન્વય કરે,
કાર્યમાં જે કંઈ જેમ છેલ્લાં વીશેક વર્ષથી આવ્યું છે, તે તેમણે એ આપણું હિન્દુ સંસ્કૃતિની વિલક્ષતા છે. આમ જે ધર્મના
આ દિશામાં ઉપાડેલી ઝુંબેશને આભારી છે. અસ્પૃશ્યતાની બદીને મહાનુભાવ પુરૂષે પરદેશી કે આતર જાતિઓને અપનાવીને
લીધે હરિજન ભાઈઓની સ્થિતિ ઘણે ઠેકાણે પશુઓની સ્થિતિથી પતિતપાવનનું બિરુદ પામ્યા છે, તેજ ધર્મના અનુયાયીઓ હોવાને
પણ હીન થયેલી છે. તે જોઈને ગાંધીજીના હૃદયને કેટલો બધો આપણો દાવો છે, અને છતાં આપણું પિતાના જ ધર્મના માણસને
સંતાપ થાય છે, એ આપણે સર્વે જાણીએ છીએ. છતાં આ સ્પર્શ પણ કરવાને આપણે તૈયાર નથી આ તે કેવી વિપરીત ઘટના
પ્રવૃત્તિને જેટલે વેગ મળવો જોઈએ તે હજી સુધી મળ્યો નથી. છે ? શુદ્ધ ધર્મ અને શાસ્ત્રની દ્રષ્ટિથી જોતાં અસ્પૃશ્યતા
અસ્પૃશ્યતાના પાપને લીધે આપણા ધર્મ અને સમાજ ઉપર એ નિશ્ચિત પાપ છે જ, છતાં કેવળ માનવતાની દ્રષ્ટિથી
કે ભય તોળાઈ રહ્યો છે, તેની કંઈજ કલ્પના આપણને આવી જોતાં પણ તે ઘોર પાપ છે જ, એવી આપણને હૃદયમાં લાગતી નથી.. પ્રતીતિ થવી જોઇએ છે,
ધર્માન્તર એ સવર્ણોની શરમ જડતા તોડવાનો પ્રયત્નો
આપણને ખ્યાલ આવતું નથી કે સવર્ણોના ત્રાસથી, આ વિષયમાં, દ્રષ્ટિની અંધતા દૂર કરી આપણું હૃદય ઉપર તેમના અમાનુષી વર્તનથી, કુવા, તળાવ, નિશાળે, દવાખાનાં, જામી ગયેલી જડતા તેડવા માટે, આપણા અનેક આચાર્યો, અને જાહેર વાહને વગેરે તદન પ્રાથમિક જરૂરીયાતનાં સાધને બીજાના સાધુ સન્તોએ પ્રયત્ન કરેલા છે. મધ્યયુગમાં ભક્તિમાર્ગની • ભાગી- જેટલા, સમાન અધિકારથી વાપરવાની બેહુદી મનાઇથી દર વર્ષે રથીને પવિત્ર પ્રવાહ આખા હિન્દમાં પ્રસર્યો, તેને મર્મ એટલે કેટલાયે હરિજન ભાઈઓ ધર્માન્તર કરે છે. સવર્ણના જુલ્મથી હતો, કે આખું જગત હરિમય છે એ સત્યની પ્રતીતિ હૃદયને ત્રાસી જઈ કેટલાયે હરિજન ભાઈઓ મુસ્લીમ અને લઘુમતી કરાવવી, અને માત્ર માનવ જ નહિ, પણ જીવ માત્ર સાથે સમતા કામોની માફક અલગ મતાધિકાર પણ માગી રહ્યા છે. તેમનાં સાધવા યત્ન કરો કે જેથી વર્ણનું અભિમાન તૂટે, કહેવાતા. નાડીમાં જે કોમી રૂધિર ફેલાઈ રહેલું છે તે તદ્દન કારણ વિનાનું ચાંડાલે અને શદ્રો પ્રત્યે આત્મીય ભાવ જાગે, અને એ રીતે તે નથી જ. પિતાને ધર્મ બદલવાને સર્વ કોઈને સરખો અધિચિત્તશુદ્ધિ , થતાં હૃદયમાં સાચી નિર્મળ ભક્તિ પ્રગટે, આ કાર છે. સ્વેચ્છાથી, વિચારપૂર્વક, ધર્માન્તર થાય, તો તે બાબસાધુસતેમાંના કેટલાક તે જાતિએ કહેવાતા શો હતા, છતાં તેઓ તમાં કોઈને કંઈ વાંધો ઉઠાવવાનું કારણ રહે નહિ. પણ સવપૂજ્ય ગણાવ્યા છે, અને હજી પણ તેમનાં પદે ગાઈને આપણે ર્ણની નિર્દયતા અને જુલમને લીધે જે હરિજન ભાઈઓ ધર્માશ્રધ્ધાભક્તિ પોષી રહ્યા છીએ. રામાનન્દ, કબીર, નાનક, દાદુ, ત્ર કરવા લેભાય તે તેની સર્વે જીમેદારી સવર્ણોને માથે છે. રવિદાસ, ધન, સેને, સદને, તુકારામ, એકનાથ. નરસિંહ, મીરા, આવી ઘટનાઓનાં રાજકીય પરિણામેનો વિચાર ન કરીએ તો ચૈતન્ય વગેરેના જીવન અને કવનમાં હિન્દુ ધર્મનું આત્મવત્ પણ સવર્ણોના આવા ત્રાસથી હિંદુ ધર્મને જે ક્ષય થઈ રહ્યો સર્વ ભૂતેષુનું અદ્વૈત તત્ત્વ ગુંજી રહ્યું છે. હિન્દુ ધર્મ અને ' છે તે કંઈ નજીવી આપત્તિ નથી. ' સમાજમાં જાતિ અભિમાન અને સ્પૃશ્ય સ્પૃશ્યતા જે અનર્થ કરી
સગવડિયો ધર્મ રહ્યા હતાં તે તરફ તેઓ સચિંત હતા. આ દૂષણો દૂર કરવાના તેમના આપણે જે હેજ જ વિચાર કરીશું તે સમજાશે કે
આપ
ચાર કરી પ્રયત્ન ભકિતની દૃષ્ટિથી અને ભકિતના સાધનથી થયેલા હતા.
તે
આપણો ધમ તદન સગવડિયું બની ગયું છે. મોટા કારખાનામાં અંગ્રેજોના અને પશ્ચિમની વિદ્યાઓના સંબંધમાં આવ્યા અોઅડ સાથે કામ કરવામાં, મ્યુનિસિપાલિટી અને પ્રાંતિક ધારાપછી હિન્દીમાં એક સર્વગ્રાહી જાગૃતિ આવી રહી છે. જાગૃતિની સભાની સભાઓમાં એ રૂઢીને ઉંચી મુકવામાં આવે છે, જ્યારે આ હિલચાલમાં આપણી પ્રાચીન પરંપરાને અવલંબીને બ્રહ્મસમાજ બીજા વ્યવહારમાં હરિજન ભાઈઓને સ્પર્શ સરખે પણ કરવામાં રવામી દયાનંદ રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ વગેરેની ન આવે, એ તે કેવી રૂઢી અને કેવો ધમ? આવી સગવડિયા