________________
19
શુદ્ધ જૈન
નગ્નતા જોઇને મારૂં હૃદય ઉદાસીથી ભરેલું રહેતું. મને થતું કે શુ મારા દેશની આ નિરીહ જનતા પ્રત્યે મારૂ કાઇ કર્તવ્ય નથી ? દુઃખ અને દર્દીના આ સમૂહ વચ્ચે મારા આ હાસ-વિલાસ યેાગ્ય છે? ૪. ૧૯૦૮ માં હું ગભીરતાપૂર્વક વિચારતાં થઇ ગયે કે માંરી પાસેની આ બધી જમીન-જાયદાત અને ધનસંપત્તિ મારે માટે વ્યથ છે. મારા તે મારા પરિવાર માટે એક નાની માસિક રકમ લઇને એ બધુ' મારા દેશવાસીઓને અપણુ કરી મારી જાતને તેમની સાથે આત્મસાત કરીશ તે જ મને સુખ થશે, પરંતુ વારસાકાયદા અનુસાર મારી અરધી જ સ`પત્તિ ઉપર મારા અધિકાર હતા, તે અરધી ઉપર મારાં સતાનાનેા. આથી મે મારી અરધી સંપત્તિ–જેમાં અનેક ગામ અને મકાનો હતાં તે–જનાપણુ કરીને વૃન્દાવનમાં પ્રેમમહાવિધાલય' નામની એક ઔદ્યોગિક શિક્ષણસ સ્થાના પાયા નાખ્યા. માનવપ્રેમની વેદી પર એ મારી તુચ્છ ભેટ હતી. એ સંસ્થા આજ પણ ચાલી રહી છે.
૧૯૧૪ માં યુરોપીય મહાયુધ્ધ શરૂ થયુ ત્યારે મેં' વિચાયુ' કે આ તકના લાભ લઇને આપણી કાંધ પરથી બ્રિટનની ગુલામીનુ ધોંસરૂ' કેમ ફેંકી નઇએ ? અમે પાંત્રીક઼ કરેડ દેશવાસીઓને માટે એ એક ભારે શરમની વાત છે કે એક મહાન અને સમૃધ્ દેશના અધિવાસી હોવા છતાં અમે પારકાના ગુલામ છીએ. મે વિચાર્યું કે જો જર્મની મદદ કરે તે અમે બ્રિટનની ગુલામીથી છૂટી શકીએ. મિત્ર સાથે ખૂબ ચર્ચા પછી મારે પહેલાં યુરોપ જઈને યુધ્ધની પરિસ્થિતિના અભ્યાસ કરવા એમ યુ અને હુ' યુરેશપ જવા ઉપડયો.
સ્વિટ્ઝલૈંડ પહેાંચતાં મને બુલિનની ભારતીય સમિતિ દ્વારા જર્મન સરકારને આમત્રણુપત્ર મળ્યા, એ લને હું જમના ગયા અને કૈસરે ધણા આદરથી મને મુલાકાત આપી. જમનીના પરદેશખાતાના માણસે સાથે મારે લાંબી વાતચીત થઈ. અને અંતે એમ યુ કે મારે હિંદ–જમન તુર્કી મિશનની સાથે અાનિસ્તાન જવુ. મારા મિત્રા અને સાથીઓની જોડે પહેલાં હુ' કાન્સ્ટેન્ટીનેપલ ગયા. ત્યાં તુર્કી સુલતાન મને બહુ પ્રેમથી મળ્યા, મેં અન્યર્પાશા, તલાત પાશા વગેરે સાથે લાંખે વખત વાત કરી અને હિંદુ વિષેનું તેમનું દૃષ્ટિબિંદુ સમજ્યા. પછી બગદાદ થઇને ઇરાન પાર કર્યું. આખી સફર ગાડી અને ઘેાડા ઉપર જ કરી. ઉચા પર્વતા પાર કરી ૧૯૧૫ ની બીજી એકટાક્ષરે અમે કાબુલ પહોંચ્યા. અમારે ઇરાદો એ હતા કે અાનિસ્તાન હિંદમાં અ ંગ્રેજો સામે યુધ્ધ જાહેર કરે. અધાનિસ્તાનના અમીર અમારા મિશન તરફ્ બહુ માયાળુ હતા, પરંતુ એમણે પેતાની પરિસ્થિતિ વિચારીને અંગ્રેજો સામે યુધ્ધ જાહેર કરવાનું મુનાસિબ ન માન્યું. વળી એમણે એમ પણ કહ્યું કે તુર્કી અને જમની સાથે પેતાને કોઇ સીધે સંબંધ નથી. હુ ૧૯૧૮ ના ફેબ્રુઆરી સુધી અધ્ધાનિનસ્તાનમાં રોકાયેા. વચ્ચે હું બદા અને વાખાનના ઘાટ તથા દુનિયાની છત ગણાતા પામીર પ્રદેશની સંક્ર કરી આવ્યેા.
તા. ૧૫-૯-૪૬
ગયે। અને કરીથી ખેવાર ત્યાંનાં સુલતાનને મળ્યે, તેમને પણ અમીરના તેમના પરના જવાબ મે' આપ્યા.
કે ઇ. ૧૯૧૮ ની શરૂઆતમાં રશિયન ક્રાન્તિના ખારા ચામેર વીજળીવેગે પ્રસરી રહ્યા. ક્રાન્તિની આ નવી ઢબમાં મને પણ મારા દેશને માટે ‘આશાનુ’ કિરણ દેખાયુ.. એટલે ૧૯૧૮ ના માની 'શરૂમાં હુ' રશિયા જવા ઊપડયા. પેટ્રોગ્રાડ જઇને સૌ પહેલાં હું લી ટટ્રસ્ટીને મળ્યા, અને પછી બીજા નેતાઓ સાથે વાતા કરીને મે' એમના ક્રાન્તિકારી સૉંગઠ્ઠનને અભ્યાસ કર્યો. કરેડા-ની જનતાના એ મુકિતપ્રયાસને જોઇ મારૂ મન શ્રધ્ધા અને અદરથી ભરાઇ ગયું. હું એવા દિવસનું સ્વપ્ન જોત્રા લાગ્યા, જે દહાડે મારા ધરાશાયી દેશ એની જ માક આળસ મરડીને ઊભા થાય.
રશિયાથી હું જર્મની જવા ઊપડયો, એલ્શેવિક સરકારે મને જન સીમાડા સુધી પહેાંચવાની પૂરી સગવડ કરી આપી. હું "કી એકવાર કૈસરને મળ્યો. અને અશ્વાન અમીરે તેના પત્રના જવાભમાં લખેલો કાગળ તેને આપ્યા. જમનીથી કરી હુ તુર્કી
જર્મની અને યુરેાપના ખીજા દેશના મારા આ વખતના પ્રવાસમાં મેં એક વાત સ્પષ્ટ જોઇ લીધી કે એશિયાના પૂર્વીય દેશ! બાબતમાં બ્રિટીશ સામ્રાજ્યવાદીઓના વિચાર જેટલા પતિત અને કલુષિત છે તેથી કંઇ ઓછા પર્તિત કે કલુષિત જની વગેરે દેશેાના વિચાર હિંદ, ચીન આદિ દેશ માટે નથી. યુર।પનાં નાનાંમોટાં બધાં જ રાજ્યા એશિયા અને આફ્રિકાના દેશને પેાતાની સામ્રાજ્યવાદી લિપ્સાનું સાધન અને પેાતાના ઉદ્યોગવાદી વિસ્તાર તથા શાષકવૃત્તિનુ ક્ષેત્ર સમજે છે, જે ખેલ્શેવિક તેતાએ સાથે મારે વાતચિત થઇ તે પણ એશિયાઇ દેશોને માટે યુરોપીય મુકાતા સ ́પક કલ્યાણકારી જ સમજતા હતા. યુરોપી રાષ્ટ્રોની આ જે મનેોવૃત્તિ મે નિકટથી જોઇ લીધી એથી હું એક નિશ્ચય પર તા આવી જ ગયો કે માનવકલ્યાણને માટે જ્યાં સુધી એક વિશ્વધની સ્થાપના ન થાય ત્યાં સુધી આ યુધ્ધ અને આ કટુતા ચાલુ જ રહેવાનાં છે. એ વિશ્વ-સંધમાં દરેક રાષ્ટ્ર અને દરેક જાતિને સમાન અધિકાર હશે, ઉદ્યોગ અને ઉત્પાદનની દરેક રાષ્ટ્રને સરખી સરળતા હશે, અને રાષ્ટ્ર–રાષ્ટ્ર તથા મનુષ્ય –મનુષ્ય વચ્ચેની શેવૃત્તિ નાબુદ કરીને એ બધાના આધ્યાત્મિક નિયત્રણ માટે પ્રેમધમ ના પ્રચાર કરવા પડશે. આપણા સામ્પ્રદાયિક ધર્માંમાં આપણે બધા પાઠ શીખવ્યા છે, પણ પ્રેમને પાઠે નથી શીખવ્યે।.. જ્યાંસુધી મનુષ્ય પોતાની પ્રત્યેક ક્રિયાને માનવપ્રેમની સંભાવનાઓન દ્રષ્ટિથી જોતા નહિ થાય ત્યાંસુધી દુનિયાને સુધારવાનાં તેનાં સુખને નિરક છે. આથી મે રાજનૈતિક કાર્યક્રમ બધા અટકાવી ઘ્યને પ્રેમધ અને વિશ્વધૃત્વના પ્રચાર કરવાના નિશ્ચય કર્યાં અને તેને માર્ક બુડાપેસ્ટને કેન્દ્ર બનાવી કામ શરૂ કર્યું. ૧૯૧૮ ના ઉનાળાની આ વાત.
પણ હું ઝાઝે વખત કામ ચાલુ રાખી ન શકયે.. યુરોપના દેશે। એ વેળા કાન્તિના ઝાલા પર ઝૂલતા હતા. લગભગ દરેક દેશમાં ક્રાન્તિની લહેરો રહી રહીને ઊઠતી હતી. હું થોડા દિવસ સ્વિટ્ઝલે ડ ચાલ્યા ગયા. ત્યાં સમાચાર જાણ્યા કે અધાનિસ્તાનના અમીરનુ ખૂન થયું છે અને તેને ત્રીજો પુત્ર અમાનુલ્લાખાં ગાદીએ આવ્યા છે. આ ખબર સાંભળીને હું જર્મની આવ્યા. ત્યાં મને માલૂમ પડયું કે અાનિસ્તાને ઇંગ્લેંડને યુધ્ધનું આવાહન આપ્યું છે એ સાંભળી હું અધાનિસ્તાન જવા ઉપડયેા. કાવાર ઘેાડાગાડી, કોઇવાર ટ્રેન તા કર્દિક વિમાન માગે સર કરતા હુ મસ્કા પહોંચ્યા. ત્યાં લેનિ નને મળી એશિયાના દેશો વિષે વિસ્તારથી વાત કરી, ત્યાંથી ભાગ ભાગ ઈ. ૧૯૧૯ના ડિસેમ્બરની ૧૨ મી મે એ હુ' અાનિસ્તાન પહોંચ્યા. પણ ત્યાં તે યુદ્ધ પૂરું થઇ ગયું હતું, અંગ્રેજોએ અધ્ધાનિસ્તાનનુ સ્વાતંત્ર્ય કબૂલી લીધું હતુ; અને અધ્ધાને ને પોતાનુ જોઇતુ મળી ગયુ હાવાથી હિંદને ખાતર પડોશી બ્રિટિશ રાજ્ય સાથે દુશ્મનાવટ ચાલુ રાખવાનું એમણે કોઇ કારણ ન હતું.
અદ્ઘાનિસ્તાનના નવા રાજા અમાનુલ્લાખાન સાથે મારે ગાઢી મિત્રાચારી હતી. એટલે હું ખીજી વાર ત્યાં ગયા ત્યારે તેમણે મારા પ્રતિ બહુ સારા ભાવ બતાવ્યા અને અફધાન સરકાર તરફથી મને એક સ્પેસ્યલ મિશન સાથે ચીન, તિબેટ, “ જાપાન આદિ દેશામાં જવાના આગ્રહ કર્યો. એ હું ન ટાળી શકયો. મિશનની સાથે એક અફધાન અક્સર હતા. અમે પામીર થઇને શકુરધાન ગયા. એ • ચીનનુ સરહદી શહેર છે અને ત્યાં આગળ હિંદ, રશીયા, અધાનિસ્તાન અને ચીન એ ચારે દિશાની સીમાએ કેન્દ્રિત થાય છે. કાલ્ગરના બ્રિટિશ ક્રાન્સલ જનરલે મારા પર હરેક પ્રકારના આરોપે મૂકયા અને મારી સફરમાં ડગલે ને પગલે હરકતા ઊભી કરવાની કાશિષ કરી. એનુ અનુમાન એ હતું કે અબ્રાન યુદ્ધના કર્તાહર્તા હુ હતા. ચીના લોકો મારા પ્રત્યે ઉદાર હતા. તેમની મારા તરફ બહુ