________________
***
૧૦૨
જોતા બેસાડી રાખવા એ ધણું અનુચિત હતુ. વીન્ગ્ટનના નાના સુંદર ઘરમાં શે। આરામથી ખુરશી પર બેઠા હતા અને વીન્સ્ટનની મોટી પુત્રી તેમને પોતાના કુટુંબના ચિત્રસ ંગ્ર તથા ખીજી કેટલીક ઇશ્રીએ ખતાવી આનદ આપી રહી હતી. જ્યારે તેમના માં પર જરા પણુ થાક કે અકળામણનાં ચિન્હો અમે ન જોયાં ત્યારે અમને નિરાંત વળી તેઓ તે વખતસર આવી પહોંચેલા. તેમની પ્રચંડ, આદરપ્રેરક મુખમુદ્દા તથા દાઢીને લીધે અતિ ભવ્ય લાગતી મુખ:કૃત્તિ જોઇને મને મા લડી લેનેા તથા સર પ્રભાશંકર પટ્ટણીની યાદ આવી. તેમને કશી પણ સગવડ પડી હૈાય એમ અમને ન લાગ્યુ, અમારી સામે તેમણે સરળભાત્રે જોયુ અને મારી સથે તેમણે વ્હાલપૂર્વક હસ્તધુનન કર્યું,
“ મે પહેલાં તમને કશે જોયા * ? ' તેમણે પૂછ્યું, મે કહ્યું કે, “ જ્યારે આપ ગાંધીજીને લડનમાં ૧૯૩૧ ની હિં‘દી ગેાળમેજી પરિષદ વખતે મળયા હતા ત્યારે હું ત્યાં હાજર હતેા, ”
પ્રબુદ્ધ જૈન
..
હા, તમારા પિતાશ્રી જોડે મારે ઘણા મીઠે વાર્તાલાપ થયેલા, ” તેમણે કહ્યું, “ પણ મને ખબર નહિ કે તે વખતે તમે ત્યાં હાંજર હતા. - પણ એક વાત મને યાદ છે. તમારા પિતાશ્રી અમારી જોડે ઘણા વિનયથી વર્તેલા. વાતચીતના અંતે તેમણે અમને પૂછ્યું કે અમે કૅવી રીતે પાછા જવાનાં હતાં ? ” મે કહ્યું કૅ. “ હું એક ટેકસી લઈ લગ્રંશ ” એમણે તે ગણકાર્યા વગર જ અમારા માટે તરત જ મેટરની ગઢવણુ કરી આપી. તે મેટર સુ ંદર હતી અને મેં કદી એ મેટરના ડ્રાઇવર જેટલા ઢાંશીયાર, ચાલાક તથા સુબ્રડ ડ્રાવર જોયે ન્હાતા, મે તેને પાંચ શીલીંગની બક્ષીસ આપવા માંડી પણ તે તેણે ન લીધી. પાછળથી ને ખબર પડી કે તે હ્રિંદના ં કષ્ટ રાજવી હતા. પાછળથી તેઓ મને મળવા આવેલા અને મે તેમની જોડે ઘણી વાત કરેલી, ’’
33
“ તમારા પિતાશ્રીની હુમાં કેટલી ઉમ્મર છે?” તેમણે પછી પૂછ્યું. મે જ્યારે કહ્યુ કે “ તેમની ઉપર ૭૬ વર્ષની છે. ત્યારે તેમણે મેથી કહ્યું કે ' એ તે કંઇ નથી. ત્યારે તે તે હજુ સાવ બાળક જ ગણાય. ૧૯૩૧ માં તમારા પિતાશ્રી સાથેના મેળાપ દરમિયાન શું બન્યુ હતુ તે તમે જાણા છે ? તમે તે વખતે ત્યાંજ હતાં, પણ અમારી વાતચીત કેવી રીતે શરૂ થયેલી તે તમને કદાચ યાદ નહિ હોય. તમારા પિતાશ્રી એક મેટી ખુરશી પર બેઠેલા. તેમની જમીન પરની ગાદીની બેઠક ખાલી પડી હતી. મે' કહ્યુ “મી. ગાંધી! તમે તમારા ઘરની માફ્ક જમીન પર ન મેસે’ તમારા પિતાશ્રી હસીને એમની હમેશની ટેવ મુજબ જમીન પર પલાંઠી વાળીને બેઠા. તરત જ અમે પરસ્પર મિત્ર બની ગયા. તે પેલી મેાટી ખુરસી ઉપર કેટલી બધી અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા ?”
તા. ૧૫-૧૦-૪
રહેનારાએ વિચારી રહ્યા છે અને અમલમાં મૂકી. રહ્યા છે. જે લાખે! આદીએ અર્વોડ શા પ્રત્યે અપૂર્વ ભક્તિભાવ દાખવી રહ્યા છે તેમનાવતી આ ખાખત જેટલી સ્પષ્ટતાથી કહી શકાય તેટલી સ્પષ્ટતાથી મારે કહેવી જોઇએ એમ હું ધારૂ છું.
શા માટે હાથ પકડીને મને જમવા લઇ ગયા. બર્નાર્ડ શૉની અસાધારણ શરીરચેતના ધીમે ધીમે ઓછી થતી જાય છે એ વાત ખરી છે. તે છતાં પણ તે હંમેશાં થોડુ ધણુ કરવા જાય છે અને થ્રેડેડ સમય લખવા પાછળ ગાળે છે, અને નિયમિત ભાજન ક્ષે છે. તેમની સાથેના વાર્તાલાપ આજે પણ તેટલા જ આન'દદાયક હાય છે. ઉમ્મર વધવાની સાથે મનુષ્યની શક્તિ મર્યાદિત થતી જાય છે એમ છતાં શરીરની છષ્ણુતા ઠેઠ સુધી કેમ ખાળી શકાય છે તે શા જેવા પુરૂષો જગતને શિખવી રહ્યા છે. શરીર જ્યાં સુધી ટકે છે ત્યાં સુધી એ અંદરના પ્રચંડ આત્માને વ્યક્ત કરવાનું કામ કર્યાં કરે છે. આમ છતાં પણ શાને હવે શરીરને શ્રમ પડે તેવી પ્રવૃત્તિએથી બને તેટલા દૂર રહેવુ પડે છે, અને અન્તિમ ઘડીએ આત્માએ શરીર ઉપરને કાબુ ાવા જ રહ્યો એમ પેાતાની લાક્ષણિક રીતે તે કબુલ કરે છે. બૉડ' શા સો વર્ષ સુધી જીવે એટલી શાન્તિ અને આરામ તેમને બરાબર મળતા રહે એ રીતે અર્નાશા સબંધે જે કાંઇ સુઝે તેવી યેાજનાએ તેમની નજી′
શા શાકભાજી અને બ્રાઉનગ્રેડ ખાઇ રહ્યા હતા. મલાઇની પનીર (Cream cheese) તેમણે ન લીધી કારણ કે તેમાં મરચાંનાં અર્કની સેારમ આવતી હતી. આથી મને બહુ દુઃખ થયું કારણ કે ખાસ મારા કારણે તે વાની તીખી બનાવવામાં આવી હતી, એમ છતાં પણ તે બહુ તીખી નહાતી અને ખરેખર બહુ સ્વાદ્રિષ્ટ બનાવવામાં આવી હતી. પણ આમ મારા લીધે આ જગતના મહાન યુગદ્રષ્ટા માટે આ વાની ઉપભાગયેગ્ય ન બની એ મને ન ગમ્યું. એમનાથી ધણી નાની ઉમ્મરના લોકો જે લેતાં અચકાય છે તે લીંબુનું સરબત તેમણે ઠીક પ્રમાણમાં પીધુ', પણ કાળા ખેરીમાંથી બનાવેલ એક પીણાને ઉપયોગ તેમણે ન કર્યાં, એમ કહીને કે તેમાં મધ તે નથી જ, પણ તે બનાવવામાં અનેક રસાયણાના ઉપયાગ કરવામાં આવ્યા છે. તેમને ચાલુ ખેારાક લેતા જોઇને તેમના વિષેના આદરમાં વૃધ્ધિ થતી હતી. અમારા બધા કરતાં તેમણે બહુ એધુ ખાધું, પણ તેએ ખરી ભૂખથી ખાતા હતા. તેમા દુનિયા જાણે છે તેમ નિમિષાહારી છે. મીસી વીન્સ્ટન તથા તેમની બે પુત્રીઓએ ઘણી કાળજીપૂર્વક સંપૂર્ણ નિરમિય ભોજન તૈયાર કરાયું હતું. શાનાં પત્નીના મરણ પછી શા એકલવાયી જીંદગી ગાળતા હતા. તેમને સહવાસ આપવા માટે તથા તેમની જરૂરી સભાળ લેવા માટે તેમની તરના તથા તેમની પત્ની તરફના કાઇ જ સગાંવ્હાલાં નથી. પેાતાની સભાળ તે પેતેજ - એક બહાદુર આદમી માફક લે છે. એમ છતાં પણ તેમનું પાડેાશી વીન્સ્ટન કુટુબ તેમની સાથે પુરા કુટુંબભાવથી વર્તી રહ્યું છે અને તેમની બધી સગવડે સાત્રે છે. તેમનું ઘર જાણે કે પેાતાના દીકરાનુ જ ધર હોય એમ શા તેમની સાથે અનેક સાંજો ગાળે છે. અને તે પણ તેમની સાથે એટલા જ મીઠા સબંધ રાખે છે અને તેમની પ્રત્યે અત્યન્ત પ્રેમબા દાખવે છે. તે તેમની ઇચ્છા મુજબ શે। વવા દે તે વીન્સ્ટન કુટુંબ આથી પણ શાંતી શ્રેણી વધારે સેવા કરી છુટ, પશુ બર્નાર્ડ શૉને એટલા બધા લડ ( અપૂર્ણ . )
ગમતા નથી. પાપ મેલે છે.
મારૂ નામ પાપ છે. અને હું જાણુ છુ કે તમે સૌ પૃથ્વીવાસીએ સદીએ થયા મને ખૂબ નિન્દો છે અને કઢી મૂકવા અનેક જાતના પ્રયત્નો કરતા આવ્યા છે, પણ દરેક પ્રયત્નની સાથે મારા પગ વધુ ને વધુ મજબુત થતા જાય છૅ. હું પેતે પણ ઘણીવાર ભ્રમમાં પડી જાઉછું કે ખરેખર તમા મને કાઢવા મથે હા કે રાખવા કેમકે આજ સુધીમાં કાઈ મને કાઢી શકયું નથી પણ દરેક દિાય થતી પેઢીએ મારૂ કાંડુ આવતી પેઢીને પ્રેમ પૂર્વક સાંપ્યું છે!
મા ઉગમ સ્થાન અને મને ઉત્પન્ન કરનાર શક્તિને તમે સંપૂર્ણપણે જાણતા હા તેમ લાગતું નથી, કારણË હું તે તમારા પૂર્વજોને એક વારસા તરીકે તમારી પાસે આવું છું. એટલે તમે મારા જીવનના અમુક અંશને જાણી શકા પણ હું તે મારા અનેક પપાળનારાએ ગયા છતાં એકના એક અનેક સ્વરૂપે એકધાર અસ્તિત્ત્વ ધરાવુ છુ. એટલે મારી જીવનકથા જાણું છું. કે જેમ શકરના પત્ની પાવ તીદેવીએ પેાતાના શરીરના મેલમાંથી ગણપતિની મૂર્તિ સર્જી હતી તેમ માનવજાતે મને પેાતાના જીવનના મેલમાંથી સરજ્યું છે. અને વહાલથી પપાળ્યુ છે.
મારૂ' સ્વતંત્ર અસ્તિત્વ નથી પણ જ્યાં જ્યાં માનવીનું જીવન અકુદરતી અને પશ્રમજીવી છે ત્યાં ત્યાં કાષ્ટમાં રહેલા ગર્ભિત અગ્નીની માફક ભિન્ન ભિન્ન સ્વરૂપે હું રહેલું જ છું.
વ્રજલાલ મેધાણી. સ્ટ્રીટ, મુમ્બઈ.
શ્રી મુંબઈ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ માકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી મુદ્રણુસ્થાન : સ કાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ, ૨