________________
તા. ૧૫-૧૧-૪૬
પ્રબુદ્ધ જેના
૧૧૮
ના નહિ પણ મન સાથે જ કારી ન
પણે છે એટલે સંસ્કૃતિલક્ષી દષ્ટિ તે પ્રધાનપણે જ કામ કરી એનાં વિદ્યાલય, સાહિત્ય સંમેલનમાં આપણે સાથે પ્રતિનિધિઓને રહી છે. આપણી ઘણીખરી અકળામણું અંતમાં નિરર્થક ઠરે એમ મેકલીને, અને એના સાચા પ્રતિનિધિઓને આપણે આંગણે પૂણ ધારણા છે. છતાં પ્રતિપક્ષને વિકલ કરતી ફિકર શમતી નથી એ ઉતારીને. એના શાયરે સર્જકની શતકે જુની સંસ્કાર-ખુબુએ પણ એટલું જ તથ્ય છે. આ બે પક્ષોનું અસ્તિત્વ આપણે ઈન્કારી ન - મહેકતી સાચી હિન્દી તથા ઉદૃને આપણે અછિક વિષય
શકીએ. એટલે આપણે પણ આપણું મન સાથે આ બાબતને સ્ફોટ" તરીકેનું આકર્ષક સ્થાન આપણી વિદ્યાપીઠમાં આપશું. એ | ન કરી લે જોઈએ. કોઈ ના નહિ પાડી શકે કે રાષ્ટ્રભાષાએ જન્મવું ભાષાનું જ શા માટે, મરાઠી, કાડી, તેલગુ ને કાશ્મિરીનું
જોઈએ, પણ તે તે. એની મેસમે નીપજે તે જ મીઠી લાગે. ભારત- પણ આપણે આ રીતનું નિકટવ પરસ્પરના સંસ્કારવાહ દ્વારા વર્ષનું પ્રજાજીવન સંકીર્ણતાને ત્યજતું ત્યજતું જેમ જેમ સમન્વયને સિદ્ધ કરશું. ગુજરાતનું સર્વોત્તમ તત્વ એની કને ઝીલાવશું તે સાધતું જશે, પ્રાંત પ્રાંત વચ્ચેને સંસ્કારસંબંધ જેમ જેમ ગાઢ એમનું સર્વોચ્ચ તત્વ આપણે અંજલિમાં ઝીલશું. પરસ્પર લેશે બનશે, સાહિત્ય-વિનિમય જેમ ઝડપથી ચાલુ થશે, એક તરફથી ઉપ- દેશું. પણ નહિ ભૂલીએ મુદ્દાની આકાંક્ષા કે “સાંગોપાંગ સુરંગ રથી અતપ્રાંતીય જ્ઞાનેપાસકની ‘એકેડેમિક' આપલે થશે અને બીજી વ્યંગ અતિશે ધારે ગિરા ગુર્જરી!” તરફ ધરાતલ પરથી આંતપ્તાંતીય આમ જનતાને સંગમ અગાઉ
અસ્થિર મુલ્યાંકને જેમ યાત્રાધામમાં થતે તે મુજબ આયંદે સંસ્કારધામમાં થશે,
ને મુલ્યાંકને આપણાં હજુ વિશદ બન્યાં નથી. ગમ અણુમાનવી માનવીને નવલ બંધુદૃષ્ટિએ જોશે, એનાં નેને માં નવું અમી
ગમાનાં ખાનાં ટળ્યાં નથી. ચિંતન આણ્યું નથી. નારીનું આલેઊભરશે, અન્ય વિશે જાણવા જેવાનાં કુતૂહલ-દીવડા પ્રાણપ્રાણમાં
અન–તે કહેશે કે એને કાં સાધ્વી કે માતા તરીકે જ ચીતરજો - પેટાશે, ત્યારે, તે પ્રગાઢ સંપર્કમાંથી આપોઆપ રાષ્ટ્રવાણી આકાર
પ્રણયતે કહેશે એમાં રખે ભેગાસકિત આલેખાઈ જાય. શ્રમજીવી-તે ધરબા લાગશે. ભિન્ન ભિન્ન ભાષાઓ વચ્ચે, મેતીને પરવતા
એને સર્વગુણસંપન્ન અથવા અન્યાયને ભાગજ બનાવ. સંપત્તિવાનધાગા જેવી સાચા સામ્યની સેર ત્યાર પછી હાથ લાગશે, અને એવા
તે એની કુમળી લાગણીઓની સારવાર પ્રત્યાઘાતી કલમેજ કરે. અસ્પૃસ્વાભાવિક મિલનમાંથી જે જન્મશે તે રાષ્ટ્રભાષામાં પ્રત્યેકને પિતા
-તે એની સામે હિંદુ જાનિનું, ઘોર અપરાધી સિવાય એકેય સ્વરૂપ પણાનું દર્શન થશે. આજે ચાલતું રાષ્ટ્રભાષાનું ઘડતર એ દોર ન
ન આલેખાય. મુસ્લિમ સંસારનાં તે બારણાં જ બીડેલાં. છાપાં-તે ચૂકે એમ ઈચ્છીએ.
એની વળી સાહિત્યને વિશે ગણના કેવી! નાટક- . પાઠયપુસ્તકનું ગુજરાતી
અવેતન રંગભૂમિ
ભજવે તે કચરાપટ્ટી હોય છે કે વાડમય; બાકી ધંધાથીઓએ ' આવી સ્વભાવમોહર નિવ્યજ રાષ્ટ્રભાષાનું નિર્માણ જ નજી
પણે વર્ષોથી ભજવેલી કુડીબંધ કૃતિઓને કેશુ એળખે ? કમાં નજીક લઈ આવવું હોય તે તેને ઇલાજ, પ્રત્યેક પ્રાંતે પ્રદેશ પિતપોતાની ભાષાની અને સાહિત્યની સમુન્નતિ પર પુરૂં જોશ દેવામાં
એનાં નવાં નાટકોને પણ કે પંડિત અવલોકે આલોચે છે? રહ્યો છે. પિતાના ભૂમિરસને પચાવીને પછી જે અન્યનું સર્વ ઝીલવા સમન્વયનું માધુર્ય જશે તે જ ઝીલી શકશે. બાળપથીથી લઈને પી. એચ. ડી. ના વર્ગ
આમ જોઈએ તે ગુજરાતી વાણીનું ખેડાણું એક સુવિશાળ પયતનાં આપણાં પાઠયપુસ્તકોમાં તમે આજે ડેકીલું તે કરો " પટ પર વિવિધ રીતે ચાલી રહ્યું છે, પણ એના સમગ્ર કાલ પર તદ્વિદે! એકધારું ભાષાશિક્ષણ એમાં નથી. એ શિક્ષણક્રમમાં તળિયાથી
સર્વગ્રાહી ગરૂડ-દૃષ્ટિ આપણી પડતી નથી. જેમાંથી સમન્વય ટોચ લગી ઉપડતી જતી નકર ધાટદાર ઈમારતની સ્થાપત્યનિષ્ઠ
જન્મે તે વ્યાપક અને તલગામી દૃષ્ટિનિક્ષેપ આપણો થતા નથી, રચના નથી. અપવાદે સિવાય આપણી ગુજરાતી પોથીઓમાં બાળકે
એટલે પછી કયાં કયાં પ્રેરક બળ ગુજરાતી જીવનની ધરાને ઉથલાવી - જે વાકયે ભણે છે તેની રચના ગુજરાતી વાણીને બગાડનારી છે,
ઉપર તળે કરી રહેલ છે તેની ખબર પડતી નથી. કારણ કે એ વાચનક્રમનું નિર્માણ ગુજરાતી વાણીને મને હાથ
સિદ્ધાંતોની તારવણી તો પછી ખોટીલી જ બંને ને ! એક પક્ષ વિના નહિ પણ શાળાના ઉપરી અધિકારીઓની ભાગીદારીમાં અગર કૃપા
કહે કે લેખકોને જીવન પર જ પકડ નથી. પ્રતિપક્ષ ઉત્તર વાળે છે હેઠળ કમાણીને ધધ ચલાવનારા ડેપ્યુટીઓ માસ્તરેના હાથમાં છે.
જીવન તે અડફેટે આવતું હોય છે, પણ તેનું સંવેદન નીપજી કલ્પનાકેટલાંએક રજવાડામાં ચાલતાં ગુજરાતી પુસ્તક તે જુઓ, ચીતરી
નિષ્ઠ કલાવિધાન પરિણમતું નથી. શું સાચું હશે ? સાચું તે આ ચડશે. રાજકુળા પ્રત્યેની ખુશામદારી કિંવા રાજકુળાનાં કિમી મજ
છે કે આપણે ગુજરાતી લેખકો યુગકાલીન જીવન-સના એક તુમુલ હબી ઝનૂન વડે પ્રેરિત એ લેખન ગુજરાતી છે ખરાં? ગુજરાતના
સંઘર્ષની વચ્ચે આવી પડયા છીએ. આભા બનીને એ દવંસ - આત્માની ઓળખ આપે છે ખરાં ? એમાં નરસિંહ, પ્રેમાનંદ કે નની લીલા નિહાળી રહ્યા છીએ. હજુ આપણે એ લીલાનાં પાત્રોની , કાન્ત ગોવર્ધનરામે ઉપસેલી, સલૂણી ગૂર્જરીની સૂરત પડે છે તમને ?
દશા પૂરી કરી objective–વસ્તુલક્ષી વિલેકનશક્તિ કેળવી નથી. - ઉર્દૂ ભાષાને ઉપયોગ કોમી દ્રષ્ટિએ ગુજરાતીને વિકૃત કરવામાં થઇ
એ દૃષ્ટિના ઉઘડવા અડે અનેક વિધિનિષેધાત્મક નિયમને-નૈતિક રહ્યો છે તે તે જાણે છે ને?
તેમજ સામાજિક-કામ કરી રહ્યાં છે. સમન્વયંગ્રાહી બનવું એ કપરું ભલે થોડું મોડું થતું
કામ છે. પણ સમન્વયુગામી બન્યા વગર સાહિત્યની સમૃદ્ધિ નથી. : મેરૂ જેવડું મહાભારત આ કામ આડે પડયું છે ત્યાં સુધી, એકાંગિતાને-અંતિમવાદને આપણા કસબ સાથે કુમેળ છે. “We . નખથી શિખ સુધીની સગોપાંગ અને સંવાદી ગુજરાતીના સિંચનથી are the Music-makers' એ સૂત્ર સાહિત્યવિધાયકોને ગાળ
દાયકા બે દાયકા સુધી પ્રજા–વાડીને પુષ્ટ ન કરીએ ત્યાં સુધી, અરે ખાવવા માટે મશહુર છે. Music-makers ને અર્થ જ આ શિક્ષણક્રમની બહારના વાચનપ્રદેશમાં પણ લેખકોની કલમે સાચી છે: સમન્વય સાધનારા, સર્વાગગ્રાહી સંવાદિત નિપજાવનારા, સર્વ . ગિરા ગુર્જરીને સમન્વયસુંદર આકાર ઉભો ન કરી શકે ત્યાં સુધી, રસાંગેની માપસરની મેળવણીમાંથી માધુર્યના સર્જકે. માનવી મરદ બનાવટી તે શું, નક્કર રાષ્ટ્રભાષાને ય આપણે, એના ખુદના જ ' હા કે ઓરત, મૂડીદાર છે કે મજૂર, રાતી હે કે કુલટા, ગેર હે સ્વાગતને હાર્દિક બનાવવાને ખાતર, સાચાં અમૃત ચોઘડિયાંની રાહ કે કાળે, સંત છે કે શઠ, સુંદર છે કે કદરૂપ, માનવી એ માનવી જ જોવાને વિનવવી રહેશે.
છે, એ છે આપણાં અવગાહનને વિષય; એની માનવતાના સારામાઠા સાચો સંસ્કાર-વિનિમય
સવ' અંશેની ખેલાતી લીલા, એ છે આપણા વિચાર, સંવેદન અને - હિન્દી અને ઉર્દૂને આપણે આવવા દેશું, બલકે હાર્દિક નિમં. કલ્પનની વસ્તુ અને એવાં રસાયનમાંથી જે આપણે નિપજાવવાનું ત્રણ દેશું, પ્રેમથી તેડાં કરશું, એને ગુર્જરી–ારે સત્કારશું, એનાં છે, તે છે આ સમન્વય-માધુર્ય: We are the Music-makers. યુગસમૃદ્ધિ સાચાં મર્મસ્વરૂપને અપનાવશું, પણ તે કઈ છે ? સમાપ્ત
ઝવેરચંદ મેઘાણી.
1 : સ
વાર