SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ જૈન તા. ૧૫-૧-૪૬ પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક પ ત પણ રચના થયેલી જોવામાં આવે છે. તે સમયના જૈન સાહિત્યમાં આતા પરિચય મળી આવે છે. મુનિ જિનવિજયજી આ વિષે ભવિષ્યમાં પ્રકાશ પાડશે એવી તેમણે મને આશા આપી છે. કહેવામાં આવે કે ફેરફાર કરવા જતાં મહાવીર, બુદ્ધ જેવા મનીષિઓના રત્નભડારમાંથી દૂર સરકી જવાય, તે અહીં ધ્યાનમાં રાખવું જરૂરી છે. કે જ્યારે તેમણે પ્રથમ વિદ્રોહ ઉઠાવ્યા ત્યારે જે પ્રાચીન મતવાદીઆએ વાંધા ઉઠાવ્યો હશે તે પોતાના મેહને વશ થઇને જ. પૂર્વસંચયના માહને લીધે નવો માર્ગ લેવા કાજુ થઇ પડે છે, વિદ્રોહને પરિણામે કદાચ માનવ શરૂશરૂમાં બંધનાની બહાર નીકળી જાય છે, પરંતુ પાંછળથી વખત જતાં પોતે રચેલાં ઐશ્વયનાં અધિક કાણ બંધનામાં પાછા તે વધુ જકડાતા જાય છે. ગુજરાતમાં ઘણાં જૂના છે તેથી તેઓ ગુજરાતી ભાષા વાપુરે છે. કાંઇક હિંદીનું પણ ચલણુ ખર ત્યાર પછી આવ્યા કખીરને યુગ. તે સમયના `સામાં નાયપથી કે ગેરખ઼પ થી ભાષાના તેમજ રીતિના પ્રભાવ જોવા મળે છે. કશ્મીરની ભાષાશૈલી ઉત્તરમાં પંજાબથી માંડીને દક્ષિણમાં કર્ણાટક સુધી, અને પશ્ચિમમાં દ્વારકાથી માંડીને પૂર્વમાં જગન્નાથ સુધી પરિચિત થવા પરંતુ આ બધું ઘણે ભાગે ટીકાટિપ્પણ કે એવા કઇ ગૌણ ઉદ્દેશથી લાગી. ગુરૂ નાનકની ભાષા પણ ઠીક પંજાબી ભાષા તે નથી જ, મુખ્યભાવે નહિ, તેમનુ સ્થાન અધ ભાગધીની લગોલગ 'તે નહિ જ. 'ગુરૂના મુખની તે ભાષાનું નામ પડયું ગુરૂમુખી. કાઠીયાવાડ, ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે સ્થળામાં રચાયેલાં ભજનેમાં ખીરની છાપ જણાય છે. આ ભાષા અને સાહિત્ય ભકતાના ભાવની એક મીલનભૂમિ સમુ બની ગયું. બંગાળ અને વૃંદાવનની વચ્ચે પણ પદાવલીસાહિત્યથી ધનિષ્ટ સંબંધ રચાવા લાગ્યો. આ પ્રમાણે બગાળની વૈષ્ણવ પદાવલી મધ્યદેશમાં, રાજપુતાનામાં, અને સિંધ ગુજરાતમાં વૈષ્ણુવા ગાવા લાગ્યા. આ પ્રકારતી ભાષામાં જુદાં જુદાં સ્થાનાની છાપ તા લાગી જ, પરંતુ મૂળ ભાવ સમજવામાં કોઇ મુશ્કેલી જણાતી નહિ. જનાએ અને બૌદ્ધોએ અયહીન મૃત આચારેાની સામે પ્રાચીન વેદપ'થીઓની કેટકેટલી સમાલોચના કરી છે, પરંતુ છેવટે અહીન આચાર, નિયમ અને વિધિનિષેધના ભાર શુ' તેમના પર પણ ઓછા સકાય છે. જૈનમત તેમજ બૌદ્ધમતના પ્રારંભમાં જ કોટિવાદ (extremism) ત્યાગ કરીને મધ્યમ માગ સ્વીકારવાની કે સૌંસારની અનેક વિચ્છિતામાં એક પ્રકારના યાગભાવની (synthetic) સાધના જણાય સહજ’: ‘સ્વાભાવિક’, સમતા,' એકર' જેવાં મેમાં સત્યા તેમણે સાધનાને માર્ગે જતાં સ્વીકાર્યાં. પાછળથી જૈન તેમજ બૌદ્ધ ધમ પણ પ્રયાબદ્ધ બની ગયા, પરંતુ પેલા શબ્દો તેમનામાં ઊતરી આવ્યા, જો કે તે જીવ તભાવે રહ્યા નહિ. બાઉલેાની ભાષામાં કહીએ વરયાત્રો આગળ વધી ત્યાં મશાલ હાલવાઈ ગઈ, છતાં પેલા મશાલસીએએ જ્યારે હાલવાયેલી મશાલા છેડી નહિ ત્યારે તેમના હાયમાં કેવળ જ્યંતિ વગરના દંડના માટા ભારાનું ગૌરવ રહ્યું ! બૌદ્ધ, નાથપર્ય ઇત્યાદિ સંપ્રદાયા પછી જે બધા વિકૃત સ ંપ્રદાયાથી ભારતવષ છવાઇ ગયા, તે વખતે ‘સહજ,’‘એકરસ' જેવી વાતેમાં મલીનતા પેઠી. છતાંય પ્રાણંહીન ભાવે પણ તે ટકી રહી, તેથી પશુ પાછળથી યાડા ઉપકાર થયા નથી. જ્યારે એક એ મહાપુરૂષા જન્મ્યા, ત્યારે આ બધી વાત સાંભળીને આશ્ચય પામી ગયા. જે બીજો મૃતપ્રાય થઇ ગયાં હતાં તેમાં તેમણે પોતાની સાધનાના રસ છાંટયા, પર્ણામે એ બધાં તાજા થઈને મ્હેકી ઊઠયાં. કબીર વગેરે સાધકાએ આ શબ્દોમાં નવા પ્રાણસંચાર કર્યો. ભક્ત નાનક, દાદૂ, રજ્જબ્ જેવા સાધકોએ તેમાં વળી સજીવન આણ્યુ. ગેટની ભાષામાં કહીએ તે પુરાણી વાતને તેમણે નવી રીતે વિચારી અને તે નવા સત્યથી તેમને પ્રાણવાન બનાવી. મધ્યયુગમાં કાઇ સ્થળે કાઇ મહામનીષિ જન્મતા કે સત્ર તેને પ્રભાવ ફેલાતા. તે વખતે દૈનિક પત્રા, રેલવે, ટેલિગ્રા, એમાંનું કાંઇ નહતું. અને આમ છતાંય ભંગાળનાં ગાપીચદનાં ગાન પજાળ, સિંધ, ગુજરાત, મહારાષ્ટ્ર અને ઠેઠ કર્ણાટક સુધી પહોંચી ગયાં. કશ્મીરના પ્રભાવ મહારાષ્ટ્ર, ગુજરાત, આસામ, બંગાળ અને ઓરિસ્સા સુધી કલાયા. દ્રાવિડ દેશના બિલ્વમ'ગળની વાત બંગાળ, વ્રુદાવન અને ઉત્તર હિંદનાં અનેક સ્થળે ઘરગથ્થુ બની ગઇ. તે એવે વખતે આ બધું કિવી રીતે પ્રચાર પામતું તીથ યાત્રાનાં અનેક સ્થળેામાં, સાધુસંતાનાં સગમમાં, ગાનમાં, ભજનમાં, કથાવાર્તામાં, એમ અનેક રીતે તે કાળની ભાવના અને સાધનાના ફેલાવા થતા. પરિત્રાજક અહીં તહીં ક્રૂરતા અને ચાતુર્માસાદિને લીધે લાંખા વખત સુધી એક સ્થળે વિસામો લેતા. ભાષાના ભેદ હાવા છતાંય તે વખતે સાધનાને માટે એક પ્રકારની સર્વ સભત દાનપ્રદાનની ભાષા હતી. પ્રાચીન બંગાળીના બૌદ્ધ ગાન, અને દેહામાં એ પ્રકારની અપભ્રંશ ભાષા જોવામાં આવે છે. લગભગ આ ભાષાની નજદીકની જ અપભ્રંશ ભાષામાં એ વખતે, રાજપુતાના આથી કરીને કાષ્ટ ખીજા” પ્રમાણેા વિના કેવળ ભજનેાતી ભાષાથી કાષ્ટના સ્થળને નિણૅય કરવા ભારે છે. વળી જે ભજન ગાતા તેમને મુખે પણ કાંઇક ફેરફાર થઈ જતા. આનદધનની ભાષામાં રાજસ્થાની અને ગુજરાતીને ઘણા પ્રભાવ છે. તેમાંના કેટલે પદકર્તાને પેાતાના છે અને કેટલા પાછળના સગાહક કે ગાયકને છે તેના નિણૅય કરવા ભારે છે. શ્રી. મેાતીચંદ કાપડિયા ગભીરવિજયજી ગણિ મહારાજની પાસેથી સાંભળીને જણાવે છે. ૐ એ જાતની ભાષા બુદેલખડની હાઇ શકે. ગભીરવિજયજીના જન્મ ખુદેલખંડમાં થયા છે. પેતે માને છે કે એ જાતની વિશેષતા માત્ર પેાતાના દેશની જ હાઇ શકે, પરંતુ પૂર્વ રાજસ્થાનના ઘણાય ભકતાનાં ભજન એ ભાષામાં રચાયાં છે; અને એ દેશોમાં આનધનની પહેલાં તેમજ પુછી ઘણા ભકતા થયા છે. જૈન સાધુઓના કહેવા મુજબ આનધનનું શેષ જીવન પશ્ચિમ રાજસ્થાનના મેડતા નામના સ્થળમાં વીત્યું. તેમની રચનામાં જે ગુજરાતી અને રાજસ્થાની પ્રભાવ છે તે શું બુંદેલખડમાં સંભવી શકે? તેનાં વધારે મેળ રાજસ્થાની રચના સાથે જાય છે, એટલે આથી કરીને આનદંબનની પોતાની વાણી જોતાં અને બીજા બધાં ઐતિહાસિક પ્રમાણા મેળવતાં જણાય છે કે તેમના જન્મ જૈન વંશમાં જ થયેા હાય, હજી પણ તેમનાં ઘણાંય ગાન જૈન મંદિરમાં શ્રદ્ધાપૂર્વક ગવાય છે. જૈન ગ્રંથભડારામાં પણ તેમનાં રચેલાં ગાન સધરાયાં છે, જો કે તેમની અસાંપ્રદાયિકતા સાંપ્રદાયિક ભાવાળા જૈનાતે રૂચિકર નથી લાગતી. મૂળ લેખક:-શ્રી. ક્ષિતિમાહન સેન અનુવાદકઃ—શ્રી. જયંતિલાલ આચાય (અપૂર્ણ) શ્રી મુંબઇ જૈન યુવક સધને મળેલી મદદો રાહત પ્રવૃત્તિ ૧૦] શ્રી મણિબહેન અમીચ'દ ખેમચંદ શાહુ ૫૧] શ્રી પ્રેમચ’ઇ વેલજીભાઈ ૫] શ્રી ન્યાલચંદે મુળચંદ શેઠ તેમના પુત્ર ભાઇ નવનીતરાયના ” લગ્ન પ્રસ’ગે. પ્રબુદ્ધ જૈન ૨) શ્રી કાળીદાસ હરજીવનદાસ.. શ્રો મુંબઈ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી, મણિલાલ માકમચંદ શાહ,, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ. મુદ્રણુસ્થાન : સૂ કાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ, ૨
SR No.525931
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1946 Year 07 Ank 17 to 24 and Year 08 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1946
Total Pages220
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy