________________
૧૨૮ મ
થોડાં સમય પહેલાં મુંબઇમાં કેટલાય વર્ષથી ચાલતા .અને સદ્ગત વાડીલાલ મેાતીલાલ શાહના પ્રયાસથી ઉપસ્થિત થયેલા સંયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહના મકાન ક્રૂડ માટે પ્રભુધ્ધ જૈનમાં વિજ્ઞાપના કરવામાં આવી હતી. આ વિધાથીગૃહના જૈન સમાજના સર્વ જ઼રકાના મુંબઇની જુદી જુદી કાલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ લાભ લે છે. આજે પ્રિન્સેસ સ્ટ્રીટમાં આવેલા પીરભાઈ બિલ્ડીંગના પાંચમે માળે આ વિદ્યાર્થીગૃહ ચાલે છે. આ વિદ્યાર્થી ગૃહને સ્વતંત્ર મકાન થાય અને મહાવીર જૈન વિદ્યાલય તથા ચુનીલાલ મહેતા જૈન વિદ્યાલય જેવા વ્યવસ્થિત પાયા ઉપર આ વિદ્યાર્થીગૃહનું વ્યવસ્થાતંત્ર રચાય એ હેતુથી કેટલાક સમયથી શરૂ કરવામાં આવેલ ફંડમાં આજ સુધીમાં નીચે જણાવ્યા
૧૦૦૦ શ્રી. ણિલાલ માકમચંદ શાહુ
૭૧]
૫૦૦૦] ૩૦૦] લાલચંદ હીરાચંદ
મુજબ રૂા. ૫૩૩૦૨ ભરાયા છે.
'
આ ભરણુ' ધ્યાનમાં લેતા સંસ્થાના મકાન માટે એ લાખ રૂપીઆની તત્કાલ માટે નક્કી કરવામાં આવેલી મજલે પહાંચવા માટે હજુ લાંખા રસ્તે વટાવવાના રહે છે. સંયુક્ત જૈન વિદ્યાથી' ગૃહ જેવી સસ્થાને વિકસાવવાની અને સારા પાયા ઉપર મૂકવાની ખાસ જરૂર છે જન સમાજની એકતાને આવી સંસ્થા દ્વારા જ સાચેા પાયે નાંખી શકારો, વળી મુંબઈ ખાતે વસતા સર્વ જૈનેનુ' એક કેળવણી કેન્દ્ર ઉભુ* કરવાની ખાસ આવશ્યકતા છે. સયુકત જૈન વિદ્યાર્થી ગૃહને સર્વાંગ સુન્દર બનાવવાથી આ બન્ને હેતુ બહુ સારી રીતે સિદ્ધ થઇ શકે તેમ છે. તેથી આજના શ્રીમાન જાને આ મકાન કુંડમાં બને તેટલો ફાળા મેકલી આપવા આગ્રહપૂર્વક વિનંતિ કરવામાં આવે છે. આજે ધનની ચેતરફ ભરતી જોવામાં આવે છે. જો જન સમાજ આ બાબત બરાબર ધ્યાનમાં લે અને સંયુકત જૈન વિદ્યાર્થી ગૃહને પેાતાના મનથી અપનાવે તે! બે લાખ રૂપીઆની રકમ ભેગી થવી રમતવાત છે. જેઓ આ કુંડમાં પોતાના ફાળા મોકલવા ઇચ્છતા હોય તેમણે નીચેના સરનામે મોકલી આપવા વિજ્ઞપ્તિ છે. ઠે. મેસસ આર. એમ. શાહની કાં.
પરમાનંદ કુંવચ્છ કાપડીઆ,
૮૧, નાગદેવી ક્રાસ લેન; મુખઇ ૩.
૧૦× ૦] ૧૦૦ ૦] ૧૦૦૦]
ઉપર જણાવેલ રૂા. પપ૦૨ ની વિગતવાર યાદી નીચે મુજબ છે.
23
is
સંયુક્ત. જૈન
વિદ્યાર્થી ગૃહ
જૈન સમાજને જાહેર વિજ્ઞાપના
*p
૨૦૦૨
૨૦૦]
૧૫૦૦]
૧૦૦] .,
૧૦૦૦]
૧૦૦૦]
1°°°] ૧૦૦ ,,
૧૦૦૦]
ચીમનલાલ પી. શાહ- ખંભાતવાળા
શુદ્ધ જેન
અમૃતલાલ દલપતભાઇ શેઠ-જન્મભૂમીવાળા
ધીરજલાલ એન. શ્રોફ
ધીરજલાલ જીવણલાલ કેશરિચંદ
માણેકલાલ અમુલખરાય મહેતા
ટી. જી. શાહુ
મનુભાઈ ડી. શાહ, અમદાવાદ
બાબરભાઇ અને કીકાભાઇ રાંદેરી
મેાતીચંદ ગીરધરલાલ કાપડી પ્રવીણચંદ્ર હેમંદ અમરચંદ ચંદુલાલ વર્ધમાન શાહુ
ચંદુલાલ સારાભાઇ મોદી હીરાલાલ અમરતલાલ શહે ભાગીલાલ લહેરચંદ
નિજ સત્તાને મેડીએ ભાંભરતાંને ઘેળ્યાં; એક ટ્વેન્થે વેળાણા નહિ. વાણિયા...(૨) જે ત્રાજવડે પૃથ્વી પાતાળાને તેત્યાં, એક તાન્યા તાળાણે નહિ વાણિયે...
ચેગરદમ-૨ અવઢાંકયે ઉભે જઈ સમ્રાટાને મહેલે; "પગ રાપી અગદ સમાન વાણિયા–(૨)
15
૧૦] સર ચુનીલાલ ભાચંદ મહેતા ૧૦૦૦] શ્રી. કાન્તિલાલ ભાગીલાલની કુાં. ૧૦૦°} હેમદ મે।હનલાલની કુાં. ૧૦૦] એક ગૃહસ્થ હા. રમણીકલાલ એમ. શાહ ૧૦૦૦ શ્રી. શાંતિલાલ મગનલાલ શાહ ૧૦૦] સર મણિલાલ બાલાભાઈ નાણાવટી ૧૦૦૦] શ્રી. સરૂપચંદ એન. શ્રો
1。。。J ૐ, અમૃતલાલ કાળીદાસ શેરબાર ૧૦૦ શ્રેયાંસપ્રસાદ જન
ચોગરદમ અધારામાં માતાનાં મનમાં; એક દીવડે પ્રગટાવી બેઠા વાણિયેા દધિ સાતેને તળિયે માળાને હૈયે, .
હુતં શણુ પ્રગટાવી મેઢા વાણિયો...ટેકનિષ્ઠુરતાની જનનીને સામે
સમશાને મુડદાંઓને કાને કંઈ કીધુ'; કંઇ મુડદાં જગાડી એઠે! વાણિયા...(૨) દુરિજનની નાવડલી નેધારીને તારી હ’કારી નાવિક બનેલ વાણિયે...
ચોગરદમ-૧
32
૧૦૦૦] ડે. અમીચંદ છગનલાલ, સુરત
૬૦૦૦] શ્રી. મ ́ગળદાસ જેઠાભાઈ મીસ્ત્રી, અમંદાવાદ 1。。。] મણિલાલ વાડીલાલ અપ્પા. અમદાવાદ સારાભાઈ ડાહ્યાભાઇ. અમદાવાદ
→ પ્રેમચંદ ચતુર્ભુજ ભાયાણી
૧°°°]
૫૦
રૂા. ૫૩૫૦૨] એક તાન્યા તાળાયા નહિ વાણિયા! ( ચારણ કવિ કાગ—રચિત ગાંધીગીત ) નિજ જનને કઇંકાસેથી કાયા–દિલ રાયા– મુખ હસિયા આઘ્ર વિચારી વાણિયા–
ચોગરદમ-૩
તા. ૧–૧૨-૪૬
12
મળવા ગ્યું;
ત્યાં માખણ થને મળેલ વાણિયા–(૨) નવ દાખે. કામળતા યમદૂતને મળતાં, શતવજ્રે જેવ કઠાર વાણિયા
ચાગરદમ-૪ શતધારા ચિકકરતી ગંગાજીને ઝીલવા; ધરી મસ્ત ઉભા. અડૅાલ વણિયા–(૨) જટજીટમાં ભરમાણી વિષ્ણુપદી મૂંઝાણી, અકળાણી એવા અધાર
વાણિયાચોગરદમ-૫ ખખડયા નહિ ધણુધાવે એરણ પર ખડખડà; જમારા ખખડાવી એકે વાણિયા (૨)
સુત મહાદેવ કસ્તુરબાને નિજ હાથે સળગાવ્યાં, (ત્યારે) ખખડી ગ્યા ખાખડધજ વાણિયા– ચોગરદમ-૬ કાલિન્દીને આરે જમુનાજીને કિનારે; સૌ વારે (પણ) કૂદી પડેલ વાણિયા(૨) વિષધરનાં વિષહરિયાં મણિધરની ક્રૃષ્ણ પર, એ નાચ્યો નિષ્ઠુર બનીને વાણિયા
ચેગરદમ-છ ‘કાગ’ હિં‘સાને ગાળે જગ ઢાળે જળરતો ત્યાં; અહિસક ખેલે અખાડૅ વાણિયે-(૨) ગણ ભૂતના ભભકયા ઉતાવળથી ભ્રખવા, ભરખી ગ્યા ભૂતાવળને વાણિયા
ચોગરદમ-૮