________________
પ્રબુદ્ધ જેન
'r1. ૧૫-૯-૪૬.
૧૫ , કમળ
- ૭ શ્રી શાન્તિલાલ હ. શાહ: - ગાંધીજીને સમાજવાદી પ્રમુખથાન અંબાના વે,
પ્રમુખસ્થાન મુંબઈના વડા પ્રધાન શ્રી બાળાસાહેબ ખેર લેવાના હતા. ૮, મેતીચંદ ગી. કાપડીઆઃ .
ચાર ભાવનાએ અનિવાર્ય કારણો અને સગાએ એ દિવસે તેમનું મુંબઈ રામનારાયણ વિ. પાઠક:
સાહિત્ય અને જીવન
આવી પહોંચવાનું અશકય બનાવ્યું અને તેથી તેમના સ્થાને દિવાન કેદારનાથજી:
- જીવનશુદ્ધિ કમળાબહેન હેડકરઃ
ગોપીચંદ (કીર્તન)
બહાદુર શ્રી. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીને નિયજિત કરવામાં ઈન્દુમતીબહેન ચીમલાલ: નથી તાલીમનાં મૂળ તા. આવ્યા હતા. આ સમારંભની મૂળ પેજના કરનાર શ્રી મુંબઈ જેન
વેણીબહેન કાપડીઆર સંત તુલસીદાસ અને સુરદાસ યુવક સંધ હતું અને તેની સર્વ વ્યવસ્થા પણ મુંબઈ જૈન યુવક ૧૪ કાકાસાહેબ કાલેલકર
શ્રમણ સંસ્કૃતિ
સંઘે કરી હતી. આ સન્માન કાર્યમાં શ્રી મુંબઈ જન યુવક સંઘ કમળાબહેન ઠક્કર
ભગવાન મહાવીર (કીર્તન) -૧૬ સીતારામ ચતુર્વેદી
સાથે મુંબઈની નીચે જણાવેલ પંદર પ્રતિષ્ઠિત સંસ્થાઓ સમાલિત
કળા અને સંસ્કૃતિ ૧૭ ડે. બુલચંદજી:
ભગવાન મહાવીર
થઈ હતી અને આ રીતે મુંબઈની વિશાળ જનતાએ એકત્ર થઈને . '' આ ઉપરાંત સ્વર્ગસ્થ દેશભકત અબ્બાસ તૈયબજીનાં પુત્રી કાકાસાહેબનું અત્યન્ત ભાવભર્યું અભિનંદન કર્યું હતું. આ સન્માન - શ્રી. રહીમાને સાતમાં અને આઠમા દિવસે કેટલાંક ભજને સંભળાવ્યાં
સમારંભમાં સંમિલિત થયેલી સંસ્થાની નામાવલિ નીચે મુજબ છે – હતાં. જે દિવસોમાં તરફ કોમી વાતાવરણ તંગ અનુભવાઈ રહ્યું :
ભગિની સમાજ, ગુજરાતી હિંદુ સ્ત્રીમંડળ, જન મહિલા • હતું એવી પર્યુષણ વ્યાખ્યાનમાળાનાં સપ્તાહ દરમિયાન સંવત્સરિના
સમાજ, સાહિત્ય સંસ૬, ગુજરાત રીસર્ચ સેસાયટી, લેખક મિલન, - પરમ પવિત્ર પર્વ દિવસની વિરાટ સભામાં એક મુસલમાન બહેન
કલમ મંડળ, યાત્રીગણ, ગુજરાત ફાર્બસ સભા, ગઝલ મંડળ, (ભકિતભાવથી ભરપુર ભજન સંભળાવે અને સમસ્ત શ્રોતા
નૂતન બાળ શિક્ષણ સંધ, બાલકન-જી-બારી, ગુજરાત કળા સંધ, ભડળી ભકિતપ્રત ચિત્તે તેમને સાંભળે અને આદરમુગ્ધતા
બેબે ફીડ કલબ, ઈન્ડીયન લેંગ્રેજીઝ ન્યૂસપેપર્સ એસોસીએશન. અનુભવે એ માત્ર મુંબઈ જન યુવક સંધને જ નહિ પણ આખા .
સન્માન સમારંભ સભાના પ્રારંભમાં વિલેપારલેની કેટલીક જૈન સમાજને ભારે ગૌરવ આપતી એક અદ્દભુત ઘટના હતી.
બહે એ ‘જનમ-ગણ-અધિનાયક જય હે” એ રાષ્ટ્રીય ગીત ગાઈ આ ઘટના એમ કાં ન સુચવતી હોય કે “આજે ચઢી આવેલી કમી
સંભળાવ્યું. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ | ' વૈમનસ્યની આંધી અલ્પકાલીન છે; આ દળે અલ્પ સમયમાં
ચકુભાઈ શાહે સન્માન સમારંભને લગતી પ્રાસ્તાવિક બાબતોને ઉલ્લેખ - વીખરાઈ જશે; અને ઉડેલે ઝંઝાવાત શમી જશે અને સ્વચ્છ
કરીને દિવાનબહાદુર કૃષ્ણલાલભાઇને સભાનું કામકાજ શરૂ કરવા - ' નિર્મળ આકાશમાં કોમી એકતાને સૂર્ય ઉદય પામશે અને આવી
વિજ્ઞપ્તિ કરી. ત્યાર બાદ શ્રી મેહનલાલ મહેતા (પાન) એ આ
આ પ્રસંગને અને મહાત્મા ગાંધી, શ્રી કિશોરલાલ મશરૂવાળા, શ્રી રહેલા સ્વરાજ્યને પૂર્ણ પ્રભાથી અજવાળશે ?”
માવલંકર, બાળાસાહેબ ખેર, કવિ અરદેશર ખબરદાર, નાનાભાઈ Eા આ વખતની વ્યાખ્યાનમાળા વકતાઓ તેમજ વિષયની
. ભટ્ટ, લેડી વિદ્યાબહેન નીલકંઠ, ડેલરરાય માંકડ, શ્રી મહેરઅલી, પસંદગીના કારણે બહુ આકર્ષક નીવડી હતી. ન્યાયમૂર્તિ હરસિદ્ધરાઈ, શ્રીમતી સરલાદેવી, કમળા બહેન ઠકકર, ઈન્દુમતીબહેન, વણાબહેન, - અશિએ વાંચી સંભળાવ્યા. ત્યાર બાદ શ્રી પરમાનંદ કુંવરજી
જૈન મુનિ કુમુદવિજયજી, શ્રી ત્રિભુવનદાસ માણી વગેરેના આવેલા શ્રી સીતારામ ચતુર્વેદી તથા ડે. બુલચંદજી-આ વકતાએ એ પહે
કાપડીઆએ કાકાસાહેબના આજ સુધીના જીવનને ટુંક પરિચય લીજવાર આ વ્યાખ્યાનમાળામાં ભાગ લીધો હતો. શ્રી. કેદારનાથજી
કરાવ્યું. અને શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી, અમૃતલાલ દલપતભાઈ જેઓ “નાથજી” ના નામથી વધારે જાણીતા છે તેઓ કેટલાંક વર્ષ ' ઉપર એક વાર આવ્યા હતા. તેમનું પુનઃ આગમન પણ
શેઠ, રામનારાયણ પાઠક, તારાબહેન મેડક, કરસન માણેક અને
જ્યોતીન્દ્ર દવેએ પ્રસંગચિત વિવેચને કર્યા. પ્રમુખ સાહેબે આગળનાં " એટલું જ આવકારદાયક હતું. પ્રત્યેક વ્યાખ્યાતાએ પિતપોતાના
વકતાઓને ઉપસંહાર કરી કાકાસાહેબને ભાવભરી અંજલિ આપી અને વિષયને પુરો ન્યાય આપ્યા હતા અને તેથી આદિથી
“ કાકાસાહેબને ૬૦ વર્ષ થયાં છે, મને ૭૮ વર્ષ થયાં છે તે મારી અન્ત સુધી સાંભળનારાઓને રસ એક સરખો જળવાઈ
વયે કાકાસાહેબ પહોંચે ત્યારે પણ આજની જેટલી અથવા એથી રહ્યો હતો. આખી વ્યાખ્યાનમાળા દરમિયાન શ્રોતૃવગે પુરી શાન્ત
આ પણ વધારે ઉંજવળ સાહિત્યસેવા તેઓ કરતા હોય” એ - " અને શિસ્ત જાળવીને સભાની વ્યવસ્થા જાળવવામાં પુરો સહકાર
- પ્રમુખ સાહેબે કાકા સાહેબને આશીર્વાદ આપ્યા. ત્યારબાદ પ્રસ્તુત આપ્યો હતો. આ વ્યવસ્થા જાળવવાના કાર્યમાં શ્રી મહાવીર જૈન
સન્માન સમારંભમાં જોડાયેલી પ્રત્યેક સંસ્થા તરફથી કાકા સાહેબ તો વિદ્યાલયના થોડા વિદ્યાર્થીઓએ પણ ખુબ મદદ કરી હતી. સંવ
પુષ્પહાર પહેરાવવામાં આવ્યા, નવજીવન સંધ તરફથી સુતરનો હાર આ સરિની વિરાટ સભા ભરવા માટે કશું પણ ભાડું લીધા સિવાય
અર્પણ કરવામાં આવ્યું અને ભાવનગરવાળા શ્રી. વજુભાઈ શાહ દર વર્ષ માફક આ વર્ષે પણ ભાંગવાડી થીએટરના માલીકે પિતાનું
અને તેમના પત્ની શ્રી જયાબહેન તરફથી તેમણે બન્નેએ કાંતેલી | 'થીએટર આપ્યું હતું એટલું જ નહિ પણ પંખા, લાઇટ વગેરેના
સુતરની વણેલી અને સુન્દર છાપેલી કોરવાળી સાલ કાકા સાહેબને ' 'બધી સગવડ આપી હતી. શરૂઆતમાં આનંદ ભુવનની સભાઓમાં
આ પ્રસંગે ભેટ આપવામાં આવી. કાકા સાહેબે સર્વ પ્રશસ્તિઓને ધ્વનિવર્ધક યંત્રની ગોઠવણ રાખવામાં આવી હતી જેને લીધે
જવાબ આપતાં એક સુન્દર પ્રવચન આપ્યું જે આ અંકમાં પાછળના ભાગમાં બેસનારા ભાઈઓને વ્યાખ્યાને પુરાં સ્પષ્ટ સંભ
અન્યત્ર આપવામાં આવેલ છે. અન્તમાં શ્રીવેણીબહેન કાપડીઆએ * *ળાતાં નહોતાં. આ અગવડ દયાનમાં લઈને છેલ્લી ચાર દિવસની
અને શ્રી ગુલાબદાસ બ્રોકરે કાકા સાહેબને, પ્રમુખ સાહેબને સભાઓમાં ધ્વનિવર્ધક યંત્રની ગઠવણ કરવામાં આવી હતી અને
તેમજ સમારંભમાં ભાગ લેવા માટે હાજર રહેલા ભાઈ બહેનને અને તેને લગતે ખર્ચ બે ગૃહસ્થોએ આપ્યું હતું. આ સવેને
ઉપકાર માન્ય અને પ્રમુખસાહેબનું ફુલહારથી સન્માન કરવામાં તેમ જ પર્યુષણ વ્યાખ્યાનમાળાના ખર્ચને પહોંચી વળવામાં જે
આવ્યું અને સભા વિસર્જન કરવામાં આવી. કાકાસાહેબને આવો ભાઈ બહેનોએ આર્થિક ફાળો આપ્યો છે તેમને પણ મુંબઈ જૈન
જ એક બીજો ભવ્ય સમારંભ તા. ૩૦ મીના રેજ આજ સ્થળે યુવક સંઘ તરફથી આભાર માનવામાં આવે છે.
સંસ્કાર મંડળ અને મુંબઈ તેમજ પરાંઓની કોલેજના કેટલાક - કાકાસાહેબ ષષ્ટિપૂર્તિ સન્માન સમારંભ ગુજરાતી મંડળ તરફથી શ્રી રામનારાયણ પાઠકના અધ્યક્ષપણા નીચે ' ' પ્રબુદ્ધ જૈનના ગયા અંકમાં જાહેર કરવામાં આવ્યું હતું તે જવામાં આવ્યું હતું, જે વખતે પણ જવાબ વાળતાં કાકાસાહેબે
મુજબ તા. ૨૮-૮-૪૬ બુધવારના રોજ સાંજના સમયે મુંબઈ એક અત્યંત ઓજસ્વી પ્રવચન કર્યું જ હતું, જે પ્રબુધ્ધ જૈનના આ 'યુનીવર્સીટીના કન્વોકેશન હાલમાં શ્રી. કાકાસાહેબ કાલેલકરને ષષ્ટિ- અથવા તે આગામી અંકમાં પ્રગટ કરવામાં આવશે. પૂતિ સન્માન સમારંભ ઉજવવામાં આવ્યો હતો, આ સમારંભનું
મંત્રી મુંબઈ જૈન યુવક સંધ