SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧૦-૪૬ શુદ્ર જૈન અર્નાર્ડ શૉ: એક પરિચય નોંધ ( થે।ડા સમય પહેલાં શ્રી દેવદાસ ગાંધી હિંદુસ્થાનના છાપાઓ માટે કાગળના જથ્થો ખરીદવાને ઈંગ્લ'. તેમજ અમેરિકા ગયેલા. તે લંડનમાં હતા તે દરમિયાન જુલાઇ માસની બીજી તારીખે જાણીતા સુપ્રસિદ્ધ સાહિત્યકાર બર્નાર્ડ શૉને મળવાને તેમને અણુધાર્થી લાભ મળેલો. તેમની સાથેના આ પરિચયની નોંધ તેમની ૯૦મી વર્ષગાંઠના દિવસે તા. ૨૬-૭-૪૬ શુક્રવારના રાજ શ્રી દેવદાસ ગાંધીએ ટાઇમ્સ એક ઇન્ડીઆમાં પ્રગટ કરેલ. એ નોંધમાં આપણતે આજની દુનિયાના આ એક મહાન પુરૂષને ઠીક સરખા પરિચય મળે છે. બર્નાર્ડ શેની આ પુણ્યકથા પ્રબુદ્ધ જૈનના વાંચા રસપૂર્વક વાંચશે એવી આશા રાખવામાં આવે છે. પરમાન૬) રહેતા વીન્સ્ટન કુટુંબને હુ ૧૯૩૧ માં લંડનમાં મળેલા. ત્યારે અમારી વચ્ચે મિત્રતા બંધાયેલી, મીસીસ કલેર વીન્સ્ટન એક ચિત્રકાર છે. દુનિયાની જાણીતી વ્યકિતની તેમણે ચીતરેલી કેટલીક ક્ખી ખરેખર ઉત્તમ નમુનાઓ છે. હુમાં જ તેમણે ખર્માંડ' શાની એક આબેહુબ કાંસાની મૂર્તિ તૈયાર કરી છે. બર્નાડ શાની મુલાકાત લેવી એ સામાન્યપણે પણ એક અસાધારણ બાબત ગણાતી પણ હવે તે એ એક અપૂર્વ પુણ્યક્ર`તું ફળ લેખાય છે. આ શુક્રવારે આખુ જગત તેમની ૯૦મી વર્ષગાંઠ ઉજવશે. 'શા ફકત એક જ એવી વ્યકિત છે કે જે તે ઉત્સવમાં રસ નથી ધરાવતી. મારા સુભાગ્યે મતે તેમને મળવાની તક અણુધારી રીતે સાંપડી જે મારા માટે અણુમેલી હતી. અને તેથી મને લાગે છે કે મારે આ અમૂલ્ય અનુભવ મારા પુરતા જ મર્યાદિત રહેવા ન જોઇએ. બર્નાર્ડ શૉના અગત પરિચયમાં આવેલી વ્યકિતને હું જાગૃત હતા. લંડનથી ત્રીસ માઇલ દુર એવેટ સેન્ટ લેારન્સમાં સ્થિતિમાં ભિન્ન ભિન્ન આદર્શો સિદ્ધ કરવા મથે છે. ભાવુક હૃશ્ય કાવ્યમય છે એટલે એમની રચના પદ્મમય થઈ. માણસ પ્રેમ ઠાલવીને જ જપતા નથી એ તેનું પ્રદર્શન પણ અંચ્છે છે જાણે એ જગતને કહેવા ઈચ્છતા હૈાય · જોયે। મારા પ્રેમ પાત્ર રામના પ્રેમમાં ગાંડા થઇ તેની શૈધ ખેળમાં તે મિાલય સુધી ભટકા નહિ, કે નથી સમાધિસ્થ થઇ એની સાથે સાક્ષાત્કાર સાધવાના માર્ગ તેમણે ગ્રહણ કર્યો. એમણે તે રામને પેાતાના રેમે રામમાં અનુભવ્યે અને વિચાર્યું”, “રામને તે પ્રેમી છુ, પણુ આખું વિશ્વ એનુ` પ્રેમી કાં ન થાય !” પોતાના પ્રેમનું પ્રદર્શન કરવુ હતું વિશ્વને પોતા જેવું પ્રેમી બનાવવું હતું અને એ ભાવનામાંથી જન્મી રામાયણ્. ભકિતને બાદ કરીએ તેપણુ રામાયણને અથથી ઇતિ સુધી વાંચ્યા પછી એમ લાગે છે કે જીવનના દરેક ક્ષેત્રમાં તુલસીએ એક આદર્શ માનવી રચવાને એકધારા પ્રયાસ કર્યો છે. ન્યાય, નીતિ અને કષ્યને સામે રાખી એમણે માનવીને વિવિધ સંજોગામાં મૂકી ઠેરઠેર આદર્શ ધડયા છે, જાણે એમ ઈચ્છતા હાય— બધાં આદર્શ જીવન જીવી ઇશ્વરત્વ કાં ન પ્રાપ્ત કરે! ’ એટલુજ નહિ પણ જે સમાજ અને દેશનુ તે વર્ણન કરે છે. ત્યાંના પાવિક વલણના માનવીએમાં પણ અમુક સંસ્કારિતાનાં તે દર્શન કરાવે છે, કેમ જાણે એટલી માનવતા તે પતિન ગણાતી વ્યકિતઓમાં પણ એ વખતે અનિવાર્ય જ ગણુાતી હૈાય. રાવજી-મંદાદરી સ ંવાદ, લકામાં સીતાની સુરક્ષિતતા રાવણુ–વિભીષણુ સંવાદ આદિ પ્રસંગેા વાંચ્યા પછી તે એમજ લાગે છે કે તે વખત તે રાક્ષસ આજના માનવી કરતાં વધુ સંસ્કારી હતેા. મનુષ્ય અને મનુષ્ય સમાજ માટે આદર્શ રચવામાં એમને જે અપૂર્વ સફળતા મળી છે તેવી સફળતા એટલી વિવિધ રીતે કષ્ટ ઐતિદ્વાસિક કે અર્વાચીન લેખક અથવા કવિને મળી નથી. રામના ભક્ત તુલસી અને કૃષ્ણના ભક્તોમાં જે એક મોટા તાવત છે તે એ કે તુલસીના દેવ માનવીની ભૂમિકા પર પેદા થઈ મનુષ્યત્વના ઉચ્ચ શિખરે પહેાંચે છે જ્યારે કૃષ્ણના ભક્તો એમના દેવના એકાંગી વિકાસ જ જુએ અને પ્રેમધેલા થઇને જ સતેષ લે છે. તુલસીનુ` ‘રામચરિત માનસ' મનુષ્ય, ભક્તિ અને સાહિત્યનું સત્ય, શિવ, સુન્દર્ભે રૂપ છે. સ્ત્રી પ્રત્યેની મેહભાવના પરિષ્કૃત, રૂપાન્તરિત થઈ ભક્તિમાં પરિણમી. તેમણે સંસારને એવા શાસ્વત ગ્રંથ આપ્યા કે જે સૈકા સુધી માનવીના જીવનમાં ઉચ્ચ સકારા રેડયા કરશે. ૧૦૧ છેલ્લા મહીનામાં જ્યારે હું લંડનમાં હતાં ત્યારે મી. વીન્ગ્સ્ટને મને ખીજી જુલાઇ મંગળવારે તેમના કુટુંબ સાથે જમવા માટે ટેલીફાનથી આમંત્રણ આપ્યું. મને લઇ જવા માટે તેમણે ગાડીની ગેાઢવણુ કરેલી. એવેટ સેન્ટ લેરેન્સનું ઠેકાણુ સમજાવવાં માટે તેમણે મને બર્નાડ શો જ્યાં રહે છે ઇંગ્લેન્ડનું ગામડું જે અર્થમાં સમજાય ગામડું હતું. તે જગ્યા એમ કહ્યું. તે અર્થનુ તે એક જો કે આમ એટ સેન્ટ લેરેન્સ જેટલે દૂર જમવાને જવા આવવા માટે વખત કાઢવા એ મારા માટે બહુ મુશ્કેલ હતુ એમ છતાં પણ આ તકને આવકારતાં મને કાષ્ઠ વિશેષ લાભપ્રાપ્તિ થશે એવી મારા દિલમાં કાંઈક આગાહી થઇ અને બહુ લાંખા વિચાર કર્યાં વગર મેં તુરત જ હા પાડી દીધી. વધારામાં 'ગ્રેજોની મહેમાનગતી માણવાના આ અણધાર્યાં લાભ જતા કરવાનું મારાથી અને જો કૅમ ? વીન્સ્ટન કુટુબને હું જાણુતા હતા અને તેથી તેમની સાથેની ઓળખણુ તાજી કરવાની આ મને તક મળી તેથી મને અહુ આનંદ થયો, મેં તેમનુ નિમ ંત્રણ સ્વીકાયુ" એટલે પછી તેમણે પોતાના વ્રુદું પડે।શી બર્નાર્ડ શૉને પણ તેમની સાખતને લાભ આપવા વિનંતિ કરી જે તેમણે બહુ ભાવપૂર્વક સ્વીકારી. પણ આ બાબતની મતે તે તેમની સાથે જ્યારે મેટરમાં ઍવેટ સેઇન્ટ લોરેન્સ જવા હું નીકળ્યા ત્યારે જ ખબર પડી. આ સાંભળીને જાણે કે કાઇ અણચિન્તયુ સ્વપ્ન ખ' પરંતુ હાય એમ મને લાગ્યું. ‘આ તે એક અત્યન્ત રામાંચક અને કૌતુક ભર્યાં અનુભવ થશે' એમ હું ખેલી ઉડયે।. રસ્તામાં અમે ‘એરી' (આલુ) લેવા ઉભા રહ્યા. આ વખતે લંડનમાં આજ કુળ સારી જાતનાં અને ઠીક ઠીક ભાવે મળી શકતાં હતાં. ‘પીચ' પણ મળતાં પણ તેના ભાવ એક એક પીચના આથી ખાર પેની પડતા હતા, અને તે પણ પેશાવરમાં મળે છે એટલાં સારાં તા હિંજ, દ્રાક્ષના ભાવ રતલના ૩૦ શીલીગ પડતા હતા. અને કેળાં તે કુર્મી ખાળા માટે જ મળતાં હતાં. એરીની તો આ વખતે માસમ જ હતી. ઇંગ્લંડમાં પાકતા અને બહારથી આવતાં માં એરી આટલી છુટથી મળી શકતા હતા એટલા માટે આમપ્રજા પરમેશ્વરનો પાડ માનતી હતી. એરીનાં ફળ આંખતે પણ બહુ આનદ આપે છે. જ્યારે બીજા લેાકેા ટેબલ ઉપર પીરસવામાં આવતી અનેક વાનીએ પુરા સ્વાદથી આરેાગતા હૈાય ત્યારે એક મહાપુરૂષ જેનાં દર્શન હમણાં જ થવાનાં હતાં તે માત્ર એરીથી જ સંતેષ અનુભવી રહ્યા.હાય એવુ' દ્રષ્ય મારી આંખેા સામે ખડું થઇ રહ્યું હતુ. રસ્તે લાંખે। હતા અને મોટર-ડ્રાઇવર સુધ્ધાં અમે ચાર.જણાએ એવેટ સેન્ટ લેરેન્સ પહેાંચતા પહોંચતાં લગભગ અડધા એરી તે પુરા કરી નાખ્યાં. રસ્તામાં ઘણી ભીડ હેવાને લીધે અમને મેડું મેડુ થઇ ગયું હતુ. તેથી અમને ચિંતા થતી હતી. અને આવા સંત પુરૂષને રાહ
SR No.525931
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1946 Year 07 Ank 17 to 24 and Year 08 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1946
Total Pages220
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy