SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ પ્રબુદ્ધ જે તા. ૧-૧૨-૪૬ '' - | “ પ્રથમ જ કહી ગયા છીએ, કે વિચારની બાબતમાં આપ- “ આ સંસારી જીવ અનેક કામમાં ચિત્તને દેડાવે છે. તે . , "ણામાં જેટલી વિભિન્નતા છે, તેટલી જ આચારની બાબતમાં એકતા ચાળણી કે દરિયા જેવા લેભને ભરપૂર કરવા મથે છે. તેથી તે ' છે. અદ્વૈતાનુભવને મુકિત કહો, અથવા સંસ્કાર જેમાંથી જતા રહ્યા બીજાઓને મારવા, હેરાન કરવા, કબજે કરવા, દેશને હણવા, દેશને છે તેવા નિવાણને મુકિત માને, અથવા ભગવાનના અપરિમેય હેરાન કરવા અને દેશને કબજે કરવા તૈયાર થાય છે. , પ્રેમાનંદને જ મુકિત ગણો, પ્રકૃતિભેદને લીધે મકિતને અમુક આદશ , “પરાક્રમી સાધકે ક્રોધ અને તેનું કારણ જે ગર્વ તેને ભાંગી અમુક માણસને આકર્ષણ કરે, પણ તે મુકિતને માર્ગે જવાના | નાખવાં અને લોભને લીધે મેટા દુઃખથી ભરેલી નરકગતિએ જવું ઉપાયમાં તે એક પ્રકારની એકતા જ છે. તે એકતા બીજી કાંઈ પડે છે એમ જાણવું. માટે મોક્ષના અર્થ સાધક વીરપુરૂષે હિંસાથી નહિ પણ કર્મમાત્રને નિવૃત્તિ તરફ વાળવાની છે. સીડીની પાર દૂર રહેવું અને શોક-સંતાપ ન કરવા. ! જવાને ઉપાય સીડી જ છે, તેમ ભારતવર્ષમાં કમની પાર જવાને “હે પુરૂષ! તુ જ તારો મિત્ર છે; શા માટે બહાર મિત્રને ઉપાય કર્મ જ છે. આપણાં સઘળાં શાસ્ત્રપરાણમાં આ જ ઉપદેશ છે. શેધે છે?” છે અને આપણો સમાજ આ જ ભાવના ઉપર સ્થપાયેલો છે. * “હે પુરૂષ ! તું તારા આત્માને જ કબજે કરી રાખીને દુઃખથી ": આ૫ણું કવિવરનું વિવેચન એટલું બધું સ્પષ્ટ છે, કે તે વિશે છૂટી શકીશ.' કશું લખવાપણું રહેતું નથી; છતાં આપણામાંના જે કેટલાક 'હે પુરૂષ ! તુ સત્યને જ બરાબર ' સમજ. સત્યની આજ્ઞા ' અનુભવ પ્રમાણુકે નથી, કેવળ શાસ્ત્ર પ્રમાણ છે. તૈમને સારૂ વૈદિક પ્રમાણે વર્તનારા બુદ્ધિમાન સાધક, મૃત્યુને તરી જાય છે અને પરંપરાનાં અને જનપરંપરાનાં વચનને સંક્ષિપ્ત સાર આપવાથી ધર્માચરણ કરીને કયાણને સારી રીતે જુએ છે.” એ વિવેચન વિશેષ ઉપયોગી બને એ દષ્ટિથી આ, નીચે તે બન્ને આ જગતમાં જે કોઈ શ્રમણ તથા બ્રાહ્મણ છે, તેઓ પરંપરાના મૂળ વચન નહિ; પણ તેમને સંક્ષિપ્ત સાર આપી દંઉં: જુદા જુદા વિવાદ કરે છે જેમ કે અમે દીઠું છે, અમે સાંભળ્યું મહાભારત શાંતિપર્વ અધ્યાય ૨૯૮માં ભીષ્મ પિતામહે સાથે અને છે, અમે માન્યું છે, અમે નકકી જાણ્યું છે તથા ચારે બાજુ હંસને સંવાદ ધર્મજિજ્ઞાસુ રાજા યુધિષ્ઠિરને જે પ્રમાણે કહી ઉપર નીચે તપાસી જોયું છે, કે સર્વ પ્રાણ, સર્વ ભૂત, સર્વ જીવ - સંભળાવ્યું છે, તે સંક્ષેપમાં આ પ્રમાણે છે – તથા સર્વ સ હણવા યોગ્ય છે, દબાવવા ગ્ય છે, પકડવા યોગ્ય છે “યુધિષ્ઠર બેલ્યાઃ હે પિતામહ ! વિદ્વાન મનુષ્ય એમ કહે છે, સંતાપવા આપવા યોગ્ય છે, અને કતલ કરવા યોગ્ય છે; એમ કે છે, કે સંસારમાં સત્ય, સંયમ, ક્ષમા અને પ્રજ્ઞા પ્રશંસાપાત્ર છે. કરતો કશા દોષ થતો નથી.’ . તે ઓ વિશે તમારે શું અભિપ્રાય છે ?' “આ વચન અનાર્યોનું છે. ભીષ્મ બેલ્યાઃ “હે રાજા યુધિષ્ઠિર ! આ વિશે તને એક “તેમનામાં જેઓ આર્ય પુરૂષે છે તેઓ એમ કહી ગયા છે, કે સંવાદ કહી સંભળાવું છું. સાધ્યોએ હંસને મોક્ષધર્મ વિશે પૂછયું એ તમારું દીઠું. સાંભળ્યું, માનેલું, નકકી જાણેલું અને ચારે બાજુ ' ' અને હસે તેને ઉત્તર આ પ્રમાણે આપે: તપાસી જોયેલું બરાબર નથી. તમે જે એવું કહે છે કે સર્વ મોક્ષની પ્રાપ્તિ માટે તપ અને સંયમ આચરવાં, સત્ય બોલવું, જીવને મારવામાં કશેષ નથી, એ તમારું કથન અનાર્ય વચનરૂપ છે. મનને જય કરે, હૃદયની બધી ગાંઠને કોરે કરીને પ્રિય તથા “અને અમે તે એમ કહીએ છીએ, એમ ભાષણ કરીએ છીએ, અપ્રિય વૃત્તિઓને પિતાના કબજામાં રાખવી, કોઇનું હૈયું ભેદાઈ એમ પ્રરૂ પણ કરીએ છીએ અને એવું પ્રજ્ઞાપન કરીએ છીએ, કે મા, કોઈનું હૈયું ભેદાઈ ' . જાય' એવાં વચન ન બોલવાં, ક્રૂર વાણું ન બોલવી, હલકી વૃત્તિઓજાય એવાં વચન ન એ ના તમામ જીવને હણવા નહીં, દબાવવા નહિ, પકડવા નહિ, સંતાપવા વાળા પાસેથી શાસ્ત્રને ન સમજવાં, જેનાથી બીજાને ઉદ્વેગ અને નહિ, અને કતલ કરવા નહિ. એમ કરવામાં કશો દોષ નથી, એ " બળતરા થાય એવી વાણી ન બેલવી, સામો બીજો કોઈ વચનનાં આર્યવચન છે.” બાણાથી આપણને વધે તે એ સમયે શાંતિ જ રાખવી, રે “હે કવાદીઓ ! અમે તમને પૂછીશું, કે તમને શું સુખ અપ્રિય : ' , ભરાવાને પ્રસંગ આવતાં જે પ્રસન્નતા દાખવે છે, તે બીજાનાં' છે કે દુઃખ અપ્રિય છે ? ' સુકૃત્યને લઈ લે છે. અન્યનો તિરસ્કાર કરનારા ભભકતા કોપને જે “હે પુરૂષ!' જેને તું હણવાને વિચાર કરે છે, તે તું પતેજ માણસ કબજામાં રાખે છે, તે મુદિત અને ઈર્ષ્યા વગરને બીજાનાં છે, જેને તું દબાવવાનો વિચાર કરે છે, તે તું તેિજ છે; જેને તું સુકૃત્યોને લઈ લે છે. કેઈ આકોશ કરે, તે પણ સામે કશું બોલવું સંતાપ આપવાને વિચાર કરે છે, તે તું પિતેજ છે; જેને તું નહિ, કોઈ મારે તે હમેશાં સહન જ કરવું–આ જાતની રીતને પકડવાન-તાબે કરવા–વિચાર કરે છે, તે તું પતેજ છે; અને જેની આર્ય પુરૂષો સત્ય, સરળતા અને અક્રૂરતા કહે છે. સત્ય વેદનું તું કતલ કરવાનો વિચાર કરે છે, તે તું પિતેજ છે. સરળ પુરૂષ રહસ્ય છે, સત્યનું રહસ્ય સંયમ છે, સંયમનું રહસ્ય મોક્ષ છે, આવી સમજ ધરાવે છે; માટે કોઈ જીવને હણ નહિ અને બીજા આ અનુશાસન બધા લોકોનું છે, જે કઈ જેર પર આવેલા પિતાની પાસે હણાવ પણ નહિ.” x વાણીના વેગને, મનના વેગને. ક્રોધના વેગને, તૃષ્ણાના વેગને, પેટના બૌદ્ધપરંપરાને આ ધમપદગ્રંથ વાચકોની સામેજ છે. એટલે . વેગને અને ઉપસ્થના વેગને સારી રીતે સહન કરે છે, તેને જ હું એમાંથી કોઈ વચને લઈને અહીં આપતા નથી, બાકી ઉપર ' બ્રાહતણું કહું છું, મુનિ કહું છું. કોધ કરનારાઓ કરતાં અક્રોધી “મહાભારત'માં અને “આચારસંગમાં જે ભાવનાં વચને કહ્યાં છે, '' ઉત્તમ છે, સહન નહિ કરનારાઓ કરતાં સહન કરનારે ઉત્તમ છે, તેજ ભાવના વચને “ધમ્મ પદ’માં ભય' પડયાં છે, એટલે વાચંકા / જનાવર કરતાં માણસ ઉત્તમ છે અને અજ્ઞાની કરતાં જ્ઞાની જ પિતાની મેળે જ એની તુલના કરી શકશે. છે, ' ઉત્તમ છે. પંડિત પુરૂષ અપમાન મળતાં અમૃત મળવા જેવી . ઉપર આપેલાં વૈદિક, જન અને બૌદ્ધ પરંપરાએાનાં વચનથી - સંતૃપ્તિ અનુભવે. અપમાન પામેલા સુખે સૂએ અને અપમાન કર- એ સ્પષ્ટ થાય છે, કે આપણા મહાકવિના કહેવા પ્રમાણે એ ત્રણે નાર નાશ પામે. જે કોઈ ક્રોધી હેઇને યજ્ઞ કરે, દાન દે, તપ તપે, પરંપરાના પ્રાચીન ગ્રંથે સમગ્ર ભારતવર્ષના મનને પરિચય આપે હોમ કરે, તેનું બધું યમરાજા હરી જાય છે - ક્રોધી માણસને એ ' છે. આય ભાષાઓના પ્રવાહો જુદા જુદા કંટાયા છે; છતાં કોઈ બધા શ્રમ અફળ થાય છે.” પણ પ્રખર ભાષાશાસ્ત્રી તે જુદા જુદા પ્રવાહનું પરસ્પર તેલન કરીને . હવે જૈનપરંપરાનાં આચારસંગસૂત્રનાં વચનને સંક્ષિપ્ત સાર એમ કહી શકે એમ છે, કે તમામ આર્ય ભાષાઓના મૂળમાં એકજ આ પ્રમાણે છે – ' ' ' X આચારાંગસુત્ર રવજી દેવરાજ-પૂ ૫૧, ૧૨, ૫૫, ૬૩, ૪, ૮૪ * પ્રાચીન સાહિત્ય: પૃ. ૧૦૧, ૧૦૫, ૧૦૬, ૧૦૭, ૧૮ અને ૧૦૯ " (અનુસંધાન પૃષ્ઠ ૧૨૭ જુઓ) * * . સત્યોને હા , ' ',
SR No.525931
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1946 Year 07 Ank 17 to 24 and Year 08 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1946
Total Pages220
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy