________________
શ્રી માં ભઈ ન
તું પાક્ષિક મુખપત્ર
પ્રબુધ જૈન
તંત્રી: મણિલાલ માકમંચ દ-શાહ, મુંબઈ ૧ બ્રુઆરી ૧૯૪૬ શુક્રવાર
સ્વાતંત્ર્ય પ્રતિજ્ઞા
તન્યુઆરી માસની ૨૬ મી તારીખ હિ ભરમાં સ્વાત ત્ર્ય દિન તરીકે ઉજષાયો હતા અને શરેશહેર અને ગામડે ગામડે લાખો માણસ એ સભાઓમાં તેમજ ખાનગી થળાએ વાતચ પ્રતિજ્ઞા લીધી હત.- એ વાત શ્ય પ્રતિજ્ઞા દેશની આઝાદી જ્યારે જે કાંઇ બલિદાન માંગે ત્યારે તે બલિદાન આપવા તત્પરતા સંચયત કબુલાતનામુ છે. એ પ્રતિજ્ઞાના વાકયે વાકયમાં ગભીર રહગ્ય રહેલું છે અને હિ તની જટિલ સમસ્યાના 'સાચા ઉકલ રજુ કરવામાં આમાં એ. પ્રતિજ્ઞા પ્રબુદ્ધ જનના વાંચકોના મનન માટે અહિ પ્રગટ કરવામાં આવે છે. ફરી અમે. માનીએ છીએ કે બીજી કાઈ પણ પ્રજાની જેમ હિંદી પ્રજાને પણ એના વિકાસની સંપૂર્ણ તત્કા એને મળી શકે એટલા માટે આઝાદી ધરાવવાનો, પાતાની મહેનતનું ફળ ભાગવવાના તેમજ
અવની જરૂરીયાત મેળવવાને અબાધિત અધિકાર છે. અમે એમ
'પણ માનીએ છીએ કે, જો કઇ પણ સરકાર પ્રજાના આ અધિકારા છીનવી લે, અને એના પર દમન ચલાવે તો એ સરકારને બદલી નાંખવાના અથવા એને નાબુદ કરવાને પણ પ્રજાને અધિકાર છે. હિંદમાંની બ્રિટીશ સરકારે હિંદી પ્રજાની આઝાદી છીનવી લીધી છે. એટલું જ નહિ, પણ એ હિંદની આમજનતાના શાષણ પર નિર્ભર રહી છે. તેમજ હિંદને એણે આર્થિક, રાજકીય, સાંસ્કારિક અને આધ્યાત્મિક રીતે પાયમાલ કર્યો" છે.
- અમે સ્વીકારીએ છીએ કે, અમારી આઝાદી મેળવવાને સૌથી અસરકારક માર્ગે ડિસદારા નથી. શાંત અને કાયદેસરની રીતાનુ અનુસરણ કરીને હિં દે બળ અને સ્વાશ્રય સંપાદન કર્યાં છે તેમજ સ્વરાજ્ય તરફ. એ ઘણું આગળ વધ્યુ છે.
ન હતી. આઝાદીની અમે કરીવાર પ્રતિજ્ઞા લઇએ છીએ, અને જ્યાં થી પણ સ્વરાજ ન મળે ત્યાં સુધી આઝાદી માટેની લેહત અહિં સાત્મક રીતે આગળ ધપાવવાના પવિત્ર નિશ્ચિય કરીએ છીએ. અમે માનીએ છીએ
"સામાન્ય રીતે અહિંસક કાર્યને માટે અને ખાસ કરીને અહિંસક સીધી લડતની તૈયારીતે માટે ગાંધીજીએ દેશ સમક્ષ મૂકેલા અને કોંગ્રેસ સ્વીકારેલા રચનાત્મક કાર્યક્રમના તેમ જ ખાસ કરીને ખાદી. કામી સુલેહસપ ગતે અસ્પૃશ્યતાનિવારણના કાયક્રમના સળ અમલ જરૂરી છે. અમે દેશભાઇએ વચ્ચે નાતજાત કે ધમના ભેદભાવ વિના શુભેચ્છા ફેલાવવાના દરેક પ્રયાસ કરીશુ તરછોડાયેલાઓને અજ્ઞાન અને ગરીબીમાંથી ઉંચે લાવવા અમે મય', 'અને પછાત તેમ જ દલિત ગણાતા ભાઇઓને દરેક રીતે ઊંચે આણવાના પ્રયત્ન કરીશું. અમે સામ્રજ્યવાદી પઘ્ધતિનાં નાશ કરવા બહાર પડયા છીએ, છતાં ' અધિકારી કે બિનઅધિકારી એવા કોઇ વ્યકિતગત અ’ગ્રેજો સાથે" અમારી તકરાર નથી. અમે જાણીએ છીએ કે સવર્ણ હિન્દુઓ અને હરિજનો વચ્ચેના ભેદભાવ જવા જોઇએ, અને હિંદુઓએ એમનાં રાજના વ્યવહારમાં આ ભેદભાવ ભૂલી જવા જોઇએ. આવા ભેદબાવા અહિંસક વ્યવહારમાં અંતરાયરૂપ છે.
Regd
ગમારા ધમો ભલે જુદા હોય, પણ એક ખીજા સાથેના સંબંધમાં અમે સમાત રાષ્ટ્રીયતાથી તેમજ સમાન રાજદ્વારી અને આર્થિક હિતા વડે સંકળાયેલા ભારતમાતાનાં બાળકો તરીકે વત શ
કિની સાત લાખ ગામડાઓને પુનઃવિત કરવા સાથે અ આમજનતાને પીસી રહેલી ગરીબીને ટાળવા માટે મુક અમારા રચનાત્મક કામના અતગત ભાગ
ચરખા અને ખાદી છે. એ માટે સ
અમારી અગત જરૂરીયાતા માટે માત્ર ખાદી જ, અને ખેતી કર ત્યાં માત્ર ગ્રામ્ય હાથકારીગરીતી બનાવટા વાપરીશું અને ખીજાએ એમ કરવા સમજાવીશું. એ ઉપરાંત અમે રચનાત્મક કાર્ય ક્રમ કોઇ ને કોઇ બાબતને યથાશકિત આગળ ધપાવવાના પ્રયાસ પણ કરીશ
ગઇ લડતમાં અમારા જે દ્વારા ભાઇઓએ ગભીર હાડમારો વેડી, ' અપમાન સહન કર્યાં અંતે પાતાના જાનમાલ ગુમાવ્યા એ સૌને અમે અમારી અહેસાનભરી અજલિ આપીએ છીએ. એમના આત્મભાગ અમારૂ ધ્યેય સિધ્ધ ન થાય ત્યાંસુધી કદી નંદિક જે પાત અમારી પ્રેજનુ અમને સદાય સ્મરણ કરાવશે. તે
૧૯૪૨ ના ઓગસ્ટની ૮ મી એ કોંગ્રેસની મહાસમિતિએ પસા કરેલા ઠરાવતુ અમે “ફરીવાર સમર્થન કરીએ છીએ. હિંદના તેમ જ વિશ્વશાંતિ અને સૌની આઝાદીના હિતમાં હિંદમાંથી બ્રિટિશ સત્તાએ ખસી જવું જોઇએ એવી માગણી આ રોલ કરે છે.
આજને દિવસે અમે કરીને કૉંગ્રેસના સિદ્ધતા અને કોંગ્રેસની નીતિઓનું શિસ્તપૂર્વક પાલન કરવાની તેમ જ હિંદની આઝાદી માટેની લડતને આગળ ધપાવવાને માટે કોંગ્રેસના સાદ ઝીલવાને તૈયાર રહેવાની પ્રતિજ્ઞા કરીએ છીએ.”
x
વાત ત્ર્ય દિનની સાયકાલની પ્રાર્થના પ્રેમને ગાંધીજીએ સ્વાત પ પ્રતિજ્ઞા સંબંધી નીચે મુજબ ઉદ્ગારા કાઢ્યા હતા. આજના આપણા માટે અતિ મહત્ત્વના છે. સ્વાતંત્ર્ય માટેની માપણી અને ઝખના આજે આપણે વ્યક્ત કરીએ છીએ. તમે આ લીધી છે અંતે જો તમે ન લીધી ડ્રાય તે જાહેર સભામાં તમ લેવી જોઇએ અને તેમ ન બને તે તમે આ પ્રતિજ્ઞા ધરમા એસી પશુ લઇ શકે છે. આ પ્રતિજ્ઞા જણાવે છે કે અમારે સ્વતંત્રતા
શાન્તિ ભર્યા એને વ્યાજબી ઉપાયો વડે મેળવવા માંગીએ છીએ આ છેલ્લાં પચ્ચીસ વર્ષથી આપણે પ્રતિના લઇ રહ્યા છીએ. સ્વતંત્રતા કેઇની મહેરબાનીની રાહે અમારે જે એ છીએ એમ આપ કદિ કહ્યું નથી કે ચિન્તયું નથી. સર્વ શકિતના સ્વામી તમે રામ કહા, રહીમ કહે, ખુદા કહાર અલ્લી પાડી ગાડ કે
જેટલા લોકો છે તેટલાં નામ છે. આપણે તે સર્વશક્તિમાનને જોઇ રહ્યા છીએ અને પ્રાથી રહ્યા છીએ કે હું ઇશ્વર જે સ્વતંત્રતા અમે સત્ય અને
અહિંસા દ્વારા હસ્તગત કરવા માંગીએ છીએ તે સ્વતંત્રતા મેળવવામાં -- અમને મદદ કરી અમે તું માલીશ લોકોને છેતરી વિરાધીઓન હેલત રિાશ અંતે તેમની ઉપર પ્રહાર હરીશ સ્વતંત્રતા મળવીશ. એમ અને જરા પણ કહેતા નથી
છે વતા નથી. આવી પ્રાથના સહલી વસ્તુ નથ
ધરાવવી
આકાંક્ષા સેવવી એ આપણ કામ છે. ઈશ્વરની જે ઇચ્છા હશે