SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ પ્રશુદ્ધ જૈન આપણી ઉછરતી પ્રજાનું શરીરદારિદ્રય આ વર્ષ દરમિયાન શ્રી. શકુન્તલા કાન્તિલાન ઈશ્વરલાલ જૈન હાઈસ્કુલમાં ભણતી કન્યાઓની શારીરિક તપાસ કરવા માટે મુંબઇના હાફ્રકન્સ ઇન્સ્ટીટયુટના એક અધિકારી શ્રી. આર. ઇ. દાદાચાનજીને નિમ’ત્રણ કરવામાં આવ્યું હતુ. તેમણે કરેલી તપાસના પરિણામે જે રીપેટ કર્યાં હતા તેમાંના અગત્યના ભાગને ગુજરાતી અનુવાદ કરીને નીચે આપવામાં આવે છે, એ રીપોર્ટમાં જણાવેલી બાબતે જેટલી એ કન્યાશાળાને લાગુ પડે છે તેટલી જ અથવા તે તેથી વધારે પ્રમાણમાં આખી જૈન વિદ્યાર્થી આલમને લાગુ પડે છે. અને તેથી આ રીપોર્ટમાં કરવામાં આવેલી સૂચનાઓ આખા જન . તે પાતે જ ‘સત્યધર્મ'ના લેબાશ પહેરી આવે છે તે ધર્માંસન પર એસી પૂજાય છે. ચમત્કાર મુખ્ય દેવ મનાય છે. અને ઈશ્વર-અવતાર-જીનબુદ્ધ-વીતરાગ બધા એની કૃપાથી જ પુજાય છે. પેાતાનું અસ્તિત્વ, શ્રેષ્ઠતા, મૌલિકતા અને મૂલ્ય પણ એ ‘ચમત્કાર પ્રભુ'ની પ્રસાદીથી જ અકાવતા થાય છે. ચમત્કાર એ ખુદ ખુદાને ધકકા મારી તેનું સ્થાન પડાવી લેનાર શયતાન છે. ભારતવતુ ચમત્કારના વહેમથી જેટલું અધઃપતન થયું છે તેટલા ખીજા એકે દુર્ગુણ'થી નથી થયું. : મહાવીરનું તત્વજ્ઞાન ચમત્કાર સાથે મેળ નથી ખાતું. મહા વીરને ખરે ચમત્કાર પ્રેમ–કરૂણામયી અહિં`સામાં અને અંતરગ શત્રુઓ સામે શૌય ભર્યાં યુધ્ધમાં છે-પુરૂષાથમાં છે. ચમત્કાર એ દૈત્ય છે, પેાલ છે, પેાતાની નબળાઇ ઢાંકવાની ઢાલ છે. ચમત્કાર એ તે જાદુને ખેલ છે. જાદુગરી ખેલથી કાઇના હૃદય જાગૃત કરી શકાતા હેત તે પછી તપ-ત્યાગ-જ્ઞાન· ચારિત્ર્યના પ્રભાવની કિંમત શું રહેત ચમત્કારના નામે લોક કલ્યાણ કદી કાએ કર્યુ હાય તે પણ સરવાળે તે। તેથી ભયંકર નુકશાન જ થયું છે. ઈતિહાસ એના સાક્ષી છે. ચમત્કારથી ધમ પામેલા ચડિયાતા ચમત્કારથી ધવિમુંખ થયા નથી સાંભળ્યા? દેવ-ગુરૂ—મદિર કે મૂર્તિ તેના ચમત્કારથી મહત્તાને પામ્યાં નથી, પણ તેમની અસરકારકતાથી જ, ‘જ્ઞાન ચારિત્ર્ય અને તપતેજથી', પણ અન્ન જતા તેમાં કલ્પિત વાતા ઉમેરી મૌલિકતાને ઢાંકી દે છે. કાઇ કાઈ પ્રસ ંગામાં ચમત્કારના નામે ન કલ્પી શકાય તેવું પ્રત્યક્ષ ફળદાન જોવા મળ્યું ાય ત્યાં આપણે, ડુટામાં રહેલી કસ્તુરીની સુવાસને ધાસમાં ઢુંઢતા કસ્તૂરીમૃગની જેમ આપણી પાતાંની જ દ્રઢ શ્રધ્ધાશકિતમાં કે મનેબળમાં એ સામર્થ્ય રહેલુ છે તે જોઇ શકતા નથી તે નાહક ખીજે ભટકી મિથ્યાત્વનેજ-અજ્ઞાનતાનેજ-આમ ત્રીએ છીએ, ચમત્કારના મુળ એવા તે ઉડે ગયા છે કે મેટા મેટા સમ આચાર્યાં ભકત કે પડિતાં સુધ્ધાં તેમાંથી બચ્યા નથી. એ ખેદની વાત છે. ચમત્કાર ત્યાં નમસ્કાર એ માન્યતા ભૂલ . ખવડાવનારી છે. પણ સત્ય ત્યાંજ નમસ્કાર એ માન્યતા ધમ' છે, સાચી છે. ચમત્કારના ગમે તેટલા વિરોધ કરવામાં આવે છતાં એ માન્યતા તૂટવાની નથી, કારણ એની પડખે, અજ્ઞાન, વહેમ, અધશ્રદ્ધા અને ભવ્યતાની કલ્પના છે. ચમત્કારના નાશને ઉપાય જનતાને જ્ઞાન આપવામાં, જાગૃત કરવામાં, વિજ્ઞાનના રસ લેતી કલવામાં અને ‘સત્ય રહસ્ય 'સમજાવવામાં રહેલા છે, ચમત્કાર' પરનું આક્રમણુ ચમત્કારને પુષ્ટ કરે છે. સત્યને મેધ જ એને નાશ કરશે. શાહ રતિલાલ માભાઇ, તા. ૧-૧૦-૪૬ સમાજે પેાતાની ભાવી પ્રજાના કલ્યાણ અર્થે પુરી ગંભીરતાથી ધ્યાનમાં લેવાની ખાસ જરૂર છે. જૈનાની આર્થિક પરિસ્થિતિ અન્ય વર્ગાની અપેક્ષાએ પ્રમાણમાં કદાચ સારી અને સાષકર હશે, પણ આપણી રહેણીકરણી અને ચાલુ ખાનપાનમાં અનેક અનિષ્ટ તત્ત્વા ભરેલાં હાઇને આપણી આરેગ્યવિષયક પરિસ્થિતિ અત્યંત શોચનીય છે. આપણા સમાજમાં બાળમરણ પ્રમાણુ ઘણુ મેટું છે. નબળા બાંધા, નબળી આંખે અને અલ્પ આયુષ્ય અને ખાસ કરીને સ્ત્રી વની કેવળ તકલાદી શરીર સ્થિતિ-આવી આપણી વ્યાપક શારીરિક પામરતા છે. તેમાંથી ઉચે આવવા માટે શકય તેટલા પ્રયત્ન જૈન સમાજે હાથ ધરવા જોઇએ. ખાસ કરીને આપણી આખી ખારાકપ્રણાલિનુ મૌલિક સશોધન કરવુ' જોઇએ અને ધર્મને નામે ચાલતા અનેક વિધિનિષેધામાં આરેગ્યરક્ષા અને શરીરસ'વનની દ્રષ્ટિએ આજે અત્યન્ત આવશ્યક લાગતા ફેરફારો અલબત્ત નિરામિષ આહારની મર્યાદામાં રહીને અમલમાં મુકવા જોઇએ. “ થૈડા સમય પહેલાં આપની નિશાળમાં ૫૦૦ ઉપર ભણતી કન્યાઓની શારીરિક તપાસ કરવાની મને તક મળી હતી. આ કન્યાએામાંથી ૬૩ ટકા બહેને ને પુરતુ પોષણ મળતું નથી એમ મારી તપાસ ઉપરથી મને માલુમ પડયુ અને તે પણ જૈન કામ જેવી ધનવાન કામની કન્યાએની આ સ્થિતિ છે. એ જોઇને મને ભારે આશ્ચય થયુ હતુ. આ સામાન્ય તારવણી ઉપરાંત ૨૫ ટકા હેનેાના કાકડા વધી ગયેલા માલુમ પડયા છે, ૨૫ ટકા ઉપર એનીમીઆની અસર નજરે પડે છે. ‘એ' વીટામીનની ખામીવાળી ૧૮ ટકા અને ખી’વીટામીનની ખામીવાળી ૧૩ ટકા છે. સમગ્રપણે મારા મન ઉપર એવી છાપ પડી છે કે જેમની સાર સભાળ નીચે દિવસના મેટાં ભાગ આ કન્યાઓ ગાળે છે અને જેમના માથે આ કન્યાઓના શિક્ષણની જવાબદારી રહેલી છે. એ-આ સસ્થાઓના ટ્રસ્ટી-એ આ બાળાઆને મળતાં પાણુંતવેામાં સુધારણા કરવા તરફ્ ખાસ લક્ષ્ય આપવું જોઇએ. જૈના નિરામિષાહારી છે, તેમના નિરામિષ આહારમાં એક આજીએ દુધને સમાવેશ કરવામાં આવે છે પણ બીજી બાજુએ શાક, ભાજી અને ફળે! સબંધમાં ખાદ્ય અખાદ્યને લગતા તે અનેક નિયમો પાળે છે આ બાબત આપણે ધ્યાનમાં રાખવાની રહે છે. જેના કદમૂળ કે ઉગાડેલુ કહેઠળ ખાતા નથી. વળી મહીનામાં છ કે બાર દિવસ તે લીલાં શાક પણ ખાતા નથી. આ સ્કુલની કન્યા અને ખાસ કરીને હાઇસ્કુલના ધેારણામાં ભણતી કન્યાઓ દુધ ધણું એછુ લે છે એમ માલુમ પડયુ છે, ‘તમે પૂરતું દુધ ક્રમ લેતા નથી' એ પ્રશ્નના જવાબમાં દુગ્ધપાન વિષે તેમણે અણુગમા વ્યક્ત કર્યાં હતા. દુધ પીવુ એ જાણે કે જુનવાણી રીત હાય અને આજની ફેશનને પ્રતિકુળ હોય એમ તેએ માનતી લગે છે, જ્યાં આવી વસ્તુસ્થિતિ છે ત્યાં પાંચમાંથી ત્રણ કન્યાઓ પુરતા પેષણના પરિણામરૂપ તન્દુરસ્તી ધરાવતી ન હોય એમાં જરા પણ આશ્ચય પામવા જેવું નથી. આમ જ્યાં પુરતું પોષણ લેવાતું ન હોય અને જરૂરી પાષણ દ્રબ્યા ઉપર અનેક પ્રકારના પ્રતિબંધો હાય ત્યાં નિશાળમાં આખે દિવસ ભૃગુતર પાછળ ગાળવા બાદ સાંજના સમયે આ કન્યા બહુ થાકી ગયેલી અને તાકાત વિનાની માલુમ પડે એ તદ્દન સ્વાભાવિક છે. આ પરિસ્થિતિ આ સ્કુલમાં સામાન્યપણે વર્તતી મેં અનુભવી છે. અધુરૂ પેષણ અને આ પરિસ્થિતિ વચ્ચે આપણે સીધા સંબધ કદાચ ન જોડીએ તે પણ આને લીધે શરીરના ભાવી વિકાસને ધણું નુકસાન પહોંચે અને આ વધેલા કાકડાની આજે ઉપેક્ષા કરવામાં આવે તે તેમાં શારીરિક વિકૃતિ તેમજ દેષો નિપજ્યા વિના ન રહે એ સહજ શકાય તેવી વાત છે. સમજી ‘એ' વીટામીનની ૧૮ ટકા કન્યાઓમાં જે ઉષ્ટુપ જોવામાં
SR No.525931
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1946 Year 07 Ank 17 to 24 and Year 08 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1946
Total Pages220
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy