________________
હ
પ્રબુદ્ધ જૈન
ત, ૧૫-૧૦-૪૬
સગત ડે. કાશીબાઈ નવરંગે
(ડે. કાશીબાઈ નવરંગેના અવસાન સાથે આપણા હિંદુ સમાજે એક ઉચ્ચ કોટિની સામાજિક કાર્યકર્તા ગુમાવેલ છે. તેમનું આખું જીવન અનેકવિધ સેવા કાર્યોથી ભરપુર હતું. તેઓ એક કુશળ સ્ત્રી-કેકટર તે હતાંજ પણ એ સાથે તેઓ અનેક નિરાધાર બાળકોની સાચી માતાં હતાં. કેઈપણ અનાથ બાળકા પિતાની નજર ઉપર આવી તે તેને પિતાને ઘેર લઈ આવવી, ઉછેરવી, મોટી કરવી, ભણાવવી અને સારે ઠેકાણે પરણાવી, ગૃહસ્થાશ્રમમાં સ્થિર કરવી આ તેમના અનેક વ્યવસાયમાં એક વ્યવસાય હતા. આ રીતે તેમણે અનેક અનાથને ઉધ્ધાર કર્યો હતો. તેમણે ઉછેરીને મેટી કરેલી અને બહુ સુખી અને ઐશ્વર્યપૂર્ણ સ્થિતિને પહોંચેલી એવી કેટલીયે બહેને છે કે જેઓ સ્વ. કાશીબાઈને જ પિતાની ખરી માતા તરીકે જાણે છે અને “અમારી મા મરી ગઈ’ એમ કહીને શાક અને વિયેગનાં આંસુ સારે છે. આવાં એક બહેન-બહુ સુવિખ્યાત નહિ એમ છતાં પણ એકાન્ત સેવાપરાયણ અને અત્યન્ત વિશદ્ જેમની જીવન કારકીદી હતી એવા બહેનના જીવનની આછી રૂપરેખા તિર્ધરમાં આપવામાં આવી છે જે અહિં સાભાર ઉધૂત કરવામાં આવે છે. એ પવિત્ર આત્માને આપણે અનેક વન્દન હો એમનું જીવન આપણા માટે સદાની એક બળવાન સેવા પ્રેરણા હે !! ' પરમાનંદ) - જે જમાનામાં સ્ત્રીઓમાં ઉચ્ચ શિક્ષણની આપણા પ્રાંતમાં ડોકટર તરીકે કાશીબાઈએ સારી ખ્યાતિ મેળવી અને ચેડાં માત્ર શરૂ આત જ થઈ હતી તે સમયમાં સદગત કાશીબાઈ નવરંગેને વર્ષો સુધી હિન્દુ સ્ત્રી ડોકટરોની સંખ્યા બહુ જૂજ હેવાને કારણે જન્મ થયેલ. તેમના પિતાશ્રી, વાસુદેવ નવરંગે મુંબઈ પ્રાર્થના તેમની પ્રેકિટસ પણ ઘણી સારી ચાલી એટલે ધનપ્રાપ્તિ પણ સમાજના આદ્ય સ્થાપકોમાંના એક હતા. તેમના પવિત્ર, સાત્ત્વિક એમને ઘણી સારી થઈ. કાશીબાઈ હિન્દુ સ્ત્રીઓમાં મુંબઈ પ્રાન્તમાં અને ધર્મપરાયણ જીવનની છાપ કાશીબાઈ પર નાનપણથી પડી હતી. પ્રથમ જ ડબલ ગ્રેજ્યુએટ હતાં. એમનું ડાકટરી જ્ઞાન ઉચ્ચ કોટિનું સને ૧૮૭૮ ના અકબરની ૨૫ મી તારીખે કાશીબાઇને જન્મ હતું પરંતુ એમના ધંધામાં એમને ખાસ સફળતા એમના ધીરગં. થ. શ્રી. વાસુદેવ નવરંગે સામાજિક સુધારામાં પણ આગેવાન ભીર સ્વભાવ, કાળજી ભરેલી તપાસ, દરદી માટે હૃદયની લાગણી, હતા અને પિતાના જ છવનમાં પોતાના ઉદાર વિચાર પ્રત્યક્ષમાં નિર્લોભી ભવૃત્તિ, દુઃખીઓ માટે સમભાવ, શાન્ત સ્વભાવ, સેવાભાવ અમલમાં મૂકી તેમણે વિધવા સાથે લગ્ન કર્યું હતું. જે જમાનામાં અને નિખાલસ તથા મળતાવડા સ્વભાવને લીધે મળી હતી. આ લગ્ન થયું હતું તે જમાનામાં એવાં પગલાં પ્રત્યે સમાજના તીવ્ર વિરે
પિતાના ધંધા ઉપરાન્ત કાશીબાઈ અનેક જાહેર સામાજિક ધને સાચે ખ્યાલ અત્યારના જમાનામાં સ્ત્રીપુરૂષને આવા મુશ્કેલ છે.
કેળવણી અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાયેલાં હતાં. મુંબઈ મ્યુનીવાસુદેવ રાવને તેમના આ હિમ્મતભર્યા પગલાં માટે સમાજ તરફથી
સીપાલીટીની સ્કૂલ્સ કમિટીનાં અને યુનિવર્સિટીની સેનેટનાં તેઓ અત્યંત કષ્ટ વેઠવું પડેલું.
કેટલોક સમય સુધી સભ્ય હતાં. આય મહિલા સમાજનાં પ્રમુખ - કાશીબાઈને હાઈસ્કૂલને અભ્યાસ પૂનાની ગર્લ્સ હાઈસ્કૂલમાં
અને સંચાલક હોઇ મુંબઈમાં વિદ્યાર્થિનીઓ માટેના છાત્રાલયના થયું હતું. પિતાની કન્યાને બને તેટલું ઉચ્ચ શિક્ષણ આપવાના
તેઓ વર્ષો સુધી વ્યવસ્થાપક હતાં. હાલ એ છાત્રાલ્ય મુંબઈ
લેબર્નમ રોડ ઉપર આવેલું છે. જુવેનાઈલ કોર્ટના મેજિટે, હેતુથી તેમને પિતાએ મુંબાઇમાં વિલ્સન કોલેજમાં દાખલ કર્યા. એ
ગ્રેજ્યુએટ મંડળનાં સ્થાપક અને સંચાલક, ભારતીય નિરાશ્રિત સમયે હિન્દુ સમાજમાંથી ભાગ્યે જ એક બે વિદ્યાર્થિનીઓ કોલેજમાં
સહાયકારી કમિટીનાં સભ્ય, સેસ્યલ સર્વિસ લીગ અને સેવાસદનની શિક્ષણ લેતી હતી. વિલ્સન કેલેજમાંથી કાશીબાઈ સને ૧૯૦૧ માં કમિટીનાં સભ્ય, મુંબઈ ઈલાકાના સેશ્યલ રિફોર્મ એસ
બી. એ. થયાં. મુંબઈ પ્રાન્તમાં એમની અગાઉ માત્ર બે કે ત્રણ વિદ્યા- સીએશનની વ્યવસ્થાપક કમિટીનાં સભ્ય, મુંબઈ પ્રાર્થના સમાજનાં ર્થિનીએ બી. એ. થઈ હતી. આપણે અહીં ગુજરાતમાં પ્રથમ સ્ત્રી ૧૯૩૧ થી ૧૯૪૭ સુધી પ્રમુખ, પંઢરપુર અનાથ બાલિકાશ્રમનાં ગ્રેજ્યુએટ થનાર શ્રી વિદ્યાબહેન અને શારદાબહેનની સાથે જ કાશીબાઈ
વ્યવસ્થાપક, નવરંગે એફ્રેનેજનાં સંચાલક, વિલાયતમાં ભરાયેલી બી. એ. માં પાસ થયાં હતાં. બી. એ. થયા પછી કાશીબાઈ મેડીકલ ફેશિપ ઓફ રિલિજિયનની સભામાં એ હિન્દનાં એક પ્રતિનિધિ કોલેજમાં દાખલ થયા અને ૧૯૦૬ માં એલ. એમ. એન્ડ એસ. તરીકે અને રામમેહન હાઈસ્કૂલની કાર્યવાહક કમિટીના સભ્ય તરીકે થયાં. એમના પિતા સને ૧૯૦૭ માં સ્વર્ગવાસી થવા તે અગાઉ તેમણે મુંબઈ શહેરની વિવિધ પ્રકારે સેવા બજાવી છે. મુંબઈ થોડા જ માસ પૂર્વે કાશીબાઈએ ડાકટરી ધંધે મુંબઈમાં ભુલેશ્વરમાં પ્રાર્થના સમાજની વેદી ઉપરથી ઊંડા ભકિતભાવ, ઉદાર ધર્મવૃત્તિ, શરૂ કર્યો. પુત્રીને ઉચ્ચ શિક્ષણ આપવાની પોતાની ઇચ્છા મફળ , ધર્મપરાયણતા અને ઉત્કટ શ્રદ્ધા પ્રત્યક્ષ કરનારાં એમના વ્યાખ્યાને થયેલી જોઈ એ પવિત્ર આત્માએ આ લોકની યાત્રા સમાપ્ત કરી. ' સાંભળવાને આ લેખકને લાભ મળે છે કોટિના લેખક તરીકે તેમણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ સંપાદન કરી છે.
છે. કાશીબાઈ આજન્મ કુમારિકા હતાં, પરંતુ પ્રત્યેક નારીનાં તેમના “My India My America' નું યુરોપની જુદી જુદી
હૃદયમાં ઊંડાણમાં રહેલા વાત્સલ્ય ભાવ બાલાશ્રમનાં નિરાશ્રિત બાળકે ભાષાઓમાં ભાષાન્તર થયું છે. આજે તેમની ૩૫ વર્ષની ઉમ્મર
પ્રત્યે તેમનામાં સ્પષ્ટ પ્રકટ થયેલું જોવામાં આવતું હતું. નિરાશ્રિત છે અને આટલી ઉમ્મરે જેણે આટલી નામના મેળવી છે તેના
બાલાશ્રમનાં બાળકો એમને “મા” કહી સંબોધતાં, ત્યારે તેમનાં મુખ માટે આજે તે હજુ લાંબે જીવનપટ પડે છે. તેમની આગામી
ઉપરનું વાત્સલ્ય અલૌકિક જણાતું. જીવન કારકિર્દી અથી પણ વધારે ઉજજવલ બનશે અને આપણા ૧૯૪૩થી કાશીબાઈ પિતાના ધંધામાંથી નિવૃત થયાં હતાં રાષ્ટ્રને અનેક રીતે સેવાદાયી નિવડશે એવી આપણે જરૂર આશા અને દાદરમાં એક નાનું મકાન બાંધી ત્યાં પિતાને સમય રાખીએ છીએ. તેઓ આપણા ગુજરાત કાઠિયાવાડનું ગૌરવ સ્થાન ધાર્મિક વાંચનમાં ગાળતાં હતાં, દાદરમાં તેમણે નાના પાયા ઉપર છે. ચિર અપેક્ષિત ગુજરાતી સાહિત્યની સેવા તેએ પછી ચાલુ પ્રાર્થના સમાજની સ્થાપના કરી હતી અને એ રીતે એક નાની કરે અને તેમના વિશાળ અનુભવ, અવકન અને આંતરરાષ્ટ્રીય મંડળીમાં ભજન તથા વ્યાખ્યાને દ્વારા શુદ્ધ ધર્મની ભાવના જાગ્રત દર્શનને ગુજરાતી જનતાને પરિચય કરાવે એમ આપણે જરૂર રાખવામાં એ સહાયભૂત બન્યાં હતાં. તા. ૨૧ મી ઓગસ્ટ ૧૯૪૬ ઈચ્છીએ. લાંબા દેશવટ બાદ તેમના આગમન પ્રસંગે આપણે બુધવારે સાંજે પોણા આઠ વાગે ૬૮ વર્ષની ઉમરે આ ધમપરાયણ સૌ આપણામાંના જ એક તરીકે તેમનું અંતઃકરણથી સ્વાગત સાત્વિક અને સેવાભાવી તથા પરોપકારી સન્નારીને પવિત્ર આત્મા કરીએ છીએ.
પરમાનંદ, આલોકની યાત્રા સંપૂર્ણ કરી અનંતતામાં લીન થયે.